Author: Heet Bhanderi
8 માર્ચ, શનિવારથી 3 રાશિઓની કિસ્મત ચકમવાની છે. આ દિવસે સૂર્ય અને મંગળ નવપંચમ યોગનું નિર્માણ કરશે, ચાલો ત્યારે જાણીએ કઇ છે આ ત્રણ રાશિઓ. વૈદિક જ્યોતિષ અનુસાર, રાશિચક્ર અને નવ ગ્રહો વચ્ચે ખાસ સંબંધ છે. જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે અથવા નક્ષત્ર બદલે છે. આ ઉપરાંત, જો તેઓ એકબીજાથી થોડા ડિગ્રીના અંતરે સ્થિત હોય તો તેઓ વિવિધ યોગ બનાવે છે જે બધી રાશિઓ પર સારી અને ખરાબ અસર કરી શકે છે. ગ્રહોના ગોચર અને યોગની અસર દેશ અને દુનિયા પર જોઈ શકાય છે. 8 માર્ચ, શનિવારે, ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના સેનાપતિ મંગળ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 06 03 2025 ગુરુવાર, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ સાતમ સવારે 10:50 પછી આઠમ, નક્ષત્ર રોહિણી, યોગ વિશ્કુંભ, કરણ વણિજ સવારે 10:50 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ વૃષભ (બ.વ.ઉ.) 2. મેષ (અ.લ.ઈ.) માનસિક ચિંતા અનુભવશો અને તબિયત બાબતે સંભાળવું તેમજ સ્વજનોથી નિરાશા મળશે અને ખર્ચની બાબતે સાચવીને કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) આવકનું પ્રમાણ વધશે અને ધંધામાં ફાયદો થશે તેમજ કોઈ સારા સમાચાર મળશે, હરીફાઈવાળા કામમાં સફળતા મળશે 4.…
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પર હનુમાનજીનુ મંદિર આવેલુ છે હાલ જ્યાં મંદિર છે ત્યાં ચેતનદાસ બાપુ નામના સંતે તપ કર્યું હતુ. બાપજી અજાચક એટલે કે કોઈના પાસે માગું નહીં એવું વ્રત પાળતા અને અનાજ ગ્રહણ નહોતા કરતા. બાપુ સોલા ભાગવત ખાતે ૫૦ વર્ષ તપ કર્યુ મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ જ્યોત અને બાપુની સમાધિ આવેલી છે. ભાવિકો મંદિરે દર્શન કરવા આવે ત્યારે દાદાના દર્શન બાદ બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. લોકોની આસ્થા અતૂટ છે અને એટલે જ હનુમાન મંદિરે આવીને લોકો પોતાની જે મનોકામના માને છે તે માનતા ફળે જ છે. હનુમાન મંદિરમાં લોકો શનિવારે હજારોની…
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર ગ્રહને મનનો કારક માનવામાં આવે છે. ચંદ્ર દેવ શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં જાણો ચંદ્રનું આ ગોચર કઈ 4 રાશિઓ માટે ફાયદાકારક છે. 1. કઈ રાશિઓ માટે શુભ અમાવસ્યા દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ફાગણ અમાવસ્યા 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહી છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર, ફાલ્ગુન અમાવાસ્યાના દિવસે મનનું તત્વ, ભગવાન ચંદ્ર, તેની ગતિ બદલી રહ્યા છે. ચંદ્ર હાલમાં મકર રાશિમાં સ્થિત છે અને ફાગણ અમાવસ્યાના કુંભ રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ચંદ્રની રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે શુભ અને…
વૈદિક જ્યોતિષ અનુસાર, દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે, જેની અસર દેશ, દુનિયા અને દરેક વ્યક્તિના જીવન પર પડે છે. આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચે ખાસ જ્યોતિષીય સંયોગો સાથે આવી રહ્યો છે. આ દિવસે, શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં હશે, જેના કારણે માલવ્ય રાજયોગ રચાશે, જ્યારે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં હશે, જેના કારણે શશા રાજયોગ રચાશે. આ ઉપરાંત, સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહી છે અને શુક્ર-બુધની યુતિ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ કરી