Author: GujjuKing
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 01 03 2025 શનિવાર, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ બીજ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ, યોગ સાધ્ય, કરણ બાલવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સફળ થાય, સમાજ કુટુંબમાં માન સન્માન વધે, જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ છે, ધંધામાં લાભ આર્થિક સધ્ધરતા મળે, વિદ્યાર્થીઓ…
સુરતના માર્કેટમાં લાગેલ આગ બાદ ઓલપાડમાં ડાયમંડ ડાય બનાવતી કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને રાખ, કારણ…
સુરતથી ફરી એકવાર આગના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના ઓલપાડના ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના બની છે. પ્રાથમિક વિગતો મુજબ માસમા-ઓરમા રોડ ઉપર ડાયમંડ ડાઈ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. અચાનક લાગેલ આ આગમાં કંપનીની મશીનરી બળીને રાખ થઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો છે. નોંધનિય છે કે, આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું. ડાયમંડ સિટી સુરતના ઓલપાડના ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શ્રીજી ડાયમંડ ડાઈ કંપનીમાં આગ લગતા કંપનીની મશીનરી બળીને રાખ થઈ છે. સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક અસરથી…
આદિવાસી સમાજ એટલે જળ, જમીન અને જંગલનું પૂજન કરતો સમુદાય, જેને ‘પ્રકૃતિ પૂજક’ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આવેલુ છે. જેનું પ્રાકૃતિક સૌંદર્ય રમણિય છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી સાતપુડા પર્વતની હાર માળાનો વિસ્તાર હેલાધાબ તરીકે ઓળખાય છે. આદિવાસી સમાજના કુળદેવી એટલે દેવ મોગરા ગામમાં બિરાજમાન મા યાહા મોગી પાંડોરી મા. ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી ધામ દેવમોગરામાં દેવી શક્તિની પૂજા કરવામાં આવે છે. અહીંયા લોકો માતાજી પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે. શ્રધ્ધાળુઓ અહીંયા શીશ નમાવી પોતાની…
માર્ચમાં આવનારું સૂર્યગ્રહણ આ રાશિવાળા પર ઊભું કરી શકે છે ધર્મસંકટ,સતર્ક થઇ જજો 15 દિવસ પહેલા જ..
મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી આપે છે. આ સમય દરમિયાન નાણાંકીય નુકસાન થવાની શક્યતા વધારે છે. કરિયરમાં પણ અવરોધ આવી શકે છે અને કાર્યસ્થળે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યને લઈને પણ તકેદારી રાખવી જરૂરી છે. કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ ગ્રહણ તણાવભર્યું સાબિત થઈ શકે છે. વર્તમાન નોકરી અથવા વ્યવસાયમાં કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ફાઇનાન્સ સંબંધિત નિર્ણયો ખાસ સંભાળી ને લેવાની જરૂર છે, નહીં તો નુકસાન સહન કરવું પડી શકે. પરિવાર સાથે સંભાળીને વાતચીત કરવી જોઈએ, નહીંતર મતભેદ ઊભા થઈ શકે. મીન રાશિ મીન…
28 ફેબ્રુઆરીનો દિવસ કેટલિક રાશિના જાતકો માટે ખુશખબર લઇને આવ્યો છે. જે લોકોના જીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે તેમનો આ ખરાબ સમય પૂર્ણ થવાનો છે. તેમને કિસ્મતનો સાથ મળશે અને તેમના જીવનમાં મોટો બદલાવ આવશે. ત્યારે ચાલો જાણીએ કઇ છે તે 5 રાશિ જેમનો સમય બદલાઇ રહ્યો છે. જો તમે સમસ્યાઓથી ઘેરાયેલા છો અને જીવનમાં બધું ઊંધું લાગે છે, તો ખુશ રહો. 28 ફેબ્રુઆરી પછી ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનને કારણે 5 રાશિઓનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે. આ લોકોને કારકિર્દી, સંપત્તિ, સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં સારા સમાચાર મળશે. જ્યાં અત્યાર સુધી તમને તમારી મહેનતનું પૂરું પરિણામ મળતું ન હતું, ત્યાં…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 28 02 2025 શુક્રવાર,માસ ફાગણ,પક્ષ સુદ,તિથિ એકમ,નક્ષત્ર શતતારા, યોગ સિદ્ધ,કરણ કિન્સ્તુઘ્ન, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ.) ધંધામાં કોઠાસુજથી સફળતા મળે ,વાણીનો ઉપયોગ વિનયથી કરો ,આર્થિક લાભ થશે , સંતાન સંબંધે સારા સમાચાર મળે 3. વૃષભ (બ.વ.ઉ.) ધંધામાં કોઠાસુજથી સફળતા મળે ,વાણીનો ઉપયોગ વિનયથી કરો ,આર્થિક લાભ થશે , સંતાન સંબંધે સારા સમાચાર મળે 4. મિથુન (ક.છ.ઘ.) પારિવારિક જીવન સુખમય રહેશે ,પ્રતિષ્ઠામાં વધારો થશે ,સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી…
