Author: GujjuKing
આજકાલ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સ એવા છે, જેમને ખતરનાક ધમકીઓ મળી રહી છે. તાજેતરમાં, આ પ્રકારના સમાચાર બહાર આવ્યા છે કે નાનાંથી લઈને મોટા કેટલાંક જાણીતા બોલીવૂડ હસ્તીઓને મારી નાખવાની ધમકીઓ મળી છે. આ બધા પ્રકરણો એકબીજાને જોડીને ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં જાણીતા કોમેડિયન કપિલ શર્માને પણ મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાઈ છે અને કલમ 351(3) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઈમેલમાં, મોકલનાર વ્યક્તિએ કહ્યું છે કે તે કપિલ અને અન્ય સેલેબ્સની સમગ્ર પ્રવૃત્તિ વિશે જાણે છે. તેને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જો તે તરત…
છોટાઉદેપુર પોલીસે ડૂબતા દંપતીને બચાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં જિલ્લાની નર્મદા કેનાલમાં પતિ-પત્ની ડૂબી રહ્યા હતા. આ સમયે LCB PSI, ASIનુ ધ્યાન જતા બંનેને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. https://twitter.com/VtvGujarati/status/1882345565008400398?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1882345565008400398%7Ctwgr%5Ee77f8092cc0db09eed50ccf7a952e5b2da6c33e0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fdrowning-couple-in-narmada-canal-rescued-by-police જેમાં પોલીસે સ્થાનિકોની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં પોલીસને બચાવ બચાવની બૂમો સાંભળતા પોલીસનું ધ્યાન ગયુ હતું. જે બાદ હાજર તમામ પોલીસકર્મીઓએ આસપાસના સ્થાનિકોની મદદથી અને પોલીસે ગાડીમાં રાખેલ બ્લેન્કેટનો ઉપયોગ કરીને દંપતીને બહાર કાઢ્યા હતા.
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ભારતીયોને લઇ મોટું નિવેદન, જુઓ શું કહ્યું વિદેશ મંત્રીએ….
અમેરિકામાં એસ જયશંકરે (S Jaishnakar On Illegal Migrants) ભારતનું વલણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે ભારત ગેરકાયદે પ્રવાસનો સખત વિરોધ કરે છે, કારણ કે તે પ્રતિષ્ઠા માટે સારું નથી. આનાથી ઘણી અવૈધ પ્રવૃત્તિઓ પણ થાય છે. અમેરિકામાં સત્તા સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. તેઓએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેમની પાસે સંપૂર્ણ વિઝા દસ્તાવેજો નથી તેઓ ખૂબ ડરી ગયા છે. ભારત પણ આ અંગે ચિંતિત છે. દરમિયાન પ્રશ્ન એ છે કે શું ભારત અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયોના “કાયદેસર પરત” માટે તૈયાર છે? આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતનું વલણ સ્પષ્ટ…
ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે જેમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાને પણ સ્થાન મળ્યું છે. ત્યારે રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. એક તરફ રોહિત, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ભારતીય ખેલાડી ફેલ થઈ રહ્યા છે ત્યારે જાડેજાએ મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા ચમક્યો રણજી ટ્રોફી 2025ની મેચોમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. પરંતુ રવિન્દ્ર જાડેજા ચમક્યો છે. રાજકોટમાં ચાલી રહેલી મેચમાં જાડેજા સૌરાષ્ટ્ર માટે રમી રહ્યો છે. તેણે દિલ્હી સામે ઘાતક બોલિંગ કરી છે. જાડેજાએ દિલ્હીની પ્રથમ ઇનિંગ દરમિયાન પાંચ વિકેટ ઝડપી છે. તેણે કેપ્ટન આયુષ બદોનીની વિકેટ પણ…
