Author: GujjuKing

બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઝલકથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી દીધી છે, એ એવી ટેલેન્ટ અભિનેત્રી રશ્મિકા મંડન્ના. ‘પુષ્પા 2’ ફિલ્મની સુપરહિટ પછી, હવે રશ્મિકા મંડન્ના સતત આગળીની ફિલ્મો માટે તૈયારી કરી રહી છે. પરંતુ, તાજેતરમાં જ રશ્મિકા મંડન્નાની એક ગંભીર ઈજા થઈ ગઈ છે, જેનાં કારણે તે થોડો આરામ કરી રહી છે. જિમમાં ઈજા હવે, રશ્મિકા મંડન્ના જિમમાં વર્કઆઉટ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. ડોક્ટરોની સલાહ મુજબ, તેમને આરામ કરવાની જરૂર છે, જેથી તે સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે. પરંતુ, ચિંતાની વાત નથી! રશ્મિકા મંડન્નાની ટીમના સૂત્રોએ કહ્યું છે કે તે ખૂબ જ ટૂંકા સમયમાં પરત…

Read More

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર વરુણ એરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. વરુણે 2011 માં એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યૂ કર્યું હતું. વરુણે ભારત માટે 9 વનડે અને એટલી જ ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન, ફાસ્ટ બોલરે કુલ 29 વિકેટ લીધી. વરુણ તેની સ્પીડ માટે જાણીતો હતો, પરંતુ સતત ઇજાઓને કારણે તે ટીમમાં અંદર-બહાર થતો રહ્યો. વરુણ પહેલી વાર 2010-11માં રમાયેલી વિજય હજારે ટ્રોફી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે 153 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને સનસનાટી મચાવી દીધી હતી. https://twitter.com/CricCrazyJohns/status/1877633022972788981?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1877633022972788981%7Ctwgr%5E959e522772b360397de6546f1569e188a6825ec6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fteam-india-fast-bowler-varun-aaron-retirement-international-cricket વરુણે કરી નિવૃત્તિની જાહેરાત એમએસ ધોનીની કેપ્ટનશીપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર વરુણ એરોને નિવૃત્તિની જાહેરાત કરી…

Read More

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર સૂર્ય ગ્રહણને શુભ સમય માનવામાં આવતો નથી. આ સાથે આ સમય દરમિયાન ઘણી સાવચેતીઓ પણ લેવામાં આવે છે જેથી તેની ખરાબ અસરોથી બચી શકાય. વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ ખાસ બનવાનું છે કારણ કે આ દિવસે શનિદેવ પણ પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યા છે. વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ શનિવારના થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક પણ લાગુ પડશે નહીં. પરંતુ આજે અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને સૂર્યગ્રહણ દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે સૂર્યગ્રહણ આ રાશિઓ પર અસર કરી શકે છે. આ રાશિના…

Read More

ગાંધીનગરના રૂપાલથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા નારદીપુર ગામમાં ચારસો વર્ષ જૂનુ રામજી મંદિર આવેલુ છે. નારદીપુર રામાયણકાળમાં હેડંબાવનનો એક વિસ્તાર હતું અને કહેવાય છે કે ગામનું નામ નારદમુનિના નામ પરથી પડ્યુ છે. થોડા સમય પહેલા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. નારદીપુર ગામની મધ્યમાં આવેલા રામજી મંદિરમાં રામ પરિવારની સાથે અનેક દેવી દેવતા બિરાજમાન કરવામાં આવ્યા છે. નારદીપુર ગામમાં પ્રવેશ કરતા જ સકારાત્મક તરંગોનો અહેસાસ થાય છે અને મહેસુસ કરાવે છે કે કોઈ અલૌકિક શક્તિ અહિં બિરાજમાન છે. અને હા તે શક્તિ એટલે રામલલ્લા… નારદીપુર ગામની મધ્યમાં આશરે ચારસોથી વધારે વર્ષ પહેલાથી રામજી મંદિર આવેલુ છે. થોડા સમય પહેલા મંદિરને…