વહેલી સવારે આસામથી દિલ્હી સુધી અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ગભરાઈને નીકળી ગયા ઘરની બહાર…
આજે સવારે 2:25 વાગ્યે આસામના મોરીગાંવમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર મોરીગાંવ હતું. પરંતુ આસામ સિવાય તેના આંચકા મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. મધ્યરાત્રિ પછી આવેલા આ ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા. આસામમાં સૌથી વધુ અસર થઈ આસામના ઘણા જિલ્લાઓમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી. ગુવાહાટી, નાગાંવ અને તેજપુરમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ધ્રુજારી એટલી જોરદાર હતી કે હું જાગી ગયો અને પંખા અને બારીઓ ધ્રુજવા લાગી. કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. જોકે,…
મા ચામુંડાનું એવું મંદિર જ્યાં માથું પછાડીને ભીમે પ્રગટ કર્યું હતું શિવલિંગ; આસ્થાનું કેન્દ્ર ગુજરાતનું આ ગામ…
ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં ચામુંડા…. મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે.. સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્માના વરતોલમાં.. મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન શિવજી બિરાજમાન છે. હજારો લોકોની મનોકામના પૂર્ણ કરતા માં ચામુંડાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં ચામુંડા…. મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે.. સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્માના વરતોલમાં.. મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન…
હોળી પહેલા, 12 માર્ચ 2025ના રોજ, મંગળવારના દિવસે, શુક્ર ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શતભિષા નક્ષત્રનો સ્વામી રાહુ છે, તેથી આ સમયગાળા દરમિયાન શુક્ર ઉપરાંત રાહુનો પણ તમામ રાશિઓ પર પ્રભાવ રહેશે. મેષ રાશિ આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોની શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જો ઘરમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો તે ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ પણ માર્ચ મહિનાના અંત સુધી સારી રહેશે. વડીલ જાતકોને કોઈ ગંભીર રોગ થવાની શક્યતા ઓછી છે. કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે પરિવારમાં પ્રેમ અને સમજૂતી વધશે. કોઈક ખાસ વ્યક્તિ સાથે 2-3 દિવસ માટે પ્રવાસ પર…
હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુના પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસ પર વિષ્ણુની ભક્તિ, તુલસી પૂજા અને વિધિઓથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો વિશ્વાસ છે. 1. હિન્દુ ધર્મમાં ગુરુવારની મહત્ત્વતા હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુના સમર્પણ માટે છે. ગુરુવારના રોજ ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે અને બહુ લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે. વિશેષ કરીને, આ દિવસને પવિત્ર બનાવવાનું કારણ એ છે કે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ પરિપૂર્ણ રૂપે ઉપાસ્ય માનવામાં આવે છે. 2. ગુરુવારે ઉપવાસ આજે, આ દિવસ માટે ઘણા જ્યોતિષી અને ધર્મગ્રંથોએ એ…