Author: Heet Bhanderi

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 28 02 2025 શુક્રવાર,માસ ફાગણ,પક્ષ સુદ,તિથિ એકમ,નક્ષત્ર શતતારા, યોગ સિદ્ધ,કરણ કિન્સ્તુઘ્ન, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ.) ધંધામાં કોઠાસુજથી સફળતા મળે ,વાણીનો ઉપયોગ વિનયથી કરો ,આર્થિક લાભ થશે , સંતાન સંબંધે સારા સમાચાર મળે 3. વૃષભ (બ.વ.ઉ.) ધંધામાં કોઠાસુજથી સફળતા મળે ,વાણીનો ઉપયોગ વિનયથી કરો ,આર્થિક લાભ થશે , સંતાન સંબંધે સારા સમાચાર મળે 4. મિથુન (ક.છ.ઘ.) પારિવારિક જીવન સુખમય રહેશે ,પ્રતિષ્ઠામાં વધારો થશે ,સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી…

Read More

આજે સવારે 2:25 વાગ્યે આસામના મોરીગાંવમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર મોરીગાંવ હતું. પરંતુ આસામ સિવાય તેના આંચકા મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. મધ્યરાત્રિ પછી આવેલા આ ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા. આસામમાં સૌથી વધુ અસર થઈ આસામના ઘણા જિલ્લાઓમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી. ગુવાહાટી, નાગાંવ અને તેજપુરમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ધ્રુજારી એટલી જોરદાર હતી કે હું જાગી ગયો અને પંખા અને બારીઓ ધ્રુજવા લાગી. કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. જોકે,…

Read More

ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં ચામુંડા…. મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે.. સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્માના વરતોલમાં.. મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન શિવજી બિરાજમાન છે. હજારો લોકોની મનોકામના પૂર્ણ કરતા માં ચામુંડાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં ચામુંડા…. મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે.. સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્માના વરતોલમાં.. મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન…

Read More

હોળી પહેલા, 12 માર્ચ 2025ના રોજ, મંગળવારના દિવસે, શુક્ર ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ છે, તેથી આ સમયગાળા દરમિયાન શુક્ર ઉપરાંત રાહુનો પણ તમામ રાશિઓ પર પ્રભાવ રહેશે. મેષ રાશિ આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોની શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જો ઘરમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો તે ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ પણ માર્ચ મહિનાના અંત સુધી સારી રહેશે. વડીલ જાતકોને કોઈ ગંભીર રોગ થવાની શક્યતા ઓછી છે. કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પરિવારમાં પ્રેમ અને સમજૂતી વધશે. કોઈક ખાસ વ્યક્તિ સાથે 2-3 દિવસ માટે પ્રવાસ પર…

Read More

હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુના પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસ પર વિષ્ણુની ભક્તિ, તુલસી પૂજા અને વિધિઓથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો વિશ્વાસ છે. 1. હિન્દુ ધર્મમાં ગુરુવારની મહત્ત્વતા હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુના સમર્પણ માટે છે. ગુરુવારના રોજ ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે અને બહુ લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે. વિશેષ કરીને, આ દિવસને પવિત્ર બનાવવાનું કારણ એ છે કે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ પરિપૂર્ણ રૂપે ઉપાસ્ય માનવામાં આવે છે. 2. ગુરુવારે ઉપવાસ આજે, આ દિવસ માટે ઘણા જ્યોતિષી અને ધર્મગ્રંથોએ એ…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 27 02 2025-ગુરુવાર, માસ-મહા, પક્ષ-વદ, તિથિ-અમાસ, નક્ષત્ર-ઘનિષ્ઠા,યોગ-શિવ, કરણ-ચતુષ્પદ, રાશિ-કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ.) માનસિક શાંતિ મળશે , ધંધામાં સુધારો જણાશે , સફળતાની ખુશી મળશે , લાંબા સમયથી અટવાયેલા કામમાં રાહત મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે , જોખમી કામોમાં ધનહાનિ થશે , ધંધામાં સામાન્ય લાભ થશે ,કામની અવ્યવસ્થાના કારણે પરેશાની જણાવશે 4. મિથુન (ક.છ.ઘ.) કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે , જોખમી કામોમાં ધનહાનિ થશે ,…

Read More

28 ફેબ્રુઆરી, 2025 ના રોજ સાંજે, સૌરમંડળના તમામ સાત ગ્રહો રાત્રે એકસાથે દેખાશે. આ એક દુર્લભ અને અદ્ભુત ખગોળીય ઘટના છે જેને ગ્રેટ પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવાય છે. શનિ, બુધ, નેપ્ચ્યુન, શુક્ર, યુરેનસ, ગુરુ અને મંગળ – બધા ગ્રહો એક સીધી રેખામાં એકસાથે દેખાશે. આ કાર્યક્રમ ખગોળશાસ્ત્રના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો માટે એક અદ્ભુત તક હશે. આ ઘટના એટલા માટે પણ ખાસ છે કારણ કે આટલા બધા ગ્રહો એકસાથે જોવા મળે તે ખૂબ જ દુર્લભ છે. સામાન્ય રીતે કેટલાક ગ્રહો એક જ સમયે સૂર્યની એક જ બાજુ પર હોય છે, પરંતુ બધા ગ્રહો એક જ રેખામાં હોય તે ખૂબ જ દુર્લભ…

Read More

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘણીવાર સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના જોવા મળી રહી છે. જેમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ગંભીર ઘટના સર્જાઇ હતી. ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં આગની ઝપેટમાં 800 થી વધુ દુકાન આવી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ જગ્યા પર રાખવામાં આવેલ કરોડો રૂપિયાનું કાપડ પણ સળગીને રાખ થયું હતું. વેપારીઓ રડી પડ્યા શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાના કારણે વેપારીઓના પગતળેથી જમીન ખસી ગઇ હતી. આટલી મોટી ઘટનામાં વેપારીને આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. જેમાં એક વેપારીને ભારે નુકશાન થતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. કાપડના વેપારીઓ રડમસ…

Read More

ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરની ઓળખ ૧૨ જ્યોતિર્લિંગોના રાજા તરીકે થાય છે. અહીં ભગવાન લિંગરાજની સ્થાપના છે અને આ મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં અંદાજે ૧૫૦ નાનાં-મોટાં મંદિરો સ્થિત છે. માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ સોમવંશી રાજા યયાતિ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં લિંગરાજ સ્વયંભૂ છે. કહેવાય છે કે આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન શિવને બીલીપત્ર સાથે તુલસી દળ પણ અર્પણ કરવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે આ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એકસાથે બિરાજમાન છે. લિંગરાજ મંદિર અને તેની માન્યતાઓ કહેવાય છે કે લિંગરાજ મંદિરને…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 26 02 2025 બુધવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ તેરસ સવારે 11:07 પછી ચૌદસ, નક્ષત્ર શ્રવણ, યોગ પરિઘ, કરણ વણિજ સવારે 11:07 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ મકર (ખ.જ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતાની સલાહથી લાભ, લગ્નજીવનમાં આનંદ ઉમેરો, કામકાજમાં ધ્યાન આપો, મિત્રો સાથે મુસાફરી થાય. 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં મહેનત વધશે. લોભ લાલચથી બચવું. વેપાર વાણીજ્યમાં વૃદ્ધિ…

Read More