શુક્ર આગામી દિવસોમાં તેની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનથી ચાર જેટલી રાશિ પર અશુભ અસર થવાની છે. જેમાં તેમના સુખ અને સંપત્તિમાં ઘટાડો થશે. જીવનમાં કારકિર્દીથી લઈને કૌટુંબિક જીવન સુધીમાં અનેક ઉતાર-ચઢાવ આવશે. 1. શુક્ર ગોચર આગામી 28 જાન્યુઆરીએ સવારે 6:41 વાગ્યે શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ મીન રાશિનો સ્વામી ગુરુ છે અને ગુરુ અને શુક્ર વચ્ચે સંબંધ શત્રુતાપૂર્ણ છે. આ સમય દરમિયાન રાહુ પણ શુક્રની સાથે મીન રાશિમાં રહેશે. આથી શુક્ર તેની ઉચ્ચ રાશિમાં હોવા છતાં તે અનેક રાશિઓને નકારાત્મક પરિણામો આપશે. જેથી તે રાશિના લોકોએ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કે,…
આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર આ વખતે મૌની અમાવસ્યા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે મૌની અમાવસ્યા પર સૂર્ય, ચંદ્ર અને બુધ મકર રાશિમાં સાથે રહેશે. આ ત્રિગ્રહી યોગ લગભગ 50 વર્ષ પછી રચાયો છે. જેને લઇને ત્રણ રાશિઓનો ગોલ્ડન ટાઇમ શરૂ થશે. વૃષભ રાશિ તમને પૂર્વજોની સંપત્તિથી લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે સમય ખૂબ જ સારો રહેશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને તમારા કરિયર અને વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે. તુલા રાશિ…
જ્યાં દુનિયામાં અનેક અવસરો અને પડકારો આવે છે, ત્યાં કેટલીક એવી પરિસ્થિતિઓ પણ બને છે, જ્યારે ગ્રહો અને નક્ષત્રોના દૃષ્ટિથી આપણા જીવનમાં વિશેષ પરિવર્તન આવે છે. 2025ના જાન્યુઆરી મહિને એક એવા ગ્રહના સંયોગની ઘટના બની રહી છે, જેને જ્યોતિષી શાસ્ત્ર અનુસાર આ પ્રસંગને શુભ અને અનુકૂળ માનવામાં આવી રહી છે. આ દિવસ 31 જાન્યુઆરી 2025 છે, જયારે સૂર્ય અને ગુરુ વચ્ચે અનોખો નવપંચમ યોગ બનશે. નવપંચમ યોગ શું છે? નવપંચમ યોગ એ એક એવો યોગ છે, જે ત્યારે બનાવે છે જ્યારે ગ્રહો સૂર્ય અને ગુરુ 5મા (પાંચમું) અને 9મા (નવમું) ઘરમાં સ્થાને હોય છે. જ્યારે વૈદિક જ્યોતિષમાં આ બે ઘરો…
જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશી હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે એકમ અંકમાં તમારી તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે, મહિનાની 8મી, 17મી અને 16મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હશે. જાણો 23 જાન્યુઆરીનો તમારો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 મૂળાંક 1 વાળા લોકોને આજે ઘણી તકો મળશે. પ્રેમ જીવનમાં રોમાંચક વળાંક આવશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થશો. નવી તકોનો લાભ…
સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી આ ત્રણ રાશિના લોકો જીવશે રાજા જેવું જીવન., જુઓ તમારી રાશિ નથી ને..!
ગ્રહોના સૂર્ય સિંહ સ્વામી ગ્રહ છે. જ્યોતિષ અનુસાર સૂર્યનું રાશિ ગોચર લગભગ 30 દિવસોમાં થાય છે, અને ગ્રહોના રાજાનું રાશિ પરિવર્તન દરેક રાશિઓને પ્રભાવિત કરે છે. ત્યારે બીજી બાજુ નક્ષત્ર પરિવર્તન પણ રાશિઓ પર ઊંડી અસર કરે છે. એવામાં સિંહ રાશિના સ્વામી સૂર્ય પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 1. સૂર્ય નક્ષત્ર ગોચર સૂર્ય જો પોતાના નક્ષત્રમાં ગોચર કરે છે તો અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. વર્તમાનમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં છે અને આગામી 24 જાન્યુઆરી 2025એ તેમની ગોચર શ્રવણ નક્ષત્રમાં થશે. 2. ત્રણ રાશિઓનું ખુલશે ભાગ્ય સુર્યના ઉત્તરાષાઢા નક્ષત્રથી શ્રવણ નક્ષત્રમાં ગોચર કરવાથી રાશિચક્રની ત્રણ રાશિઓનું…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 23 01 2025 ગુરુવાર, માસ પોષ, પક્ષ વદ, તિથિ નોમ, નક્ષત્ર વિશાખા, યોગ ગંડ, કરણ ગર, રાશિ તુલા (ર.ત.) રાત્રે 10:31 પછી વૃશ્ચિક (ન.ય.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું તો લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું 3. વૃષભ (બ.વ.ઉ.) ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે તેમજ અધિકારી વર્ગના આશીર્વાદ મળશે તો ખર્ચાઓ…