Author: GujjuKing

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક દુર્ઘટના બની છે. સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલા પીપા પુલ તૂટી ગયો છે. ઘણા લોકો દટાઈ જવાનો ભય છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત થયો છે. શુક્રવારે બપોરે સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલ પીપા પુલ અચાનક તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી…

Read More

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે. તેઓ દર અઢી વર્ષે તેમની રાશિ બદલી નાખે છે. જ્યારે તેમના નક્ષત્ર વર્ષમાં એકવાર બદલાય છે. નક્ષત્રોની સંખ્યા 27 હોવાથી તેથી તેમને ફરીથી તે જ નક્ષત્રમાં પાછા ફરવામાં 27 વર્ષ લાગે છે. તે 2જી ફેબ્રુઆરીએ સવારે 8.51 કલાકે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો શાસક ગ્રહ ગુરુ છે. આવી સ્થિતિમાં ગુરુના નક્ષત્રમાં શનિના પ્રવેશ સાથે 3 રાશિઓનો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે. રાશિચક્રના જાતકોને શનિ નક્ષત્ર પરિવર્તન 2025થી લાભ થશે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવના પ્રવેશને કારણે આ રાશિના લોકોને ઘણા ફાયદા થવાના છે. વસંત પંચમીના એક દિવસ પહેલા થઈ…

Read More

વર્ષ 2025 નો ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિ મુજબ વર્ષ 2025 નો બીજો મહિનો બધી રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. ચાલો જાણીએ કે ફેબ્રુઆરી મહિનો તમારી રાશિ માટે કેવો રહેશે.. 1. માસિક રાશિફળ ફેબ્રુઆરી 2025 માસિક રાશિફળ ફેબ્રુઆરી 2025: વર્ષ 2025 નો બીજો મહિનો શરૂ થવાનો છે. આ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત વસંત પંચમી, વિનાયક ચતુર્થી, રથ સપ્તમી, જયા એકાદશી, પ્રદોષ વ્રત, કુંભ સંક્રાંતિ, માઘ પૂર્ણિમા વ્રત, દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી, કાલાષ્ટમી, વિજયા એકાદશી, મહાશિવરાત્રી અને ફાલ્ગુન અમાવસ્યા જેવા મોટા તહેવારોથી થશે, જેના કારણે આ મહિનો ખૂબ જ શુભ રહેશે. આ ઉપરાંત આ મહિને ઘણા…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 01 02 2025-શનિવાર, માસ-મહા, પક્ષ-સુદ,તિથિ-ત્રીજ, નક્ષત્ર-પૂર્વભાદ્રપદ,યોગ-પરિઘ,કરણ-ગર સવારે 11:37 પછી વણિજ, રાશિ-કુંભ (ગ.સ.શ.ષ.) રાત્રે 8:57 પછી મીન (દ.ચ.ઝ.થ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે ,ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે ,જમીન અથવા ખેતીમાં લાભ જણાશે,નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય 3. વૃષભ (બ.વ.ઉ.) ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે ,સરકારી કામમાં અનુકૂળતા રહેશે ,ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે ,વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે 4. મિથુન (ક.છ.ઘ.) માનસિક અશાંતિનો અનુભવ થશે,કામમાં મહેનત…

Read More

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ છે, જે કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી આવે છે. જો તમે પણ પૈસા સંબંધિત અથવા નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો કેટલાંક અચૂક ઉપાય જણાવીયે છીએ, જેના ઉપયોગથી તમે સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ મેળવી શકો છો. આમાંની એક ઉપાય સુકા ધાણાનો છે, આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કારણ કે તેનો ઉપયોગ સામાન્ય રીતે રસોડામાં થાય છે. પરંતુ ધાણા સંબંધિત કેટલાક ઉપાયો છે જે તમારી આર્થિક સ્થિતિ સુધારી શકે છે અને તમને ધનવાન બનાવી શકે છે. ધાણાનો ઉપાય આજકાલ, દરેક બીજો વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે. જો તમને પણ પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો…

