Author: GujjuKing

અમદાવાદમાં ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરવામાં આવતા વિવાદ છેડાયો હતો. 1. પરિપત્રની હોળી મેનેજમેન્ટ ક્વૉટામાં ST કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરવામાં આવતા અમદાવાદમાં ABVPએ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવતા સરકારના પરિપત્રની હોળી કરીને ABVPએ વિરોધ કર્યો હતો. 2. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર ભારત સરકારની વર્ષ 2010થી લાગુ થયેલી આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર આદિવાસી સમાજનાં બાળકોને પેઇડ અને ફ્રી સીટ ઉપર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી. પરંતુ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકારની વર્ષ 2022થી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી…

Read More

ફેબ્રુઆરી મહિલનામાં વેલેન્ટાઈન વિક ચાલી રહ્યું છે અને આવતી કાલે વેલેન્ટાઈન ડેની ઉજવણી આખું વિશ્વ કરવા જઇ રહ્યું છે ત્યારે આ દિવસના આગલા દિવસે પ્રેમને લજવતો કિસ્સો સર્જાયો હતો. જેમાં રાજકોટમાં પ્રેમીએ પ્રેમીકા પર હુમલો કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. 10 વર્ષથી પ્રેમ સંબંધો હતા મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા પ્રેમી પંખિડાઓ વચ્ચે છેલ્લા 10 વર્ષથી પ્રેમ સંબંધો હતા. ત્યારે તાજેતરમાં જ પ્રેમિકાની સગાઈ થતા પ્રેમી સંજયે ગઈકાલે આવેશમાં આવી પ્રેમિકા પર હુમલો કર્યો હતો. પ્રેમિકા પર હુમલો કર્યા બાદ પ્રેમીએ પોતાને ચપ્પુ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ ઘટનાએ ગંભીરરૂપ ધારણ કર્યું હતું. જોકે હાલ પ્રેમિકા…

Read More

ગુરુવારે બપોરે મહાકુંભ મેળા વિસ્તારમાં નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. પ્રથમ નજરે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ અકસ્માત નાગાવાસુકી વિસ્તારમાં થયો હતો જ્યાં સુરક્ષા કર્મચારીઓના તંબુ ગોઠવાયેલા છે. ગુરુવારે બપોરે મહાકુંભ મેળા વિસ્તારમાં નાગવાસુકી નજીક એક કેમ્પ ટેન્ટમાં આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ કોઈક રીતે આગ ઓલવી નાખી પરંતુ ત્યાં સુધીમાં બે તંબુ બળી ગયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે નાગવાસુકી વિસ્તારમાં બિંદુ માધવ માર્ગ પર એક પોલીસ કેમ્પ છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓ…

Read More

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નોટ RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવશે. આ નવી નોટો દેશના આર્થિક પરિપ્રેક્ષ્ય માટે મહત્વપૂર્ણ છે અને આ નોટોને વપરાશ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ નોટો 50 રૂપિયાની પહેલાની નોટોની જેમ જ હશે, પરંતુ આ પર હસ્તાક્ષર બદલાવાની મુખ્ય વાત છે. નવી નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 50 રૂપિયાની નોટો જેવી જ રહેશે. RBIએ જણાવ્યુ છે કે જે 50 રૂપિયાની નોટો અગાઉ જારી કરવામાં આવી હતી, તે પણ કાયદેસર ટેન્ડર તરીકે માન્ય રહેશે. એટલે કે, નવી નોટના પ્રકાશિત…

Read More

વલસાડમાં તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહિં આઠ સદી પહેલાથી ભોળેનાથ બિરાજમાન છે. મંદિરમાં ભોળેનાથની આરામ ફરમાવતી એટલે કે સુતેલી પ્રતિમાનું સ્થાપન કરેલુ છે. દેશમાં એક માત્ર સુતેલી અવસ્થામાં બિરાજમાન તડકેશ્વર મહાદેવ મંદિરના ઘુમ્મટનું અનોખું મહત્વ એટલા માટે છે. કે આ વિશ્વનું એકમાત્ર ઘુમ્મટ વિનાનું મંદિર છે. વર્ષોથી શિવજી અહિં આરામની મુદ્રામાં બિરાજમાન છે એટલે જ કદાચ વલસાડ શહેર પણ આરામ, શાંતિ માટે શ્રેષ્ઠ શહેર ગણાય છે. વલસાડ શહેરમાં પ્રવેશતા જ શહેરનાં પ્રવેશદ્વાર પર બિરાજમાન છે તડકેશ્વર મહાદેવ. વિશાળ પરિસરમાં આવેલા તડકેશ્વર મહાદેવના ભવ્ય મંદિર સાથે વર્ષો જુનો ઈતિહાસ જોડાયેલો છે. વિશાળ અને સુંદર પટાંગણ ધરાવતું આ મંદિર પહેલા એક…

