Author: Heet Bhanderi

દિલ્હી-NCR માં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હીમાં ગરમી એટલી તીવ્ર પડી રહી છે કે માર્ચ મહિનામાં જ મે મહિનાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન દિલ્હીમાં વરસાદની શક્યતા છે. આજે ગુરુવારે મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે હોળી પર વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. આગામી 3 થી 4 દિવસમાં, દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. 13 થી 16 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા…

Read More

ભગવાન કૃષ્ણ કે જેમને લીલા પુરુષોત્તમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રેરણા અને જ્ઞાનનો ભંડાર છે. તેમના જીવનમાંથી શીખેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ભગવાન કૃષ્ણના ઉપદેશો મિત્રતા, દૃઢ નિશ્ચય, દ્રષ્ટિ, હિંમત, ધર્મનું પાલન, સ્વ-પ્રેરણા અને વર્તમાનમાં જીવવા પર ભાર મૂકે છે. આ બાબતો ભગવાન કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પાસાઓને પ્રકાશિત કરે છે અને આપણને તેમનામાંથી પ્રેરણા લેવા અને આપણું જીવન વધુ સારું બનાવવા માટે પ્રેરિત કરે છે. ચાલો આપણે તેમના દ્વારા આપવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ ઉપદેશો વિશે જાણીએ. મિત્રતાનું મહત્વ કૃષ્ણે સુદામા જેવા ગરીબ મિત્ર અને અર્જુન જેવા પરાક્રમી યોદ્ધા બંને સાથે સમાન ભાવનાથી…

Read More

દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવાની પરંપરા છે. આ વર્ષે હોલિકા દહન 13 માર્ચ, ગુરુવારના રોજ કરવામાં આવશે. 1. હોલિકા દહન પર ભદ્રા કાળ હોલિકા દહન પર ભદ્રા કાળનો ઓછાયો રહેશે. જ્યોતિષ અનુસાર, હોળી પર ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે. તેથી, લોકોને હોલિકા દહન માટે ખૂબ જ ઓછો સમય મળશે. 13 માર્ચે ફાગણ પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. બીજા દિવસે રંગો સાથે ધૂળેટી રમવામાં આવશે. 2. ભદ્રાનો ઓછાયો જ્યોતિષ મુજબ, આ વખતે હોલિકા દહન પર ભદ્રાનો ઓછાયો રહેશે. ભદ્રા 13 માર્ચે સવારે 10.36 થી રાતે 11.28 વાગ્યા સુધી રહેશે. એવું કહેવાય છે કે ભદ્રા અશુભ સમય દરમિયાન…

Read More

શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે” આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાના ઈશ્વર કે માતાજી પાસે જઇને પૂજા અર્ચના કરે છે.આવી જ અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂર્ણ કરતાં માતાજી એટલે મોડાસામાં બિરાજમાન મા ઉમિયા. આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે. સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા… મંદિરમાં બેઠેલાં ઈશ્વર ઉપર લોકોને કેટલી શ્રદ્ધા છે કે પોતાનાં ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે.…

Read More

હોળી પછી શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. શનિના આ ગોચર સાથે ત્રણ રાશિના લોકો માટે સુવર્ણ સમય શરૂ થશે. ચાલો જાણીએ કે શનિના ગોચરથી કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાશે. 1. શનિદેવનું રાશિ પરિવર્તન હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચે ઉજવવામાં આવશે. આના બરાબર 15 દિવસ પછી એટલે કે 29 માર્ચે શનિદેવનું રાશિ પરિવર્તન થશે. જ્યોતિષ ગણતરી મુજબ 29 માર્ચે શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં ગોચર કરશે. 2. સુવર્ણ સમય શરૂ થશે શનિ મીન રાશિમાં પ્રવેશ કર્યા પછી 3 રાશિઓને ખૂબ ફાયદો થશે. ચાલો જાણીએ કે હોળી પછી કઈ 3 રાશિઓ માટે સુવર્ણ…

