Author: GujjuKing

મોદી સરકારે શેરડી પકવતાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. હકીકતમાં મોદી સરકારે શેરડીમાંથી મળનાર ઈથેનોલના ભાવમાં જંગી વધારો કર્યો છે આને કારણે ખેડૂતોને શેરડીના વધારે ભાવ મળશે. સરકારે ઇથેનોલની કિંમત 56.58 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57.97 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. જેનો ફાયદો ખેડૂતોને થશે આ ઉપરાંત ક્રૂડ ઓઈલ પર દેશની નિર્ભરતા ઘટશે અને વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ મળશે. શું બોલ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કેન્દ્રિય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં ઇથેનોલનો વધુ ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ સરકાર ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધી રહી છે. https://twitter.com/MIB_India/status/1884547155307974807?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1884547155307974807%7Ctwgr%5E818207eba18069a45098a9be66a3910d4b86c3e5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fethanol-price-hike-modi-cabinet-decision 16 હજાર કરોડના…

Read More

ગૌતમ ગંભીર ફરી એક વખત ચર્ચામાં છે તેનું કારણ છે પૂર્વ ભારતીય ક્રિકેટરે હેડ કોચ પર નિશાન સાધતા એક ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. અગાઉ પણ અનેક ક્રિકેટરોએ હેડ કોચ ગૌતમ ગંભીરના કોંચિગને લઈને સવાલો ઉભા કર્યા છે ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટરે ગૌતમ ગંભીરના કોચિંગ પર આકરા પ્રહાર કર્યા છે. પૂર્વ ક્રિકેટરો તો ત્યા સુધી કહી દીધુ કે ‘ગૌતમ ગંભીરને પીચ રીડ કરતા પણ નથી આવડતું’. ‘ગંભીર પાસે ક્રિકેટનું કોઈ જ્ઞાન નથી’ ભારત માટે ફક્ત 12 ટેસ્ટ રમેલા અને 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમેલા મનોજ તિવારીએ ગૌતમ ગંભીરને લઈને એક વિવાદિત નિવેદન આપી દેતા ક્રિકેટમાં ફરી એકવાર કોચિંગને સ્ટાઈલને લઈને ચર્ચા…

Read More

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025)એ મૌની અમાવસ્યાને દિવસે અમૃત સ્નાનનું અનેરુ મહત્વ હોવાથી મંગળવારે (28 જાન્યુઆરી 2025)ની મોડી રાત્રે ભારે ભીડ એક્ઠી થઈ ગઈ હતી. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગની ઘટનામાં સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ 16થી વધુના મોતની આશંકા છે ત્યારે આ ઘટના પર પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું મહાકુંભમાં મૌની અમાવસ્યા પહેલા નાસભાગથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાસભાગને કારણે અનેક લોકો વિખુટા પડી ગયા છે. જો કે ઘટના…

Read More

ડીસાના જૂના ડીસા ગામમાં સિકોતર માતાજીનું મંદિર આવેલુ છે. અતિ પૌરાણિક માતાજીનું મંદિર નાનું છે પણ તેનો મહિમા અનેરો છે. વર્ષો પહેલા સિકોતર માતાજીની ઇંટોની નાની દેરીને નાના મંદિર સ્વરૂપે બનાવી પૂજા અર્ચના ચાલુ કરી હતી. મંદિરે આવતા ભાવિકોની મનોકામના પૂર્ણ થતા લોકોની આસ્થા વધતી ગઈ. દર રવિવારે મહાજનની સિકોતર માતાજીના મંદિરે ભક્તો દૂરદૂરથી આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દેવી-દેવતાઓનું આગવુ મહત્વ ધરાવતા હિન્દુ ધર્મના લોકો ભક્તિ શક્તિ અને આસ્થા સાથે દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે જ્યાં વર્ષોથી ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે ડીસા તાલુકાના જુના ડીસા ગામે મહાજનની સિકોતર માતાજીનું મંદિર…

Read More

ફેબ્રુઆરી મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કર્યાના એક વર્ષ પછી, કુંભ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ થશે. ઉપરાંત, ફેબ્રુઆરી મહિનામાં, કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિની યુતિને કારણે, ત્રિગ્રહ યોગ બની રહ્યો છે. આ મહિને, સૂર્ય, શનિ અને બુધ કુંભ રાશિમાં એકસાથે ગોચર કરશે. આવી સ્થિતિમાં, આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. સૂર્ય, બુધ અને શનિ આ મહિને મિથુન, કર્ક અને સિંહ સહિત ઘણી રાશિઓ માટે લાભ અને પ્રગતિ લાવશે. ફેબ્રુઆરી મહિનામાં આ રાશિના લોકોને પ્રમોશનની સાથે સાથે સંપત્તિનું સુખ પણ મળશે. તો ચાલો જાણીએ કે શનિદેવની કૃપાથી ફેબ્રુઆરી મહિનો કઈ…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 29 01 2025 બુધવાર, માસ પોષ, પક્ષ વદ, તિથિ અમાસ, નક્ષત્ર શ્રવણ, યોગ સિદ્ધિ, કરણ નાગ, રાશિ મકર (ખ.જ.) 2. મેષ (અ.લ.ઈ.) નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે અને શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે તેમજ ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું તો કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે અને મકાન વાહન ખરીદવાનો અવસર મળશે તેમજ તબિયતની બાબતમાં કાળજી રાખવી તો વિદ્યા માટે બહાર જવાનું આયોજન…

