Author: GujjuKing
33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવા મુદ્દે પૂર્વ MLA કેસરીસિંહના પ્રહાર કરતા કહ્યું કે.- આ સસ્પેન્ડ કરવાવાળા..
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપના નેતાઓમાં વિખવાદ સામે આવ્યો છે.. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની તરફેણમાં આવ્યા છે.. તેઓ ભાજપ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારીની તરફેણમાં હોવાનું સામે આવતા ખેડાના રાજકારણમાં રાજકીય ગરમાવો વધ્યો છે.. ચકલાસીમાં 33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે તેમણે આક્રમક તેવર અપનાવ્યા હતા. તેમણે કાર્યકરોને નિરાશ ન થવાનું જણાવતા કહ્યું કે આ લોકો 2027માં તમારી જ પાસે આવશે. તેમણે કહ્યું કે વાજતે-ગાજતે તમને ખેસ પહેરાવવા આવી જશે. આ સાથે કેસરીસિંહે કહ્યું કે બે વાર ચૂંટાયેલા ઉમેદવારે ફરી એ હોદ્દા માટે ચૂંટણી ન લડી શકે તેવો ખરડો પસાર કરવો જોઇએ.. તેમણે કહ્યું કે અલગ-અલગ ચૂંટણીઓ…
આજે સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપારમાં સારી આવક થવાની સંભાવના છે. પૈસાની લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. તમે માતા-પિતા પાસેથી ઇચ્છિત પૈસા મેળવી શકો છો. જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ તમારા રાશિફળમાં.. કુંભ રાશિ…
બનાસકાંઠા જિલ્લામાં આસ્થાના પ્રતિક અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે તેમાંનું એક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામમાં આવેલું નાગદેવતાનું મંદિર છે. વર્ષો પહેલા આ ગામમાં નાગદેવતાનો સાક્ષાત્કાર થતા નાનકડી મૂર્તિ મૂકી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ગામનું નામ પણ નાગદેવતાના નામ પરથી નાગફણા રાખવામાં આવ્યું હતુ. પાંચમ અને પૂનમના દિવસે ગુજરાત અને બહારના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા નાગફણા ગામે ઉમટી પડે છે અને નાગદેવતાના આશીર્વાદથી અનેક લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. આજે દેવદર્શનમાં આપણે નાગદેવતાના દર્શન કરી ધન્ય થઈશું. બનાસકાંઠા જિલ્લામાં અનેક દેવી-દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે. સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યના ભાવિકોની આસ્થા નાગદેવતાના મંદિર…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 11 02 2025 મંગળવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ ચૌદસ, નક્ષત્ર પુષ્ય, યોગ આયુષ્યમાન સવારે 9:04 પછી સૌભાગ્ય, કરણ વણિજ, રાશિ કર્ક (ડ.હ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, પરિવારના કોઈ ધાર્મિક કામ થશે, જુના સંબંધોથી મુલાકાત થશે, નારંગી રંગ પહેરશો તો લાભ થશે અને કાળા રંગથી નુકસાન 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સમજદારી કેળવશો તો…
શનિ દેવનું આ ફેબ્રુઆરી માસમાં ગોચર થવાનું છે. જેની અસર અમુક રાશિ પર સકારાત્મક થવાની છે. તે રાશિઓ કઈ છે તે અહીંયા જાણીશું. 1. શનિ ગોચર જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, તે ધીમી ગતિએ ગોચર કરે છે. શનિ લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. વર્ષ 2025 માં શનિ અસ્ત થવા જઈ રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓમાં મોટો ફેરફાર થવાનો છે. એવામાં 28 ફેબ્રુઆરી, 2025 થી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે. આવો જાણીએ કે શનિના આ પરિવર્તનથી કઈ રાશિ પર નકારાત્મક અસર થવાની છે. 2. વૃષભ વૃષભ રાશિના લોકો માટે આ સમય…
વૈદિક કેલેન્ડર મુજબ, સૂર્ય અને શનિદેવની યુતિ મીન રાશિમાં થવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે 1. ઘણા લોકો માટે ભાગ્યશાળી વૈદિક જ્યોતિષમાં, સૂર્ય અને શનિદેવના ગુડ સાયન્સને મહત્વ આપવામાં આવે છે. સૂર્ય દેવને માન, પ્રતિષ્ઠા, અને આત્મવિશ્વાસના દેવતા માનવામાં આવે છે, જ્યારે શનિદેવને ઉંમર, ન્યાય, અને શ્રમના દેવતા ગણવામાં આવે છે. આ બંને ગ્રહોનો એક ખાસ સંયોગ હવે મીન રાશિમાં બનવાનો છે, જે ઘણા લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. 2. લાભ, માન અને પ્રશંસાનો સમય આ ગોચરનો સૂર્ય અને શનિદેવનો સંયોજન અનેક રાશિઓ માટે સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. મીન,…
ત્રીજી વન-ડે પહેલા જય શાહે કરી મોટી જાહેરાત, અમદાવાદમાં મેચ પહેલા યોજાશે આ ખાસ કાર્યક્રમ…
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2-0 ની લીડ મેળવી લીધી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી અદભૂત રહ્યું છે. શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવા માંગશે. ઇંગ્લેન્ડની ટીમ વ્હાઇટ વોશથી બચવા માટે જોર લગાવશે. આવી સ્થિતિમાં, ચાહકો એક રોમાંચક મેચની અપેક્ષા રાખશે. આ દરમિયાન, બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે આ મેચને લઈને એક મોટી જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચ 12 ફેબ્રુઆરીએ યોજાશે. આ અંગે જય શાહે…
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો. ચોરીના ઇરાદે એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને રોકવામાં પર તેણે સેફલીખાન પર હુમલો કર્યો. હુમલાની રાત્રે અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને ઘરે પાછો ફર્યો છે અને ટૂંક સમયમાં શૂટિંગમાં પાછો ફરશે. દરમિયાન, પહેલીવાર અભિનેતાએ હુમલાની રાત વિશે સંપૂર્ણ સત્ય જણાવ્યું છે. 16 જાન્યુઆરી જ્યારે એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો. પુત્ર જેહના રૂમમાં જતી જોઈને અભિનેતાએ તેને રોક્યો ત્યારે તેના પર છરીથી હુમલો કરવામાં આવ્યો. લોહીથી લથપથ સૈફ અલી ખાન ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ…
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમી જ્યારે રાતે ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉત્તર-પશ્ચિમ-ઉતરના પવન ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં 13.8 જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહે હવામાન ખાતાનું અનુમાન છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે અનુમાન છે. દેશના હવામાનને લઇને શું કહ્યું અંબાલાલે ? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો…
રાજ્યસભામાં મોદી સરકાર પર સોનિયા ગાંધીના પ્રહાર…’14 કરોડ લોકોને સસ્તું અનાજ નથી મળતું, વસ્તીગણતરી..’
રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, UPA સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ હતી જેનો ઉદ્દેશ્ય 140 કરોડ વસ્તી માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.…