Author: GujjuKing
કાબૂમાં રાખજો ક્રોધને નહીં તો બનેલા કામ બગડે, આ રાશિના જાતકો માટે કપરો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 27 02 2025-ગુરુવાર, માસ-મહા, પક્ષ-વદ, તિથિ-અમાસ, નક્ષત્ર-ઘનિષ્ઠા,યોગ-શિવ, કરણ-ચતુષ્પદ, રાશિ-કુંભ (ગ.સ.શ.ષ.) 2. મેષ (અ.લ.ઈ.) માનસિક શાંતિ મળશે , ધંધામાં સુધારો જણાશે , સફળતાની ખુશી મળશે , લાંબા સમયથી અટવાયેલા કામમાં રાહત મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે , જોખમી કામોમાં ધનહાનિ થશે , ધંધામાં સામાન્ય લાભ થશે ,કામની અવ્યવસ્થાના કારણે પરેશાની જણાવશે 4. મિથુન (ક.છ.ઘ.) કામકાજમાં સાવધાની રાખવાથી કામ સુધરશે , જોખમી કામોમાં ધનહાનિ થશે ,…
28 ફેબ્રુઆરી, 2025 ના રોજ સાંજે, સૌરમંડળના તમામ સાત ગ્રહો રાત્રે એકસાથે દેખાશે. આ એક દુર્લભ અને અદ્ભુત ખગોળીય ઘટના છે જેને ગ્રેટ પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવાય છે. શનિ, બુધ, નેપ્ચ્યુન, શુક્ર, યુરેનસ, ગુરુ અને મંગળ – બધા ગ્રહો એક સીધી રેખામાં એકસાથે દેખાશે. આ કાર્યક્રમ ખગોળશાસ્ત્રના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો માટે એક અદ્ભુત તક હશે. આ ઘટના એટલા માટે પણ ખાસ છે કારણ કે આટલા બધા ગ્રહો એકસાથે જોવા મળે તે ખૂબ જ દુર્લભ છે. સામાન્ય રીતે કેટલાક ગ્રહો એક જ સમયે સૂર્યની એક જ બાજુ પર હોય છે, પરંતુ બધા ગ્રહો એક જ રેખામાં હોય તે ખૂબ જ દુર્લભ…
સુરતમાં શિવશક્તિ માર્કેટમાં કાપડની 800 જેટલી દુકાનો આગમા ખાક, રડી પડ્યા વેપારીઓ, કરોડોનું નુકસાન…
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘણીવાર સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના જોવા મળી રહી છે. જેમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ગંભીર ઘટના સર્જાઇ હતી. ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં આગની ઝપેટમાં 800 થી વધુ દુકાન આવી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ જગ્યા પર રાખવામાં આવેલ કરોડો રૂપિયાનું કાપડ પણ સળગીને રાખ થયું હતું. વેપારીઓ રડી પડ્યા શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાના કારણે વેપારીઓના પગતળેથી જમીન ખસી ગઇ હતી. આટલી મોટી ઘટનામાં વેપારીને આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. જેમાં એક વેપારીને ભારે નુકશાન થતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. કાપડના વેપારીઓ રડમસ…
ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરની ઓળખ ૧૨ જ્યોતિર્લિંગોના રાજા તરીકે થાય છે. અહીં ભગવાન લિંગરાજની સ્થાપના છે અને આ મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં અંદાજે ૧૫૦ નાનાં-મોટાં મંદિરો સ્થિત છે. માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ સોમવંશી રાજા યયાતિ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં લિંગરાજ સ્વયંભૂ છે. કહેવાય છે કે આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન શિવને બીલીપત્ર સાથે તુલસી દળ પણ અર્પણ કરવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે આ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એકસાથે બિરાજમાન છે. લિંગરાજ મંદિર અને તેની માન્યતાઓ કહેવાય છે કે લિંગરાજ મંદિરને…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 26 02 2025 બુધવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ તેરસ સવારે 11:07 પછી ચૌદસ, નક્ષત્ર શ્રવણ, યોગ પરિઘ, કરણ વણિજ સવારે 11:07 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ મકર (ખ.જ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતાની સલાહથી લાભ, લગ્નજીવનમાં આનંદ ઉમેરો, કામકાજમાં ધ્યાન આપો, મિત્રો સાથે મુસાફરી થાય. 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં મહેનત વધશે. લોભ લાલચથી બચવું. વેપાર વાણીજ્યમાં વૃદ્ધિ…
સનાતન ધર્મમાં મહાશિવરાત્રિને ભગવાન શિવની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે લોકો આખો દિવસ ઉપવાસ રાખે છે અને નજીકના મંદિર જઈને ભોળાનાથને રુદ્રાભિષેક કરે છે. શાસ્ત્રો મુજબ, આ દિવસે 5 વસ્તુઓ ભૂલથી પણ શિવલિંગ પર અર્પિત કરવી જોઈએ નહીં. જો એવું કરવામાં આવે, તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ શકે છે, જેનાથી આખા પરિવારને નુકસાન ભોગવવું પડી શકે છે.ચાલો જાણીએ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ના કરવી જોઈએ. 1. તુલસીના પાન ભગવાન શિવની પૂજા દરમિયાન તુલસીના પાન અર્પણ કરવું ટાળવું જોઈએ. 2. હળદર અને કુમકુમ શિવલિંગ પર હળદર અને કુમકુમ ચઢાવવું યોગ્ય નથી. 3. શિવલિંગ પર…
આજે CAG રિપોર્ટ દિલ્હીમાં મચાવશે હંગામો, દારૂ નીતિ, કૌભાંડ અને CM નિવાસસ્થાન પર થશે મોટા ખુલાસા.!!