રહી છે. આ શુભ સંયોગોના પ્રભાવને કારણે, કેટલીક રાશિઓને વિશેષ લાભ મળવાની શક્યતા છે. ચાલો જાણીએ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 01 03 2025 શનિવાર, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ બીજ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ, યોગ સાધ્ય, કરણ બાલવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સફળ થાય, સમાજ કુટુંબમાં માન સન્માન વધે, જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ છે, ધંધામાં લાભ આર્થિક સધ્ધરતા મળે, વિદ્યાર્થીઓ…
સુરતથી ફરી એકવાર આગના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના ઓલપાડના ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના બની છે. પ્રાથમિક વિગતો મુજબ માસમા-ઓરમા રોડ ઉપર ડાયમંડ ડાઈ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. અચાનક લાગેલ આ આગમાં કંપનીની મશીનરી બળીને રાખ થઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો છે. નોંધનિય છે કે, આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું. ડાયમંડ સિટી સુરતના ઓલપાડના ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શ્રીજી ડાયમંડ ડાઈ કંપનીમાં આગ લગતા કંપનીની મશીનરી બળીને રાખ થઈ છે. સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક અસરથી…
આદિવાસી સમાજ એટલે જળ, જમીન અને જંગલનું પૂજન કરતો સમુદાય, જેને ‘પ્રકૃતિ પૂજક’ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આવેલુ છે. જેનું પ્રાકૃતિક સૌંદર્ય રમણિય છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી સાતપુડા પર્વતની હાર માળાનો વિસ્તાર હેલાધાબ તરીકે ઓળખાય છે. આદિવાસી સમાજના કુળદેવી એટલે દેવ મોગરા ગામમાં બિરાજમાન મા યાહા મોગી પાંડોરી મા. ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી ધામ દેવમોગરામાં દેવી શક્તિની પૂજા કરવામાં આવે છે. અહીંયા લોકો માતાજી પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે. શ્રધ્ધાળુઓ અહીંયા શીશ નમાવી પોતાની…
મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી આપે છે. આ સમય દરમિયાન નાણાંકીય નુકસાન થવાની શક્યતા વધારે છે. કરિયરમાં પણ અવરોધ આવી શકે છે અને કાર્યસ્થળે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યને લઈને પણ તકેદારી રાખવી જરૂરી છે. કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ ગ્રહણ તણાવભર્યું સાબિત થઈ શકે છે. વર્તમાન નોકરી અથવા વ્યવસાયમાં કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ફાઇનાન્સ સંબંધિત નિર્ણયો ખાસ સંભાળી ને લેવાની જરૂર છે, નહીં તો નુકસાન સહન કરવું પડી શકે. પરિવાર સાથે સંભાળીને વાતચીત કરવી જોઈએ, નહીંતર મતભેદ ઊભા થઈ શકે. મીન રાશિ મીન…
28 ફેબ્રુઆરીનો દિવસ કેટલિક રાશિના જાતકો માટે ખુશખબર લઇને આવ્યો છે. જે લોકોના જીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે તેમનો આ ખરાબ સમય પૂર્ણ થવાનો છે. તેમને કિસ્મતનો સાથ મળશે અને તેમના જીવનમાં મોટો બદલાવ આવશે. ત્યારે ચાલો જાણીએ કઇ છે તે 5 રાશિ જેમનો સમય બદલાઇ રહ્યો છે. જો તમે સમસ્યાઓથી ઘેરાયેલા છો અને જીવનમાં બધું ઊંધું લાગે છે, તો ખુશ રહો. 28 ફેબ્રુઆરી પછી ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનને કારણે 5 રાશિઓનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે. આ લોકોને કારકિર્દી, સંપત્તિ, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં સારા સમાચાર મળશે. જ્યાં અત્યાર સુધી તમને તમારી મહેનતનું પૂરું પરિણામ મળતું ન હતું, ત્યાં…