Author: GujjuKing

ઘણા લોકો પોતાના ઘરમાં પૈસાની કમીથી પરેશાન રહે છે. તેઓ ખૂબ મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેમને જોઈએ તેવી આવક મળતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં કેટલીક વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓને ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વહે છે, જેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશાનું પોતાનું મહત્વ છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો વાસ્તુ દોષની સંભાવના વધી જાય છે. વાસ્તુ દોષ ઘરની લક્ષ્મીથી લઈને તમારા સ્વાસ્થ્ય સુધી દરેક વસ્તુને અસર કરી શકે…

Read More

ગુજરાત રાજ્યમાં મહાભારત કાળની ઘણી માન્યતાઓ પ્રચલિત છે. અનેક પૌરાણિક મંદિરો મહાભારત કાળ સાથે સંબંધિત હોવાની લોકવાયકાઓ છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લા અને દમણની હદ પર આવેલું કુંતેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે. મંદિરના ગર્ભ ગૃહમાં એક સાથે નવ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. નવ શિવલિંગ ધરાવતું દેશનું એકમાત્ર શિવાલય ભાવિકોની આસ્થાનું પ્રતીક છે. રાજ્યના દક્ષિણ છેવાડે આવેલો વલસાડ જિલ્લો અને દક્ષિણ ભાગ સદીઓ પહેલા દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ હતો. તો બીજો પ્રદેશ પરશુરામ ભૂમિ કહેવાતો. પુરાણ પ્રસિદ્ધ સાત ચિરંજીવીઓમાં જેમનો સમાવેશ થતો હોય એવા ઋષિની આ તપોભૂમિના વિસ્તારમાં જ કેટલાક પૌરાણિક મંદિરો અને સ્થળો આવેલા છે. એમાનું એક શિવાલય…

Read More

7 ફેબ્રુઆરી 2025 ના રોજ સૂર્ય અને મંગળ ષડાષ્ટક યોગનું નિર્માણ કરશે. આ યોગના પ્રભાવથી 5 રાશિઓના જાતકોના જીવનમાં પોઝિટિવ બદલાવ આવશે, જે તેમને કમાણીના નવા માર્ગ બતાવશે. 1. સૂર્ય ગ્રહ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને મંગળનું વિશેષ મહત્ત્વ છે. સૂર્યને જ્યોતિષમાં આત્મા, ઉર્જા અને શક્તિનું પ્રતિક માનવાં આવે છે. તેમને ગ્રહોના રાજ્ય કહેવાય છે. તેનો પ્રભાવ વ્યક્તિની પ્રતિષ્ઠા અને સફળતા પર પડે છે. 2. મંગળ ગ્રહ મંગળને ઉર્જા, સાહસ અને સંઘર્ષનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહને સેનાપતિનું સ્થાન મળ્યું છે જે વ્યક્તિના કર્મ અને આત્મ સુરક્ષા સાથે જોડાયેલી બાબતોનું સૂચન કરે છે. સૂર્ય અને મંગળ બંને ગારો અગ્નિ…

Read More

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચ મહિનામાં ગ્રહોની મહાયુતિ થવાની છે. મીન રાશિમાં છ મુખ્ય ગ્રહ એક સાથે ગોચર કરશે. ગ્રોહના આ મહાસંયોગથી પાંચ રાશિઓના જીવનમાં આવશે મોટો બદલાવ 1. ગ્રહ ગોચર 2025 Combination of 6 Planets: જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, માર્ચ 2025 માં (Grah Gochar 2025) એક અદ્ભુત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, જેમાં 6 ગ્રહો મીન રાશિમાં ભેગા થશે. વાસ્તવમાં, રાહુ અને શુક્ર પહેલાથી જ મીન રાશિમાં હાજર છે. ફેબ્રુઆરીમાં બુધ પણ મીન રાશિમાં ગોચર કરશે. આ પછી, 14 માર્ચથી સૂર્ય આ રાશિમાં રહેશે. 28 માર્ચે ચંદ્ર પ્રવેશ કરશે અને 29 માર્ચે શનિ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી…

