Author: GujjuKing

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ મત ગણતરીના પરિણામો જાહેર થયા હતા. ત્યારે રાજ્યમાં મોટા ભાગની બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ રાજ્યમાં હજી ઘણી બેઠકો એવી છે જ્યા ભાજપનો હાથ પહોંચી શક્યો નથી. અને હજી પણ ત્યા અપક્ષ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો રાજ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો વિજય દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નં 1 અને 2 માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. જેમાં તમામ ચાર ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી…

Read More

નવસારી શહેરની મધ્યમાં આશાપુરી માતાજીનું મંદિર આવેલુ છે. આશાપુરી મંદિર વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતુ ગાયકવાડ રાજાના રજવાડા સમયનુ 400 વર્ષ પૌરાણિક આશાપુરી માતાનું ધામ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પ્રેમ શ્રદ્ધા અને આસ્થાનુ પ્રતિક એટલે માં આશાપુરી. લગભગ ત્રણસો અઠ્યાસી વર્ષ પૌરાણિક ઐતિહાસિક આશાપુરી માં નુ મંદિર. વિશેષ ઐતિહાસિક મહત્વ અને વિવિધ દંતકથાઓ સાથે નાતો ધરાવતુ ગાયકવાડ રાજાના સમયનુ પૌરાણિક આશાપુરી માતાનુ મંદિર દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આવેલુ છે. નાના દેશી રજવાડાઓથી ચાલતા બરોડા રાજ્યના ભાગ તરીકે નવસારી શહેરને વિકસાવવામા આવ્યુ હતુ જેમા રજવાડાઓની આશા પુર્ણ કરનારુ અને આસ્થાનુ પ્રતિક બની ગયેલુ આશાપુરી…

Read More

હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રંગોનો આ તહેવાર લોકોના જીવનમાં નવો ઉત્સાહ અને ખુશી લાવે છે. હોળીનો ખરાબ પર સારાનુ પ્રતિક માનવામાં આવે છે.પરંતુ આ સમયે હોળી પર ચંદ્રગ્રહણ હશે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળી પર થવાનું છે. આવી સ્થિતિમાં, આ સમય દરમિયાન તમારે આ કામ ભૂલથી પણ ન કરવા જોઇએ. આ કાર્યો કરવાથી તમારા જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે. હોળી અને ચંદ્રગ્રહણ 2025 માર્ચ મહિનામાં 14 માર્ચ 2025 ના રોજ હોળીનો ઉત્સવ ઉજવવામાં આવશે. હોળી દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાને દિવસે આવે છે.આ મહિને ફાલ્ગુન પૂર્ણિમા તિથિ 13 માર્ચે સવારે 10:35 વાગ્યે શરૂ થશે.…

Read More

હોળી પર ત્રણ શક્તિશાળી ગ્રહોનું સંયોજન બનશે, જે ત્રિગ્રાહી યોગ બનાવશે. આ ત્રિગ્રાહી યોગ સાથે, ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. ચાલો જાણીએ કે આ કઇ ત્રણ રાશિ છે. 1. વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને હોળી પર બનવા વાળો ત્રિગ્રહી યોગ લાભ દાયક સાબિત થઇ શકે છે.આ સમય દરમિયાન, વૃષભ રાશિના જાતકોની આવક વધી શકે છે.નોકરીમાં આ રાશિના જાતકોને વિદેશથી ઓફર આવી શકે છે.આો લોકો કોઇ નવી ડીલ પણ કરી શકે છે.જેનાથી આવનારા દિવસોમાં લાભ થશે.શેર બજારમાં રોકાણથી લાભ થશે. 2. મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે, હોળી પર બનાવા વાળો ત્રિગ્રાહી યોગ ખૂબ શુભ સાબિત થઈ શકે…