Read More

મકરસંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષ નિષ્ણાતો અનુસાર, 14 જાન્યુઆરી મંગળવારને મધ્યાન્હે 2.58 વાગ્યે ભગવાન ભાસ્કર મકર રાશિમાં પ્રવેશ કરશે આ સાથે જ સુર્ય ઉત્તરાયણે પણ થઈ જશે, એટલા માટે પુણ્ય કાળે આખો દિવસ મકરસંક્રાંતિ પર્વ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવશે અને આ સાથે જ ખરમાસ સમાપ્ત થઈ જશે. સૂર્ય ભગવાન ઉત્તર પથગામી થઈ જશે. ખીચડી તહેવારના આ દિવસે, દેશભરમાં મકરસંક્રાંતિનું શુભ સ્નાન દાન કરવામાં આવશે. દરેક જગ્યાએ, ગંગા નદી, અન્ય નદીઓ, તીર્થસ્થળ રાજ પ્રયાગ, કુંભ નગરી, વિશેષ મહત્વ ધરાવતા ત્રિવેણી સંગમ સ્થળ અને કૂવા વગેરે તળાવમાં સ્નાન કરવામાં આવશે. આ દિવસે ખીચડી ખાઓ, ખવડાવો અને દાન કરો. ઉની કપડાં,…

Read More

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે, મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. 1. અંકરાશિ તમારા મૂળાંકના આધારે તમારો આજનો દિવસ કેવો રહેશે તે જાણો આજની અંકરાશિમાં 2. મૂળાંક 1 મૂળાંક 1 વાળા માટે આજનો દિવસ શુભ રહેશે. આર્થિક પ્રગતિ થવાથી મન પ્રસન્ન રહેશે. મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. માતાનો સહયોગ મળશે. ધંધામાં વૃદ્ધિ થશે. વ્યાપારિક લાભમાં વધારો થશે. મિત્રોનો સહયોગ મળશે.…

Read More

આજે વર્ષની પહેલી એકાદશી એટલે કે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન અનુસાર, પૂજા-અર્ચના કરવામાં આવે છે. પુત્રદા એકાદશીનું વ્રત વર્ષમાં બે વાર કરવામાં આવે છે – પોષ શુક્લ પક્ષ અને શ્રાવણ શુક્લ પક્ષ. એવું કહેવામાં આવે છે કે વિધિ અનુસાર પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ કે પોષ પુત્રદા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે દાળ અને અનાજનું…

Read More

ફેબ્રુઆરી મહિનો ઘણી રાશિઓ માટે કઠિન રહેશે. ગ્રહોની સ્થિતિ અને તેની ચાલને કારણે અમુક રાશિઓ પર સંકટ આવી શકે છે. આ મહિને અમુક રાશિના જાતકોએ વિશેષ ધ્યાન રાખવું પડશે કારણકે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલી આવી શકે છે. આ સમયમાં તેમણે માનસિક અને શારીરિક બંને બાબતો પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. દરેક યોજનાના અમલ પહેલા સતર્ક રહેવું પડશે. ત્યારે ચાલો જાણીએ કે કઈ 5 રાશિઓના જાતકોને ફેબ્રુઆરી મહીનામાં તકલીફ પડી શકે છે. વૃષભ ફેબ્રુઆરી મહિનામાં વૃષભ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે નાની બીમારીઓ અથવા થાક. આ ઉપરાંત, પરિવારમાં કોઈ એક વાતને લઈને…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 10 01 2025 શુક્રવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ અગિયારસ, નક્ષત્ર કૃતિકા, યોગ શુભ, કરણ વિષ્ટિ ભદ્રા સવારે 10:19 પછી બવ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે તેમજ વ્યવસાયમાં ધનલાભ થાય, માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય 3. વૃષભ (બ.વ.ઉ.) માનસિક પરેશાની જણાશે અને કામમાં વધારે મહેનત કરવી પડશે તેમજ ધંધામાં સામાન્ય ફાયદો…

Read More

ટીમ ઈન્ડીયાના સ્ટાર વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃતીની ચર્ચા ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કોહલીની ચિંતા સતાવવા લાગી છે. પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને હવે પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કોહલીની નિવૃતીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શું બોલ્યો માઈકલ ક્લા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે એવું કહ્યું કે જો વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃતી લેશે તો ટીમ ઈન્ડીયામાં ભયંકર તબાહી આવશે. ક્લાર્કે સ્વીકાર્યું કે છેલ્લી કેટલીક મેચો વિરાટ માટે આસાન રહી નથી, તેના બેટમાંથી રન નથી આવ્યા પરંતુ સાથે જ તેણે કોહલીની પ્રતિભા અને તેની કુશળતાના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તે વિરાટ કોહલી છે. કોહલી એટલો શાનદાર ખેલાડી છે…

Read More