Author: GujjuKing
ભગત બાપુને આવ્યું હતું કળીયુગના જીવંત દેવતાનું સ્વપ્ન, 50 વર્ષથી અવિરત દાદા પૂરે છે પરચા…
મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે, મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ભગવાન હનુમાનજીને શક્તિનુ પ્રતીક માનવામાં આવે છે. કળીયુગમાં ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર શ્રી હનુમાનજીની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે. તેથી હનુમાનજીને કળીયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે. મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે. મંગળવારે અને શનિવારે પવનપુત્ર હનુમાનજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે. અમદાવાદ થી 35 કિલોમીટરના અંતરે દાદાનુ ચમત્કારિક મંદિર આવેલુ છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મંદિરના પુજારી ભગત બાપુ હનુમાનજીની ખુબ સેવા…
સંપત્તિમાં વૃદ્ધિ થશે. જૂનું દેવું ચૂકવવામાં સફળતા મળશે. તમારા બિઝનેસ પ્લાનમાં નવા ભાગીદારો બની શકે છે. જમીન, મકાન, વાહન વગેરેની ખરીદી અને વેચાણમાં રોકાયેલા લોકોને સારી આવક થશે. કુંભ રાશિફળ જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ…
આજે આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે. તમારે તમારી બચત ઉપાડી લેવી પડી શકે છે અને તેને કોઈ મહત્વપૂર્ણ કામમાં ખર્ચ કરવી પડી શકે છે. જૂના દેવાની ચુકવણી માટે તમારા પર દબાણ રહેશે. મીન રાશિફળ જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું…
પૂર્ણ થશે સાચા પ્રેમની શોધ.! વેલેન્ટાઈન ડે પહેલા આ રાશિના જાતકોના સારા યોગ, કારણ..સૂર્ય-શનિનું ગોચર
વેલેન્ટાઇન ડે પહેલા સૂર્ય દેવની કૃપાથી કેટલીક રાશિઓના સૂતા ભાગ્ય ચમકી શકે છે. ચાલો જાણીએ કે ફેબ્રુઆરીમાં સૂર્ય કયા સમયે ગોચર કરી રહ્યો છે અને વેલેન્ટાઇન ડે પહેલા તેનો શુભ પ્રભાવ કઈ ત્રણ રાશિઓ પર સૌથી વધુ પડશે. 1. સૂર્ય ગોચર 2025 દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ જ હશે કે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે લોકો તેમના પ્રેમીઓને ભેટ આપે છે અને આખો દિવસ તેમની સાથે વિતાવવાનો પ્રયાસ કરે છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વખતે વેલેન્ટાઇન ડે ખૂબ જ ખાસ છે, કારણ કે 14 ફેબ્રુઆરીએ…
એવું માનવામાં આવે છે કે જો ઘર બનાવતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિને વાસ્તુ દોષોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો, તો તમે કોઈપણ તોડી પાડ્યા વિના ઘરના વાસ્તુને સુધારી શકો છો. આ માટે તમારે ફક્ત કેટલાક સરળ પગલાં ભરવા પડશે. રસોડામાં આ બાબતોનું ધ્યાન રાખો જો તમારા રસોડામાં વાસ્તુ દોષ ફેલાયા હોય, તો ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં લાલ રંગનો બલ્બ લગાવો અને તેને દિવસ દરમિયાન ઓછામાં ઓછા છ કલાક પ્રગટાવતા રહો. આમ કરવાથી, અગ્નિ તત્વ સંતુલિત થાય છે અને રસોડાના વાસ્તુ દોષોથી છુટકારો મેળવી શકાય છે. એ પણ…
ફેબ્રુઆરી 2025 માં, 3 મુખ્ય ગ્રહોના ગોચર અને ગતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ૩ મોટા ગ્રહોની રાશિમાં પરિવર્તન અને ગતિવિધિ 4 રાશિના લોકો પર ખાસ અસર કરી શકે છે. 1. દેવોના ગુરુનું ગોચર સૂર્ય અને બુધ સહિત 3 મુખ્ય ગ્રહોની રાશિમાં પરિવર્તન થવાનું છે. સૌ પ્રથમ આપણે ગુરુ ગ્રહ વિશે વાત કરીએ. દેવતાઓના ગુરુ ગણાતા ગુરુ ગ્રહ, 4 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:09 વાગ્યે પોતાની રાશિ બદલશે અને વૃષભ રાશિમાં સીધો પ્રવેશ કરશે. 2. રાજકુમાર બુધ જ્યારે 11 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધની રાશિ બદલાવા જઈ રહી છે. આ દિવસે બપોરે ૧૨:૫૮ વાગ્યે, બુધની રાશિ કુંભ રાશિમાં બદલાઈ રહી છે. આ…