Read More

પ્રાચીન કાળથી આપણને એવી માન્યતાઓ મળી છે, જે આપણે જ્યારે ખરાબ દિવસોનો સામનો કરીએ, ત્યારે અમુક સંકેતો આપણી દિશામાં બદલાવ લાવે છે. આ સંકેતો ભગવાનની કૃપા અને શુભ લક્ષણનું પ્રતિક હોવા સાથે, જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવવા માટે સમજાય છે. 1. ગાયને રોટલી ખાવાની કૃપા આપણી સંસ્કૃતિમાં ગાયને રોટલી ખાવાની ક્રિયા ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને, જો ગાય વહેલી સવારે રોટલી ખાય, તો તે તમારા જીવનના દુઃખી દિવસોના અંતનું સંકેત છે અને આનંદ અને સમૃદ્ધિના દિવસો તમારા દરવાજે આવે છે. 2. ભમર વચ્ચે ઝબૂકવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ભમરનો ઝબૂકવું આર્થિક લાભ સાથે જોડાય છે. જો તમે સવારે કે સાંજે…

Read More

દિલ્હીના કાલકાજીમાં એક જાહેર સભાને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર વાકપ્રહારો કર્યા અને કહ્યું કે દિલ્હીમાં જૂઠાણા, કપટ, વચન ભંગ અને ભ્રષ્ટાચારની સરકાર છે. અણ્ણા આંદોલન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પણ તેમણે બનાવ્યો. એક કાર અને બંગલો પણ ખરીદ્યો. 51 કરોડ રૂપિયાનો શીશ મહેલ પણ બનાવ્યો. દિલ્હી વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આવા સંજોગોમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને સત્તા પરથી દૂર કરવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી…

Read More

સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. આ દરમિયયાં મહારાષ્ટ્રથી જે વીડિયો સામે આવ્યો તે ખરેખર ચોંકાવનારો છે. વાસ્તવમાં મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશનનો એક વિડીયો જે હાલ વાયરલ થયો છે તે જોઈને ચોંકી જશો. કારણ કે અહીં એક માણસ એક કૂતરા સાથે અશ્લિલ હરકત કરી રહ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કૂતરા સાથે ખુલ્લેઆમ અશ્લિલ હરકત બોરીવલી રેલ્વે સ્ટેશનના સ્કાયવોક પર મોડી રાત્રે એક રખડતા કૂતરા પર અશ્લિલ હરકત કરતો એક વ્યક્તિ કેમેરામાં કેદ થયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક નિર્જન ફ્લાયઓવર પર કૂતરા સાથે…

Read More

“વો સ્ત્રી હૈ કુછ ભી કર શકતી હૈ..આ કહેવત આજની સ્ત્રી સાચી સાબિત કરી રહી છે. આજની સ્ત્રીને કોઈ પણ હરાવી શકતો નથી. તમે ઘણા એવા પતિ-પત્ની સાથેના વિડિઓઝ જોયા હશે, જેમામાં પતિ પોતાની ભૂલનો સ્વીકાર કરતો હોય છે. સાથે જ, અનેક એવા ચોંકાવનારા વિડિઓઝ પણ જોવા મળે છે, જેમામાં પત્ની પોતાના પતિને ધમકાવતી હોય છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. તમે જોવ તો આશ્ચર્યચકિત થઈ જશો અને બોલી ઊઠશો, ‘આ તો કેવી પત્ની!’ આ વિડિયો બતાવે છે કે ક્યારેક નાની દલીલ પણ મોટી સમસ્યા બની શકે છે. પત્ની સાથેની નાનીસૂની દલીલનું પરિણામ આટલું ગંભીર હશે…

Read More

મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. વાસ્તવમાં મહાકુંભમાં આવનારાઓ માટે લોકો ભંડારાનું આયોજન કરી રહ્યા છે. મહાકુંભ મેળા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ભંડારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે . ગુરુવારે અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં એક પોલીસકર્મી ભોજનમાં માટી નાખતો જોવા મળી રહ્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે લોકો મહાકુંભમાં ફસાયેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે તેમના સારા પ્રયાસો રાજકીય અદાવતના કારણે તોડફોડ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા અને આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી…

Read More