Read More

ન્યાય અને કર્મના દેવતા ગ્રહ ગણાતા શનિને સૌથી પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. ન્યાય કારક ગ્રહ શનિ લગભગ 37 દિવસો સુધી અસ્ત રહેશે, આ સમય દરમિયાન અમુક રાશિઓના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ચાલી જાણીએ કે શનિ ક્યારે અસ્ત થશે અને કઈ રાશિઓના જાતકોને તેનાથી થશે નુકસાન. 1. શનિ અસ્ત 2025 શનિ ગ્રહ નવા વર્ષના પહેલા મહિનામાં તેની ચાલમાં પરિવર્તન કરું રહ્યું છે. શની સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. શનિ કર્મ અનુસાર ફળ આપે છે માટે શનિનું અસ્ત થવું અશુભ માનવામાં આવે છે. 2. શનિની સકારાત્મક અસર શનિને સકારાત્મક પ્રભાવ આપનાર ગ્રહ કહેવામાં આવે છે જે વ્યક્તિના જીવનમાં…

Read More

ઋતુ પ્રમાણે ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો કે, આપણે ખાવા-પીવાની આ બાબત પર ધ્યાન નથી રાખતા અને પાછળથી હેરાન થઈએ છીએ. આવી સ્થિતિમાં તમે પણ જાણી લે કે, આવનાર ફેબ્રુઆરી મહિનામાં કઈ-કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ફેબ્રુઆરી મહિનામાં બહુ ઠંડી હોતી નથી. આ સમયગાળા દરમિયાન સવારે અને સાંજે હળવી ઠંડી રહે છે. આવી સ્થિતિમાં, આપણે ખરેખરમાં આપણા ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કયા ખાદ્ય પદાર્થોનું ખાસ ધ્યાન રાખવું એ પણ ફેબ્રુઆરી મહિનામાં. તરબૂચ આજકાલ દરેક જગ્યાએ તરબૂચ જોવા મળે છે. જો કે, તરબૂચ ખાવાનો યોગ્ય સમય મે અને જૂન વચ્ચેનો છે. એવામાં જો…

Read More

હાલમાં હિરા ઉદ્યોગમાં મંદીના કારણે કારણે રત્ન કલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે આ ઘટનાને લઇ હિરાઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ વાત કરી હતી. જેમાં હીરા ઉદ્યોગને હડકંપ આવે તેવું ઉદ્યોગ અગ્રણી ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે SRKના ફાઉન્ડર ગોવિંદ ધોળકીયાના લેબગ્રોન ડાયમંડના નિવેદનને લઇ ચર્ચામાં જોવા મળ્યા છે. ટનના હિસાબે વેચાશે… આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનું મુખ્ય કારણ લેબગ્રોન ડાયમંડ છે. આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે, આ લેબગ્રોન ડાયમંડના કારણે હિરા ઉદ્યોગમાં મંદી થવા પામી છે. જુનાગઢમાં કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ આપેલ નિવેદન ચર્ચામાં આવ્યું હતું. ગોવિંદ ધોળકિયા નું કહેવું છે કે…

Read More

આજકાલ લોકો પર રિલનો ખુમાર ચઢ્યો છે. લોકો જ્યાંને ત્યાં જોયા જાણ્યા વગર રિલ્સ બનાવી રહ્યાં છે અને સારાને શરમમાં મૂકતાં રહયાં છે. અશ્લીલ ડાન્સ માટે બદનામ થયેલી દિલ્હી મેટ્રોમાં વધુ વાર રિલઘેલી છોકરીએ અશોભનીય ડાન્સ કરીને પ્રવાસીઓને શરમમાં મુક્યાં હતા. નવા વાયરલ વીડિયોમાં શું છે હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. ગેટ પાસે એક છોકરી પણ ઉભી છે. તે ભોજપુરી ગીત પર ડાન્સ કરતી વખતે રીલ બનાવી રહી છે. તે સમયે તે ક્યાં છે અને અન્ય લોકો પણ ત્યાં મુસાફરી કરી રહ્યા છે કે કેમ…

Read More