મળતી માહિતી મુજબ 6 ફ્લેગ સ્ટાફ રોડ પર મુખ્યમંત્રીના નિવાસસ્થાનના સમારકામ માટે, જાહેર બાંધકામ વિભાગ (PWD) એ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ વિભાગ (CPWD) દ્વારા ટાઇપ VII અને VIII ના નિવાસસ્થાનો માટે પ્રકાશિત પ્લિન્થ એરિયા દર અપનાવીને રૂ. 7.91 કરોડનો બજેટ અંદાજ તૈયાર કર્યો હતો. દિલ્હી પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યને આવશ્યક જાહેર કરવામાં આવ્યું હતું. આ બંગલાનું સંપૂર્ણ નવીનીકરણ કાર્ય કોરોના સમયગાળા દરમિયાન પૂર્ણ થયું હતું. 33.66 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા જોકે, જ્યારે કામ માટે ટેન્ડર ફાળવવામાં આવ્યું, ત્યારે ખર્ચ વધીને ૮.૬૨ કરોડ રૂપિયા થઈ ગયો, જે અંદાજિત બજેટ કરતાં ૧૩.૨૧ ટકા વધુ હતો. જ્યારે 6 ફ્લેગ સ્ટાફ રોડ પરના…
બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર રોકડીયા હનુમાનજીનુ મંદિર આવેલુ છે બોટાદવાસીઓ કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે રોકડીયા હનુમાનજીના મંદિરે જઈ દાદાને શીશ ઝુકાવી પ્રાર્થના કરે છે અને તેમને તાત્કાલિક પરીણામ મળે છે એટલે દાદાનુ નામ રોકડીયા હનુમાનજી રાખવામાં આવ્યુ છે. બોટાદ શહેરની મધ્યમાં પાળીયાદ રોડપર 70 વર્ષ જુનું કપિરાજ રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે. કોઈપણ તકલીફ કે સમસ્યા આવે એટલે દરેક વ્યક્તિ ભગવાનના શરણે જાય છે અને કળીયુગના ભગવાન કહેવાતા બોટાદમાં બિરાજમાન હનુમાનજી દાદાને પ્રાર્થના કરો એટલે દાદા દરેક ભાવિકને આશીર્વાદ આપી તેમના દુખ તાત્કાલિક દૂર કરે છે. અને એટલે જ બોટાદનુ રોકડીયા હનુમાન…
25 ફેબ્રુઆરી 2025 એ બુધ અને શનિ જીરો ડિગ્રી પર એક બીજા સાથે પૂર્ણ યુતિ કરશે, જેને ખૂબ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ નિષ્ણાતો અનુસાર, બુધ-શનિની આ પૂર્ણ યુતિ 5 રાશિના જાતકોને વિશેષ લાભ થશે. 1. બુધ-શનિ પૂર્ણ યુતિ બુધ વૈદિક જ્યોતિષમાં એક ખૂબ શુભ ગ્રહ છે, જે બુદ્ધિ, તર્ક, સંવાદ અને ઝડપી વિચારસરણીને પ્રોત્સાહન આપે છે ત્યારે શનિદેવ અનુશાસન, ધૈર્ય, કર્મ અને સ્થાયિત્વના કારક છે. જ્યોતિષાચાર્યો અનુસાર બુધ અને શનિ 0 ડિગ્રી પર હોવાથી થતી પૂર્ણ યુતિની અસર દરેક રાશિઓ પર પડશે, પરંતુ 5 રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. તો ચાલો જાણીએ આ લકી રાશિ કઈ છે? 2. વૃષભ…
માર્ચ મહિનાની શરૂઆત કેટલીક રાશિઓ માટે સારી રહેશે તો કેટલીક માટે સમસ્યાઓ લાવી શકે છે. જે રાશિઓ માટે આ અનુકૂળ હશે તેમને પણ કેટલાક સ્થાને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ચતુર્ગ્રહી યોગના પ્રભાવથી થશે. 1. Grah Gochar 2025: માર્ચ 2025 ની શરૂઆત કેટલીક રાશિઓ માટે સારી રહેશે. મીન રાશિમાં રાહુ, શુક્ર, બુધ અને ચંદ્રનું એકસાથે ગોચર બધી 12 રાશિઓ પર અસર કરશે. કેટલીક રાશિના લોકોને નાણાકીય લાભ, વ્યવસાયમાં નફો, કારકિર્દીમાં વૃદ્ધિ, વ્યવસાયમાં વૃદ્ધિ મળશે, જ્યારે કેટલાક લોકો માટે આ સંયોજન નાણાકીય નુકસાનનું કારણ બનશે. આ ચતુર્ગ્રહી યોગ ગુરુની મીન રાશિમાં બનશે. મીન રાશિમાં આ ચાર ગ્રહોના એકત્ર થવાથી તમે જે…