Author: GujjuKing
12 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર સૂર્ય-ગુરુનો શુભ સંયોગ., આ રાશિના જાતકો થાકશે રૂપિયા ગણતા….
મકરસંક્રાંતિ પર 12 વર્ષ પછી સૂર્ય-ગુરુનો બનશે શુભ યોગ જે વધારશે આ 4 રાશિઓના જાતકોની ઇન્કમ. ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ? 1. ગુરુ અને શુક્રનો સંયોગ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે ગુરુ અને શુક્ર મળીને એક દુર્લભ સંયોગ બનાવશે. 2. 12 વર્ષ પછી બનશે યોગ સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમે તમારા વ્યાવસાયિક જીવનમાં ઘણી પ્રગતિ કરશો. 3. ધનુ આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે. ધન કમાવવાની સારી તકો મળી શકે છે. રોકાણથી તમને નફો મળશે. કાર્યસ્થળ પર તમારા કાર્યની ખૂબ પ્રશંસા થશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ ખુશીઓથી ભરેલો…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 13 01 2025 સોમવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ પૂર્ણિમા, નક્ષત્ર આર્દ્રા સવારે 10:37 પછી પુનર્વસુ, યોગ વૈધૃતિ, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ મિથુન (ક.છ.ઘ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે તેમજ રોજગારી માટે ઉત્તમ તકો મળશે, મધુર…
BJP નેતાના ઘરેથી IT રેડ દરમિયાન મળ્યા ”4 મગર, ચારે તરફ હરણની ખોપડીઓ, વાઘની ખાલ” અધિકારીઓ જોઈને દંગ રહી ગયા…
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક ભાજપ નેતાના ઘરે ઈનકમટેક્સની રેડ દરમિયાન બેનામી સંપતિની સહિત 4 મગરમચ્છ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ બે ઘડી ચોંકી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય હરવંશસિંહ રાઠૌરના ઘરે દરોડા દરમિયાન ચાર મગરમચ્છ મળ્યા. આ સાથે જ અન્ય અનેક બેનામી સંપત્તિનો ખૂલાસો થયો છે. ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવતા હરવંશસિંહ રાઠૌરના ઘરની દિવાલો પર ચારે તરફ હરણની ખોપડીથી શોભા વધારવામાં આવી છે. રાઠૌર બંડાથી એકવાર ધારાસભ્ય રહી ચુક્યા છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રાજેશ કેસરવાની નામના ભાજપના નેતાના ઘરે આવકવેરા વિભાગે રેડ કરતા ત્યાંથી 4 મગરમચ્છ મળી આવ્યા હતા. શુક્રવારે વન વિભાગે રેડ દરમિયાન મળી આવેલા તમામ મગરમચ્છને તેના કબ્જામાં…
ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકોને સફળતા મળશે. ધંધામાં સાવધાની રાખો. કોઈપણ પ્રકારનું જોખમ ન લો. વ્યવસાયમાં સમાધાન ફાયદાકારક રહેશે. વ્યવહારોમાં વધુ સતર્ક રહો. વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. ધન રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું…
કોઈ જવાબદાર વ્યક્તિનું માર્ગદર્શન જાળવી રાખશો. કારકિર્દીમાં ઉત્સાહ દેખાશે. કારકિર્દી અને વ્યવસાયમાં તમને તમારી ક્ષમતા અનુસાર પૈસા મળશે. જમા મૂડી વધશે. તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે નાણાકીય જરૂરિયાત પૂરી કરી શકશો. કુંભ રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય…
શનિવાર એ શનિદેવનો દિવસ છે. આ દિવસે કેટલાક સરળ ઉપાયો કરીને તેમના આશીર્વાદ મેળવી શકાય છે. જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે, ત્યારે જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો, તો આ 7 સરળ ઉપાયો ચોક્કસ કરો. 1. શનિવારના આ ખાસ ઉપાયો તમે દેવા, નોકરી કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, તો શનિવારના આ ખાસ ઉપાયો તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સરળ ઉપાયો માત્ર શનિ દોષ ઘટાડે છે, પરંતુ સુખ અને સમૃદ્ધિનો માર્ગ પણ ખોલે છે. ચાલો જાણીએ શનિવારે લેવાના 7 ખાસ ઉપાયો વિશે… 2. તેલનું દાન શનિવારે એક…
