Author: GujjuKing
ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વાસ્તવમાં ગુરુવારે પડેલા વરસાદથી દિલ્હી-NCR, યુપી, હરિયાણા વગેરે રાજ્યોમાં હવામાન ઠંડુ થઈ ગયું છે. હવામાન વિભાગે 21 ફેબ્રુઆરીએ દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હળવા વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે. ઉપરાંત યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હળવી હિમવર્ષા થઈ શકે છે. બુધવારે ઇન્દોરમાં પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફ હતી. સવારે હળવું ધુમ્મસ હતું અને લઘુત્તમ દૃશ્યતા 1600 મીટર નોંધાઈ હતી. સાંજે પણ હળવા વાદળો છવાયેલા હતા. મંગળવારની સરખામણીમાં બુધવારે દિવસ અને રાત્રિના તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો. બુધવારે મહત્તમ તાપમાન…
84 જ્ઞાતિનાં કુળદેવી તરીકે પૂજાય, સાક્ષાત સ્વરૂપ મા અંબાનું, આલિદરમાં માતાજીનું પૌરાણિક મંદિર..
ગીરનાં કોડીનાર તાલુકામાં આલિદર ગામ નજીક ભેટાળી કનકાઈ માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલુ છે. ગીર બોર્ડર નજીક આવેલા આ પવિત્ર મંદિરનો ઈતિહાસ 500 વર્ષ જૂનો છે. આ સ્થળ પર વહેતી સાંગાવાડી નદી કિનારે રાજ રાજેશ્વરી મા કનકાઈ સાક્ષાત બિરાજે છે. ભગવતી કનકાઈ માતાજી 84 જ્ઞાતિનાં કુળદેવી તરીકે પૂજાય છે. માં કનકાઈ એટલે આરાસુરી મા અંબાનું સ્વરૂપ. કનક એટલે સોનું, સુવર્ણ જેવી જેની કાંતિ છે તેવા કનકેશ્વરી માતાજી. સાંગાવાડી નદી તટે અહીં જે કનકાઈ માતાજી બિરાજે છે તે ગીર જંગલ મધ્યે બિરાજતા કનકાઈ માતાજીનું અદ્દલ સ્વરૂપ છે. મહિષાસુર મર્દીની તરીકે ઓળખાતા માતાજી કનકાઈનાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ દેશમાં ઘણા મંદિરો…
વૈદિક ગોચરમાં સૂર્ય ગોચરને સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન સૂર્ય માર્ચ 2025ના મહિનામાં 3 વાર નક્ષત્ર પરિવર્તન કરશે. આ ગોચરની બધી રાશિઓ પર વ્યાપક અને ગાઢ અસર પડશે. 1. સૂર્ય ગોચર જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું ગોચર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેના ગોચરની સીધી અસર દેશ, વિશ્વ, પ્રકૃતિ, હવામાન અને બધી રાશિઓ પર પડે છે.સૂર્ય દર મહિને એક નવી રાશિમાં પ્રવેશ કરે છે, જેને ‘સૂર્ય સંક્રાંતિ’ કહેવામાં આવે છે અને તે લગભગ 30 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આ સાથે તે લગભગ 14-15 દિવસ એક નક્ષત્રમાં રહે છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન રાશિ પરિવર્તન જેટલું જ મહત્વપૂર્ણ અને…
વૈદિક જ્યોતિષ અનુસાર 30 વર્ષ બે રાજયોગ બની રહ્યા છે.જેનાથી કેટલીક રાશિયોના સારા દિવસો શરૂ થશે. 1. મકર રાશિ શશ અને માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થઇ શકે છે.કારણ રે શનિદેવ કમારી કુંડળીમાં ધન ભાવ પર અને શુક્ર દેવ ત્રીજા સ્થાન પર ભ્રમણ કરશે.એટલા માટે આ સમયે તમને અચાનક ધન લાભના યોગ થશે.સાથે જ તમને કામ કાજમાં પણ લાભ થઇ શકે છે.સાથે જ તમારી આર્થિક સ્થિતી સારી બનશે.ફસાયેલા નાણા પરત આવશે.તેની સાથે જ તમને આ સમયે અન્ય લાભ પણ થઇ શકે છે. 2. કુંભ રાશિ શશ અને માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થઇ શકે…
ક્રોધને રાખજો કાબૂમાં નહીં તો બગડશે બનેલા કામ, આ રાશિના જાતકો માટે કપરો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય..