Read More

વર્ષ 2025નું ચંદ્રગ્રહણ 14 માર્ચના રોજ થવાનું છે અને આ દિવસે હોળી પણ છે. જેથી અમુક રાશિના લોકો પર તેનો પ્રભાવ પડવાનો છે. તો નીચે જણાવેલી રાશિના જાતકો ખાસ ઉપાય કરી શકે છે. 1. હોળીના દિવસે ચંદ્રગ્રહણ આ વખતની હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે જેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ છે. આ દિવસે ચંદ્રગ્રહણની અસર દરેક રાશિઓ પર થશે પરંતુ કેટલાક ખાસ ઉપાયો કરીને તેની નકારાત્મક અસરો ઘટાડી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. પરંતુ ચંદ્રગ્રહણ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 07 03 2025 શુક્રવાર, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ આઠમ સવારે 9:18 પછી નોમ, નક્ષત્ર મૃગશીર્ષ, યોગ પ્રીતિ, કરણ બવ સવારે 9:18 પછી બાલવ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) સવારે 11:44 પછી મિથુન (ક.છ.ઘ.) 2. મેષ (અ.લ.ઈ.) ઘરેલુ જીવનમાં સુખ મળે અને સ્ટોક માર્કેટમાં સફળતા મળશે તેમજ રોકાયેલા ધનમાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી લાભ થાય 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને સરકારી કામમાં લાભ થશે તેમજ દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે…

Read More

વર્ષ 2025 માં ચાર ગ્રહણ થશે. તેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ સામેલ છે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય અને વિશેષ આયોજનો પર પ્રતિબંધ હોય છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે, તો તે શારીરિક અને માનસિક આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પ્રથમ ચંદ્ર ગ્રહણ વર્ષ 2025 માં કુલ બે ચંદ્ર ગ્રહણ થશે. જેમાંથી પ્રથમ ગ્રહણ 14 માર્ચ 2025 ના રોજ લાગશે, જે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે. આ ગ્રહણ ધૂળેટીના દિવસે થશે. જો કે, ભારતમાં તે દેખાશે નહીં, એટલે કે ભારતમાં તેનું કોઈ ધાર્મિક મહત્વ નહીં હોય. આ ગ્રહણ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અને…

Read More

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં જસરા ગામે વર્ષો જૂનું ચમત્કારિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એક લોકવાયકા મુજબ આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલુ છે. મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળેનાથની મૂર્તિની પાંડવોએ સ્થાપના કરી હતી. દર મહાશિવરાત્રીએ મંદિરે મહાપ્રસાદમાં એક હજાર મણ શિરો અને બટાટાની સુકી ભાજી બનાવવામાં આવે છે. લોકો દૂરદૂરથી મહાદેવજીના મંદિરે દર્શનાર્થે આવે છે. અને મહાપ્રસાદનો લાભ લે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. જિલ્લામાં સૌથી વધુ ભગવાન ભોળાનાથના મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે રોચક ઇતિહાસ જોડાયેલો છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અનેક સ્થળોએ ભગવાન શંકરની મૂર્તિઓની સ્થાપના કરેલી છે જે આજે પણ જોવા…

Read More

1 એપ્રિલે વૃષભ રાશિમાં ગુરુ સાથે ચંદ્રમા પ્રવેશ કરશે, જેના કારણે ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. આ યોગ બનતાં જ 3 રાશિઓને અપાર લાભ થવાના છે.ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે? 1. ગજકેસરી રાજયોગ જ્યારે પણ કોઈ રાશિમાં ગુરુ ગ્રહ અને ચંદ્રમા એકસાથે આવે છે, ત્યારે ત્યાં ગજકેસરી રાજયોગ બને છે. આ રાજયોગ જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે. આવનારી 1 એપ્રિલ 2025 ની સાંજે 4:29 વાગ્યે ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 2. વૃષભ વૃષભ રાશિમાં પ્રવેશ કરીને, ચંદ્રમા ત્યાં પહેલેથી હાજર ગુરુ ગ્રહ સાથે યુતિ કરશે.આ યુતિને કારણે ગજકેસરી રાજયોગ બનશે, જે ખૂબ જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે.…

Read More