Author: GujjuKing

તાજેતરમાં ભારતીય ટીમના ઘણા ક્રિકેટરોએ છૂટાછેડા લીધા છે. શિખર ધવન અને આયેશા મુખર્જી પછી, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધોનો અંત આવ્યો. હવે ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર પણ આવી રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચહલે ધનશ્રી સાથેનો ફોટો પણ હટાવી દીધો છે. આ દરમિયાન, બીજા એક ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટી વચ્ચે ખટાશના અહેવાલો છે. મનીષ પાંડેએ અનફોલો કરી પત્નીને ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન મનીષ પાંડેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી તેમની પત્ની આશ્રિતા શેટ્ટીનો ફોટો ગાયબ છે. મનીષ સોશિયલ મીડિયા પર…

Read More

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીના જાટ સમુદાયને અનામત આપવાનો મુદ્દો ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના જાટ સમુદાયને ભાજપ દ્વારા છેલ્લા 10 વર્ષથી છેતરવામાં આવી રહ્યો છે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારની કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે સંસ્થામાં દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીના જાટોની યાદ ચૂંટણી પહેલા આવે છે. દિલ્હીની અંદર, રાજસ્થાનના જાટ સમુદાયને અનામત મળે છે પરંતુ દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતી નથી. દિલ્હીની સ્ટેટ ઓબીસી લિસ્ટમાં પાંચ વધુ જાતિઓ છે, જે કેન્દ્રીય ઓબીસી લિસ્ટમાં નથી. https://twitter.com/ArvindKejriwal/status/1877241792392761725?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1877241792392761725%7Ctwgr%5E2c0079474f88ebf8f0110c59dfa8f2ebace71896%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fdelhi-assembly-election-arvind-kejriwal-on-delhi-jat-reservation તેમણે એવી પણ જાહેરાત કરી કે તેઓ આ…

Read More

હસીનાનો દબદબો સાઉથથી બોલિવૂડ સુધી, 120 કરોડની સંપતિને ચહેરા પર લગાવે છે ‘થૂંક.’ જાણો શું છે રહસ્ય. 1. તમન્ના ભાટિયા આ હસીના છે તો દૂધ જેવી, જો કે આનું રહસ્ય પૂછવામાં આવ્યું તો કહ્યું, ‘હું થૂંક લગાવું છું.’ આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ તમન્ના ભાટિયા છે. 2. સ્કિનનું રહસ્ય આ અભિનેત્રી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. ઘણાં લોકો તેની સ્કિનના વખાણ કરતા રહે છે અને જાણવા ઈચ્છુક છે કે, દૂધ જેવી સ્કિનનું રહસ્ય શું છે. 3. મોઢાની લાળ તમન્ના ભાટિયાને પણ જયારે આ પૂછવામાં આવ્યું કે, તે ચહેરા પર શું લગાવે છે? તો તેઓએ…

Read More

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે જણાવ્યું કે મહાકુંભમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, એવામાં મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂ જનરેશન વધવાની ધારણા છે. એક કાર્યક્રમમાં સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. આ કાર્યક્રમમાં મહાકુંભથી થનારી આર્થિક અસર વિશે વાત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 2019 ના આયોજને રાજ્યના અર્થતંત્રમાં 1.2 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ વર્ષે, 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, ત્યારે મહાકુંભથી આર્થિક વૃદ્ધિમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થવાની અપેક્ષા છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ 2024 માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં, કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે…

Read More

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે વિરાટ કોહલીને સૂચન કર્યું છે કે તેણે પોતાની તીવ્રતા અને જુસ્સો પાછો મેળવવા માટે થોડો સમય રમતમાંથી બ્રેક લેવો જોઈએ. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાંચ મેચમાં માત્ર 190 રન જ બનાવી શક્યો હતો. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 23.75 હતી. કોહલી સમગ્ર શ્રેણી દરમિયાન ઓફ-સ્ટમ્પની બહાર જતા બોલ પર અસ્વસ્થ દેખાતો હતો અને વિકેટ ગુમાવતો રહ્યો હતો. કોહલી નવ ઇનિંગ્સમાંથી આઠ વખત ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થયો હતો. વિરાટ કોહલી ખૂબ પ્રયાસ કરી રહ્યો છેઃરિકી પોન્ટિંગ રિકી પોન્ટિંગે કહ્યું કે વિરાટ કોહલી ખૂબ પ્રયાસ કરી…