Read More

મહાકુંભમાંથી એક દર્દભરી કહાની સામે આવી છે.જે દરેકના દિલને સ્પર્શી જશે.એક વ્યક્તિએ તેના જીવનની વેદનાને રેતીમાં દર્શાવી.જે પોતાની પત્નીના વિયોગમાં એટલો દુખી હતો કે તેને કુંભના મેદાનમાં તેની પત્નીની તસ્વીર બનાવી મહાકુંભમાંથી એક ઘટના સામે આવી છે.જે દરેકના દીલને સ્પર્શી જશે એક વ્યક્તિએ તેના જીવનની દર્દભરી કહાનીને રેતી પર દર્શાવી છે.આ કહાની છે એ વ્યક્તિની જે પોતાની પત્નીના વિયોગમાં એટલો દુખી થયો છે કે તેને કુંભ મેદાનની રેતી પર જ પત્નીની તસ્વીર બનાવી દીધી.આ દ્રશ્ય જોઇને દરેક લોકો હેરાન થઇ ગયા.આ તસ્વીરમાં પત્ની એને પરિવારની સાથે વિતાલવેલી ક્ષણોની કહાની દર્શાવી હતી.તેને આ દર્દને બહાર કાઢવા માટે રેતી પર જ પત્નીની…

Read More

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહે પોતાના ગોચર દ્વારા વિપરીત રાજયોગ બનાવ્યો છે, જેના કારણે 3 રાશિના લોકોને નાણાકીય લાભ અને પ્રગતિની તક મળી રહી છે. વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરી અને શુભ અને રાજયોગનું સર્જન કરે છે. જેનો માનવ જીવન તેમજ દેશ અને દુનિયા પર વ્યાપક પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોનો રાજકુમાર બુધ હાલમાં અસ્ત થઈ રહ્યો છે અને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જેના કારણે કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધનો સંયોગ બની ચુક્યો છે. ઉપરાંત વિપરીત રાજયોગની પણ રચના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે. ઉપરાંત આ…

Read More

જ્યોતિષ શાસ્ત્રની ગણતરી પ્રમાણે, મંગળ દેવ મિથુન રાશિમાં માર્ગી થવાના છે. મંગળની આ સીધી ચાલથી પાંચ રાશિના જાતકોને નોકરી અને ધંધામાં બરકત મળશે. 1. Mangal Margi 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ હિંમત, ઉર્જા, પરાક્રમ અને શક્તિનો કારક છે. જે લોકો પર મંગળ ગ્રહનો આશીર્વાદ હોય છે, તેઓ પોતાની ઉર્જાને યોગ્ય દિશામાં લગાવીને જીવનમાં પ્રગતિ કરે છે. 24 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 05:17 વાગ્યે મંગળ મિથુન રાશિમાં સીધો રહેશે. મંગળ રાશિમાં આ પરિવર્તન વિવિધ રાશિઓને અસર કરશે, પરંતુ સિંહ રાશિ સહિત 5 રાશિઓ માટે તે ખાસ કરીને શુભ રહેશે. ચાલો જાણીએ કે કઈ 5 રાશિઓ માટે આ પરિવર્તન ફાયદાકારક…

Read More

મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં ચાર ગ્રહોનો અદ્ભુત સંયોગ બનવા જઇ રહ્યો છે. સૂર્ય, ચંદ્રમા, બુધ અને શનિ મળીને ચતુગ્રહી યોગ બનાવશે. આ ખાસ યોગ 5 રાશિના જાતકોના ભાગ્યના દ્વાર ખોલી દેશે. 1. Maha Shivratri 2025 Chaturgrahi Yog: આ વખતે મહાશિવરાત્રી પર, કુંભ રાશિમાં એક દુર્લભ ગ્રહોની યુતિ થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોની રાણી ચંદ્ર, ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયાધીશ શનિ, આ ચારેય ગ્રહો એક જ રાશિમાં ગોચર કરશે. આ ખાસ યોગ કર્ક અને કુંભ સહિત પાંચ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને તેમના જીવનમાં જબરદસ્ત સકારાત્મક પરિવર્તન…

Read More

ભગવાન શિવની પૂજા અને અરાધના રુદ્રાક્ષ પહેરી કરવી જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુથી ઉત્તપન્ન થયા છે. તેથી, સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું મહત્વ ખૂબ જ વિશેષ છે. રુદ્રાક્ષ પહેરવાથી માનસિક અને શારીરિક પીડા દૂર થાય છે. આ સાથે, હૃદય રોગનુ પણ જોખમ ઘટી જાય છે. રુદ્રાક્ષના ઘણા પ્રકારો છે. રુદ્રાક્ષ એક મુખીથી 14 મુખી સુધી જોવા મળે છે. બધાની અસર પણ જુદી-જુદી હોય છે. એક સવાલ થાય છે કે શું બધી રાશિના લોકોને એક પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઇએ ? આ વો જાણીએ શું કહી રહ્યા છે દેવઘર જ્યોતિષાચાર્ય શું કહે છે દેવઘર જ્યોતિષાચાર્ય ? દેવઘરના…

Read More