માન્યતા મુજબ, મકર સંક્રાતિના દિવસે તલ અને તલથી બનેલી વસ્તુઓનું જો દાન કરવામાં આવે તો તેનું મહત્ત્વ આપણા જીવનમાં અનેક ઘણું વધી જાય છે. 14 જાન્યુઆરીના દિવસે સુર્ય ધન રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. બીજું કે, આ દિવસે મકર સંક્રાતિ છે અને મકર સંક્રાતિ બાદ લગ્ન સીઝનનો આરંભ થશે. હવે મકર સંક્રાતિ બાદ ઘણા લોકોને ઉત્સુકતા રહે છે કે, લગ્ન સિઝનના શુભ મુહૂર્ત કયા છે. તો ચાલો જાણીએ શુભ મુહૂર્ત અંગેની તમામ તારીખો. જાન્યુઆરી એટલે આમ જોવા જઈએ તો, લગ્નનો મહિનો. આ મહિનામાં ઘણા શુભ મુહૂર્ત છે અને…
તેમણે કહ્યું કે, યુએસ સત્તાવાળાઓનો વિઝા નકારવાનો નિર્ણય કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવેલા “જૂઠાણા” પર આધારિત હતો અને તેઓ તેનાથી નાખુશ હતા. કેમ કે, તે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર અને સમગ્ર દેશનું એક અપમાન હતું. નિખિલ કામથે પીએમ મોદીને પૂછ્યું હતું કે, તેમણે તેમના જીવનમાં સૌથી વધુ ક્યારે દુઃખ સહન કર્યું છે? આના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, ‘અમેરિકાએ મારો વિઝા રદ કર્યો.’ એક ખાનગી વ્યક્તિ તરીકે મારા માટે અમેરિકાની મુલાકાત લેવી મહત્વપૂર્ણ ન હતી. પરંતુ હું મુખ્યમંત્રી હતો, લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કરી રહ્યો હતો અને અમેરિકા દ્વારા વિઝા નકારવું એ ખરેખરમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર અને દેશનું અપમાન…
ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે સ્પોટ કરવામાં આવ્યો RJ મહવશ સાથે… શુ યુઝવેન્દ્ર ચહલ ડેટ કરી રહ્યો છે RJ મહવશને.?
ધનશ્રી વર્માથી અલગ થવાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે…કેમ કે હજુ તો હમણાં જ તેને એક મિસ્ટ્રી ગર્લ સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો અને તે ગર્લ કેમેરા જોઇ તેનો ચહેરો છૂપાવતી જોવા મળી હતી. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચહલ સાથે જે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી તે આરજે મહવશ છે. ત્યારે હાલમાં જ યુઝીના આરજે મહવશ સાથે ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે કેટલાક મિત્રો સાથે ક્રિસમસ લંચ લેતો અને ક્વોલિટી સમય વિતાવતો જોવા મળે છે. આરજેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરી, પરંતુ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું.…
ક્રિકેટના મેદાનમાં અમુક એવી ઘટના બને છે કે જેને જોઈને સમજાતું નથી કે તેના પર હસવું કે ખેલાડી માટે અફસોસ કરવો જોઈએ. કંઈક આવો જ નજારો બિગ બેશ લીગમાં પણ જોવા મળ્યો, જ્યાં પોતાના જ બેટે બેટ્સમેનને દગો આપ્યો. શોટ રમત જ બેટ તૂટીને હાથમાં લટકી ગયો અને માથા પર ઈજા થઈ તે પાછી નફાની. આ વિચિત્ર ઘટના સિડની થંડર્સ અને હોબાર્ટ હરિકેન્સ વચ્ચે રમતી મેચમાં બની છે. બેટે આપ્યો દગો હકીકતમાં આ વિચિત્ર ઘનતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ સલામી બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે બની છે. વોર્નરે બેટ્સના નીચે આવે બોલ જોરથી મારી, પરંતુ તે ગેપ શોધવામાં અસફળ રહ્યો. જોકે, આ શોટ…