Read More

કંગના રનૌતની બહુ ચર્ચિત ફિલ્મ ‘ઇમરજન્સી’ આખરે રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે કંગનાની જેમ ઘણી કોન્ટ્રોવર્સીનો સામનો કર્યો છે. આ ફિલ્મ વર્ષ 1975-1977 વચ્ચે ત્યારના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ લગાવેલ ઇમરજન્સીના પરિણામો પર આધારિત છે. આપના દેશના લોકતંત્રના ઇતિહાસમાં આ અધ્યાયને કાળો અધ્યાય કહેવાય છે ત્યારે આ ફિલ્મ જોવા માટે કંગનાએ કોંગ્રેસ નેતા રાહુલ અને તેની બહેન પ્રિયંકાને આમંત્રણ આપ્યું છે. 17 જાન્યુઆરીએ થશે રીલીઝ આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રીલીઝ થશે અને આ ફિલ્મમાં કંગના એક્ટર અને ડિરેક્ટર એમ બેવડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે સ્વ.ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. કંગના રનૌતે આપેલા ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીના વર્તનની ટીકા…

Read More

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ વિક્રમ સંવત 2081 પોષ સુદ દશમ. ગુરુવાર, શાંબ દશમી. સૂર્ય પૂજાનો મહિમા. મેષ રાશિ સામાજિક તેમજ વ્યવસાયિક…

Read More

મંગળ અને શનિ એકબીજાથી છઠ્ઠા અને આઠમ ભાવમાં હોવાને લીધે ષડાષ્ટ્ક યોગનું નિર્માણ થયું છે જે આગામી 20 જાન્યુઆરી 2025 સુધી રહેશે. શનિ અને મંગળનો આ યોગ અમંગળ કરનારો ગણાય છે આનાથી દુર્ઘટના, હાનિ થઈ શકે છે. 21 જાન્યુઆરીએ મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે એ પહેલા આ 3 રાશિઓના જાતકોને તકલીફનો સામનો કરવો પડી શકે છે. કર્ક મંગળ અને શનિ દ્વારા રચાયેલા ષડાષ્ટક યોગના અશુભ પરિણામની અસર કર્ક રાશિના જાતકો પર પડશે આથી આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવી જરૂરી છે. ખર્ચ વધી શકે છે. નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવી પડશે. તમારા કામ પર કોઈ કારણ વગર પ્રશ્ન ઉઠાવવામાં…

Read More

મકરસંક્રાંતિ પર 19 વર્ષ પછી શુભ સંયોગ આવ્યો છે જેનો 3 રાશિઓને આર્થિક લાભ થવાનો છે. મકરસંક્રાંતિનો તહેવાર 14મી જાન્યુઆરીએ આવવાનો છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે મકરસંક્રાંતિના દિવસે 19 વર્ષ પછી ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. 1. મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ મકરસંક્રાંતિના દિવસે મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ રહેશે. આ દિવસે મંગલ પુષ્ય યોગ કે ભૌમ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે, જે 3 રાશિઓ માટે શુભ રહેશે. 2. કર્ક રાશિ સંપત્તિમાં વૃદ્ધિ થવાની સંભાવના જણાય છે. કરિયરમાં ઉન્નતિ થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં તમને મોટી સફળતા મળી શકે છે. 3. જૂના મિત્રોને મળી શકો…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 09 01 2025 ગુરુવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ દશમ, નક્ષત્ર ભરણી, યોગ સાધ્ય, કરણ ગર બપોરે 12:21 પછી વણિજ, રાશિ મેષ(અ.લ.ઈ.) રાત્રે 8:45 પછી વૃષભ (બ.વ.ઉ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે 3. વૃષભ (બ.વ.ઉ.) આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા રહેશો તેમજ ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે…

Read More