Read More

મૂળાંક પ્રમાણે દરેક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જાણો 1. અંક રાશિ મૂળાંક જન્મતારીખ પરથી જાણી શકાય છે, જો તમારો જન્મ 5 માર્ચે થયો હોય, તો તમારો મૂળાંક 5 હશે, જો તમારો જન્મ 15 તારીખે થયો હશે તો તમારો મૂળાંક (1+5) 6 હશે. મૂળાંક આપણા સ્વભાવ, ગુણ, ખામી, ખુબીઓ વગેરે વિશે જણાવે છે. જીવનમાં આપણા માટે શું ઉપયોગી છે અને શું નથી, તે મૂળાંક દ્વારા જાણી શકાય છે. તે તમારા મિત્રો અને દુશ્મનો વિશે પણ જણાવે છે. , જે લોકો 11 તારીખે જન્મ્યા છે, તેમનો મૂળાંક 2 હશે. (1+1=2). એ જ રીતે, અન્ય તારીખો વાળા તેમનો મૂળાંક મેળવી…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 27 01 2025 સોમવાર, માસ પોષ, પક્ષ વદ, તિથિ તેરસ, નક્ષત્ર મૂળ સવારે 9:01 પછી પૂર્વાષાઢા, યોગ હર્ષણ, કરણ વણિજ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) 2. મેષ (અ.લ.ઈ.) આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે અને પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે તેમજ આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું 3. વૃષભ (બ.વ.ઉ.) ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં પરમ શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત ના બગડે તેનું…

Read More

એપલનો આઇફોન 16 પ્રો મેક્સ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1,44,900 રૂપિયામાં લોન્ચ થયો હતો, જે એપલનો નવીનતમ ટેકનોલોજી ફોન છે. આવામાં એક ભિખારીના હાથમાં આટલો મોંઘો ફોન હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોવા મળે છે જ્યારે શખ્સએ પુછ્યુ કે ક્યાથી આવ્યો તો ભિખારીએ શું જવાબ આપ્યો. રાજસ્થાનના અજમેરથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ચોંકી ગયા છે અને પોતાનું હાસ્ય પર કંટ્રોલ રાખી શકતા નથી. ખરેખર વાયરલ ક્લિપમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં ભીખ માંગતો જોવા મળે છે, પરંતુ તેની પાસે iPhone 16 Pro Max મોબાઇલ છે. હા તમે બિલકુલ સાચું વાંચ્યું.…

Read More

જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ તમારા રાશિફળમાં કન્યા રાશિ આજે તમે બધા સાથે મળીને આગળ વધવામાં અને વાતચીત સુધારવામાં વિશ્વાસ રાખશો. કારકિર્દી અને વ્યવસાયમાં ઉત્સાહ દેખાશે. અપેક્ષા મુજબ પ્રદર્શન જાળવી રાખો. કાર્યસ્થળ…

Read More

ભાગ્યના સાથથી દરેક આર્થિક ક્ષેત્રમાં પ્રગતિની શક્યતાઓ રહેલી છે. નોકરીની શોધ પૂર્ણ થશે. વ્યાવસાયિક સંબંધોનો યોગ્ય ઉપયોગ કરશે. સામાજિક કાર્યમાં ભાગીદારી રહેશે. રાજકારણમાં ધ્યેયોને પક્ષમાં રાખશે. મીન રાશિફળ : જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું…

Read More

વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાનું વિશેષ મહત્વ છે. વાસ્તવમાં, આ દિશા દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની હોવાનું કહેવાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર દિશામાં છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને ઉત્તર દિશામાં લગાવવાથી દેવી-દેવતાઓનો આશીર્વાદ મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો આ છોડ ઉત્તર દિશામાં રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય આર્થિક સંકટ આવી શકતું નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઘરની ઉત્તર દિશામાં કયો છોડ લગાવવાથી સમૃદ્ધિ વધી શકે છે. ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવો શુભ છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ છોડને ઘરની ઉત્તર દિશામાં લગાવવો ખૂબ જ શુભ અને લાભદાયી…

Read More