વૈજ્ઞાનિકોએ એસ્ટરોઇડને 2024 YR4 નામ આપ્યું છે. જો તે પૃથ્વી સાથે અથડાશે તો તે મોટાપાયે વિનાશનું કારણ બની શકે છે. કહેવાય છે કે, એક વખત આવી જ અથડામણ થઈ હતી જેના પછી ડાયનાસોર લુપ્ત થયા હતા. વૈજ્ઞાનિકોએ ઘણી વખત પૃથ્વી સાથે એસ્ટરોઇડ અથડાવાની શક્યતા વ્યક્ત કરી છે. હવે નાસાના વૈજ્ઞાનિકોએ એક એવો એસ્ટરોઇડ શોધી કાઢ્યો છે, જે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. એસ્ટરોઇડ અંદાજે 130 થી 300 ફૂટ પહોળો હોવાનો અંદાજ છે. અથડામણ ક્યારે થઈ શકે? નાસાના એક્સપર્ટ કહે છે કે, એસ્ટરોઇડ 22 ડિસેમ્બર, 2032ના રોજ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. 27 ડિસેમ્બર,…
ટીમ ઈન્ડિયા ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 12 વર્ષ બાદ જ્યારે રણજી ટ્રોફીમાં પરત ફર્યો ત્યારે જબરદસ્ત રોનક જોવા મળી. અરુણ જેટલી સ્ટેડિયમમાં કોહલીને જોવા માટે ઘણા ફેંસ હાજર રહ્યા. ભલે બેટિંગમાં વિરાટ કોહલી ફ્લોપ રહ્યો, પરંતુ તેને અલગ અંદાજથી ફેંસનું દિલ જીતી લીધું. બીજા દિવસે રમત બાદ કોહલી એક વ્યક્તિને મળ્યો અને તેના પગે પણ પડ્યો. જો તમને ખબર નથી તો જણાવી દઈએ કે તે બીજું કોઈ નહીં વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા છે. કોહલીને મળ્યું સન્માન બીજા દિવસની રમત પૂરી થાય બાદ વિરાટ કોહલીને અરુણ જેટલી સ્ટેડિયમમાં સન્માનિત કરવામાં આવ્યો. DDCAને 100 ટેસ્ટ રમવા માટે સન્માનિત કર્યા.…
મોદી સરકારે મિડલ ક્લાસને એક મોટી ભેટ આપી છે. નાણા મંત્રી સીતારમણે બજેટમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રીનું એલાન કર્યું છે એટલે વર્ષે 12 લાખ કમાતા લોકોએ ઈન્કમ ટેક્સ નહીં ચુકવવો પડે. આવતે અઠવાડિયે નવું ઈન્કમ ટેક્ષ બિલ નાણા મંત્રી સીતારમણે આવતે અઠવાડિયે નવું ઈન્કમ ટેક્સ બિલ લાવવાનું પણ એલાન કર્યું છે. https://twitter.com/FinMinIndia/status/1885580159258148908?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1885580159258148908%7Ctwgr%5E0f7788e11739a1a09825e32357bcf9d6788ea435%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fbudget-2025-income-tax-slab નવી ટેક્સ પ્રણાલી – 0-4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં – 4-8 લાખ રૂપિયા સુધી 5 ટકા ટેક્સ – 8-12 લાખ રૂપિયા સુધી 10 ટકા ટેક્સ – 12-16 લાખ રૂપિયા સુધી 15 ટકા ટેક્સ – 16-20 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ – 20-24 લાખ…
ખેડૂતો માટે મોટું એલાન: બજેટમાં કરાઇ ‘PM ધન ધાન્ય યોજના’ની જાહેરાત, એકસાથે ફાયદો થશે 1.7 કરોડ ખેડૂતોને…
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું 8મું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીએ ‘PM ધન ધન્ય કૃષિ યોજના’ની જાહેરાત કરી છે. આ અંતર્ગત 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જ્યાં ઉત્પાદન ઓછું છે. PM રાજ્યો સાથે મળીને ધન-ધન્ય યોજના ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. નાણામંત્રીએ કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ માટે રાજ્યો સાથે મળીને નીતિ બનાવશે. કઠોળમાં આત્મનિર્ભરતા માટે નીતિની જાહેરાત. નાણામંત્રીએ બિહારના ખેડૂતો માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. સરકારે તુવેર (તુવેર), અડદ અને મસૂરની દાળની ખરીદી માટે આક્રમક વ્યૂહરચના બનાવી છે. આ માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) અને પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ (પીએસએફ)નો ઉપયોગ કરવામાં આવશે. સરકારે અડદ, તુવેર અને મસૂર…