Read More

જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, શનિ દેવ મીન રાશિમાં જઇ ચાંદીનો પાયો ધારણ કરશે. એવામાં આ સમયે 4 રાશિના જાતકોના કરિઅર, વેપારમાં ભારે બદલાવ આવશે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, શનિદેવ 28 માર્ચ, 2025 ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર સાથે શનિદેવ ચાંદીનો પાયો ધારણ કરશે. શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. એવું કહેવાય છે કે જો શનિદેવ દયાળુ હોય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે શનિનો ચાંદીનો પાયો ધારણ કરવાથી કઈ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થશે અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિનો ક્રમ શરૂ થશે. વૃષભ રાશિ શનિદેવના…

Read More

વૈદિક વિદ્વાનો અનુસાર, કેતુને પાપી કે છાયા ગ્રહ પણ કહેવામાં આવે છે. હવે તે 18 વર્ષ પછી સૂર્ય રાશિ સિંહમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આના પરિણામે, ઘણી રાશિઓના લોકોનું ભાગ્યોદય થશે જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. એટલે કે, એક એવો ગ્રહ જે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી પણ તેની અસર દરેક જગ્યાએ અનુભવાય છે. અન્ય ગ્રહોની જેમ, કેતુ પણ એક રાશિથી બીજી રાશિમાં બદલાય છે. આ ગોચર 18 વર્ષ પછી થાય છે. કેતુ ગ્રહ હાલમાં કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહ ગોચર 2025 આ વર્ષે મે મહિનામાં તે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરને કારણે, ઘણી રાશિઓ…

Read More

મહાશિવરાત્રિ આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને પાર્વતીજીના આ દિવસે વિવાહ થયા હતા. 1. મહાશિવરાત્રિ 2025 મહાશિવરાત્રિના દિવસે જે જાતક વ્રત કરે છે તેના જીવનમાં ભગવાન ભોલેનાથ સુખ અને સમૃદ્ધિ આપે છે. 2. વસ્તુ અર્પણ એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને અમુક વસ્તુઓ અર્પણ કરવી ખૂબ શુભ મનાય છે. તેના લીધે જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. 3. ધતૂરો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ધતૂરો અર્પણ કરવો જોઈએ. કહેવાય છે કે ભગવાન શિવને ધતૂરો ખૂબ પ્રિય છે. 4. દૂધ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો દૂધથી રુદ્રાભિષેક કરવો જોઈએ આ દિવસે રુદ્રાભિષેકનું…

Read More

ગ્રહોની ગતિના આધારે સાપ્તાહિક જન્માક્ષરની આગાહી કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે, આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે. 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની ગતિ બધી 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ગતિને કારણે કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળે છે તો કેટલીક રાશિના લોકોને અશુભ ફળ મળે છે. ગ્રહોની ગતિના આધારે સાપ્તાહિક જન્માક્ષરની આગાહી કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે, આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે કેટલીક રાશિઓના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. 2. મેષ મેષ રાશિના લોકો માટે અઠવાડિયાની શરૂઆત સારી…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 17 02 2025 સોમવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ પાંચમ, નક્ષત્ર ચિત્રા, યોગ ગંડ, કરણ કૌલવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.) સાંજે 6:01 પછી તુલા (ર.ત.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં ઉચાટ જણાશે અને ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને તબિયત બાબતે કાળજી રાખવી 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને માનસિક ચિંતાઓ રહેશે તેમજ પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે અને કામકાજમાં ઓછો સહયોગ મળશે, પરિવારની વિરુદ્ધ…

Read More

દિલ્હી રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ રોમાંચક અને મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઇ રહી છે. નવા રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓને પસંદ કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં નવું સત્તાવાર ચક્ર શરૂ થવાની તૈયારી થઈ રહી છે. PM મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના દ્રષ્ટિકોણથી, નવી સરકારની રચના માટે ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 19 અથવા 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ સમારોહ યોજાવાની શક્યતા છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠક 17 કે 18 ફેબ્રુઆરીએ યોજાવવાની પણ સત્તાવાર આશા છે. આ બેઠકમાં 48 ધારાસભ્યોમાંથી 15 નામ પસંદ કરવામાં આવી રહ્યા છે. આમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને તેમાંથી મુખ્યમંત્રી,…

Read More