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 21 02 2025 શુક્રવાર, માસ-મહા, પક્ષ-વદ, તિથિ-આઠમ સવારે 11:57 પછી નોમ, નક્ષત્ર-અનુરાધા, યોગ-વ્યાઘાત, કરણ-કૌલવ, રાશિ-વૃશ્ચિક (ન.ય.) 2. મેષ (અ.લ.ઈ.) આર્થિક બાબતોમાં સુધારો જણાશે,ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે,બાળકોની તબિયતની ચિંતા રહેશે,કૌટુંબીક બાબતોમાં તનાવ ઓછો રહે 3. વૃષભ (બ.વ.ઉ.) આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે,શેર બજારથી લાભ થશે,ધાર્મિક પ્રવાસના યોગ બનશે ,બીજાની વાતોમાં વિશ્વાસ રાખો 4. મિથુન (ક.છ.ઘ.) કામકાજમાં ધ્યાન વધારે આપો,નવા કામથી લાભ થશે ,ભાગીદારોનો સુંદર સહયોગ મળશે ,કામકાજમાં…
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં દરરોજ ભક્તોની ભીડ ઉમટી રહી છે. 144 વર્ષ પછી યોજાઈ રહેલા મહાકુંભમાં માત્ર સામાન્ય લોકો જ નહીં, પોલિટિશયનથી લઇ બોલિવૂડ સ્ટાર્સ ઘણાં લોકોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી છે. અનુપમ ખેર, વિક્કી કૌશલ, વિદ્યુત જામવાલ, રાજકુમાર રાવથી લઈને નીના ગુપ્તા, જુહી ચાવલા, હેમા માલિની, એકતા કપૂર સુધી, બધાએ સંગમમાં સ્નાન કરીને તેમના અનુભવ સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યા છે. ત્યારે હવે અભિષેક બચ્ચનની ‘દસવી’ ફેમ એક્ટ્રેસ નિમરત કૌર પણ પ્રયાગરાજ પહોંચી હતી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. નિમ્રિત કૌરે પણ સંગમમાં સ્નાન કર્યું નિમ્રિત કૌરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં…
વડોદરા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે. સન્માન સમારોહમાં પણ જૂથબંધી જોવા મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ બાદ કરજણમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યકરોના અભાવે ખાલીખમ ખુરશીઓ જોવા મળી હતી. વડોદરા જિલ્લા ભાજપમાં વકર્યો આંતરિક વિવાદ સન્માન સમારોહમાં જીતેલા 19માંથી 11 ઉમેદવાર જ હાજર રહ્યા હતા. તો બીજી બાજું કાર્યક્રમમાં પાર્ટીના 300 જેટલા કાર્યકરો આવશે તેવો અંદાજ હતો. જો કે, 300માંથી માત્ર 70 જેટલા કાર્યકરોએ હાજરી આપી હતી. સન્માન સમારોહમાં સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના મંત્રીઓની પણ ગેરહાજરી નોંધાઈ હતી. વડોદરા જિલ્લા ભાજપ નેતાઓ જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલ સામે નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કાર્યકરોની ખુરશીઓ ખાલીખમ…
તળાવ ખોદતાં છુટી હતી લોહીની ધારા, બંધ થઈ શિવજીને પ્રાર્થના કરતાં, કરો કનંનાથ મહાદેવના દર્શન…
જસદણ તાલુકાના કનેસરા ગામે 3500 વર્ષ પુરાણુ મંદિર આવેલુ છે પ્રજાના હિત ખાતર રાજાએ તળાવનું ખોદકામ કરાવ્યુ ત્યારે સ્વયંભૂ પ્રસન્ન થયુ હતુ કંનનાથ મહાદેવનું શિવલિંગ. જસદણથી 16 કિલોમીટરના અંતરે કનેસરા ગામથી બે કિલોમીટર દૂર હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કાંઠે કંનનાથ મહાદેવ બિરામાન છે. જસદણ તાલુકાના કનેસરા ગામ પાસે 3500 વર્ષ પૌરાણિક મંદિર આવેલુ છે. કનેસરાથી બે કિલોમીટરના અંતરે હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કિનારે બિરાજમાન છે કંનનાથ મહાદેવ. વર્ષોથી કનેસરામાં બિરાજમાન કનંનાથ મહાદેવજીના મંદિરનો ઈતિહાસ રોચક છે. મહાદેવજીના મંદિરે દૂરદૂરથી ભાવિકો દર્શન કરવા આવે છે અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે. જસદણના કનેસરા ગામે 3500 વર્ષ પુરાણુ મંદિર આશરે…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 20 02 2025 ગુરુવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ સાતમ સવારે 9:57 પછી આઠમ, નક્ષત્ર વિશાખા, યોગ ધ્રુવ, કરણ બવ સવારે 9:57 પછી બાલવ, રાશિ વૃશ્ચિક (ન.ય.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને મધ્યમ દિવસ રહેશે તેમજ મન પ્રસન્ન રહેશે અને આકસ્મિક લાભ થશે તેમજ મિત્રો સાથે મતભેદ રહેશે 3. વૃષભ (બ.વ.ઉ.) પારિવારિક તણાવ રહેશે અને સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે તેમજ પરિવારથી સહયોગ મળશે, કામકાજમાં સફળતા મળશે 4.…
આગામી 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ આવી રહી છે. આ દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે. કેમ કે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનાથી અમુક રાશિના લોકોનું નસીબ ચમકી જવાનું છે. 1. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્વ છે. આ દિવસ શંકર ભગવાન અને માતા પાર્વતીને સમર્પિત છે. માન્યતા અનુસાર આ દિવસે શંકર ભગવાનના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવાશે. જ્યોતિષ અનુસાર આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે. કેમ કે આ દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ નિષ્ણાતો…