Author: GujjuKing

આજથી દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા છે. આ તરફ હવે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિવાળીના તહેવારમાં વરસાદ નહીં આવે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જોકે હવામાન વિભાગનું માનીએ તો આ વખતે અમદાવાદમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી જ્યારે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે. નોંધનિય છે કે, આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.દાસે રાહતભરી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરતાં હવે દિવાળીના તહેવારમાં વરસાદ નહીં આવે. આ સાથે હવામાન…

Read More

આજના ટેક્નોલોજીના યુગમાં, ડેટિંગ એપ્સ એવી વસ્તુ છે જે લોકોને જોડી બનાવે છે, પરંતુ જો આપણે આજથી એક દાયકા પાછળ જઈએ તો, આ કામ મોટાભાગે ફેસબુક દ્વારા કરવામાં આવતું હતું. આનું ઉદાહરણ છે ભારતના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની પ્રેમ કહાની, જેની પ્રેમ કહાની ફેસબુક પર મોકલેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી શરૂ થઈ અને પછી લગ્ન સુધી પહોંચી. સંજુ લગ્ન કરનાર યુવતીનું નામ ચારુલતા રમેશ છે. સંજુ સેમસન અને ચારુલથા બંને કેરળના રહેવાસી છે. સંજુ સેમસનનો જન્મ 11 નવેમ્બર 1994ના રોજ તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિંજમ નજીક પુલ્લુવિલા ગામમાં થયો હતો. સંજુ સેમસનના પિતા સેમસન વિશ્વનાથ દિલ્હી પોલીસના પોલીસ કોન્સ્ટેબલ હતા. સંજુ સેમસને સેન્ટ જોસેફ…

Read More

સલમાન ખાનના નજીકના મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, ગેલેક્સી પર ફાયરિંગ બાદ સલમાન ખાન હંમેશા કડક સુરક્ષાના ઘેરામાં જોવા મળ્યા છે.. પરંતુ હવે તેમની સુરક્ષા પહેલા કરતા વધુ વધારી દેવામાં આવી છે. સલમાન અને તેમના પરિવારના સભ્યોને એકલા ક્યાંય જવાની મંજૂરી નથી. સલમાન ખાન પણ કડક સુરક્ષા હેઠળ બિગ બોસનું શૂટિંગ કરે છે. પરંતુ હવે સુપરસ્ટારે એક મોટી જાહેરાત કરી છે, જેના પછી બધાને લાગી રહ્યું છે કે સલમાનને લોરેન્સ બિશ્નોઈનો કોઈ ડર નથી. વાસ્તવમાં, સલમાન ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની Da-Bangg Tourની જાહેરાત કરી દીધી છે. સલમાન…

Read More

બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ધમકી લોરેન્સ ગેંગ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યા કોલ કરનાર કોલરનો દાવો છે કે, તે પપ્પુ યાદવના ઘણા લોકેશન્સ સતત રીસીસ કરી રહ્યો છે અને તેને મારી નાખશે. એટલું જ નહીં પપ્પુ યાદવને પણ સલમાન ખાન કેસથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. પપ્પુ યાદવે બિહારના ડીજીપીને મામલાની જાણકારી આપી જેથી તેના પર કાર્યવાહી થઈ શકે. ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે, લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જામર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 28 10 2024 સોમવાર, માસ આસો, પક્ષ વદ, તિથિ અગિયારસ સવારે 7:50 પછી બારસ, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની, યોગ ઈન્દ્ર, કરણ કૌલવ, રાશિ સિંહ (મ.ટ.) રાત્રે 10:09 પછી કન્યા (પ.ઠ.ણ.) 2. મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં વિતાવશો તેમજ ગુમાવેલા અવસર પાછા મળશે અને નોકરીમાં સારા અધિકાર મળશે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે 3. વૃષભ (બ.વ.ઉ.) ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ…

Read More

જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વને દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો 28 ઓક્ટોબરે તમારો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 મૂળાંક 1 વાળા લોકો માટે આજનો દિવસ તમારા માટે શાનદાર રહેવાનો છે. આજનો દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. પૈસા સંબંધિત નિર્ણયો લેતી વખતે સાવચેત રહો, તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરીરને હાઇડ્રેટેડ રાખો. 2. મૂળાંક…

Read More

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમયાંતરે ગ્રહો રાશિ પરિવર્તન કરતાં રહે છે અને અત્યારે ઓક્ટોબર મહિનાના છેલ્લા ચાર દિવસોમાં ઘણા મોટા ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તન થશે. આ પરિવર્તનની સીધી અસર દરેક રાશિના લોકોના જીવન પર પડશે. ગ્રહોનું રાશિ પરિવર્તન કે ગ્રહ ગોચર કોઈને કોઈ રીતે દરેક રાશિમાં શુભ અને અશુભ યોગ બનાવે છે. જાણીતું છે કે 26 ઓક્ટોબરના રોજ ચંદ્રએ કન્યા રાશિમાં ગોચર કર્યું હતું અને તે 29 ઓક્ટોબર સુધી ત્યાં હાજર રહેશે. હવે સૂર્ય અને ચંદ્રના ગોચરને કારણે મહાપાત દોષ સર્જાયો છે અને આ કારણે ત્રણ રાશિઓની સમસ્યાઓ વધી શકે છે. મેષ રાશિ મહાપત યોગની નકારાત્મક અસરોને કારણે આ રાશિના…

Read More

દિવાળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે. આ પ્રકાશ, સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ પર્વ પર ઘર અને દુકાનને શણગારવાનું વિશેષ મહત્વ હોય છે. તેમાં પણ આંબાના પત્તાથી બનાવેલા તોરણની સાથે દીવા અને રંગોળીને ઘરના મુખ્ય દરવાજા પર શણગારવું એક મુખ્ય પરંપરા માનવામાં આવે છે. આંબાના પત્તાથી બનાવેલું તોરણ શુભતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. આંબાના પત્તાથી બનાવેલું તોરણનું મહત્વ વાસ્તુશાસ્ત્ર અનુસાર આંબાના પત્તાના તોરણ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આંબાના પત્તાને પવિત્ર માનવામાં આવે છે અને જ્યારે આને મુખ્ય દરવાજા પર લટકાવવામાં આવે છે ત્યારે આ નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. આનાથી…

Read More

સનાતન ધર્મમાં ધનતેરસ અને દિવાળીનો તહેવાર ખૂબ શુભ માનવામાં આવે છે. આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ત્યારે દિવાળી 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ ધનતેરસ અને દિવાળી ખૂબ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે આ બંને પર શનિનો એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. 1. શનિ વક્રી શનિ 30 વર્ષ પછી ધનતેરસ-દિવાળી પર પોતાની જ રાશિ કુંભમાં વક્રી રહેશે એન 15 નવેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે. એવામાં દિવાળી- ધનતેરસ અમુક રાશિઓ માટે ખૂબ શુભ માનવામાં આવી રહી છે. 2. મેષ ધનતેરસ-દિવાળી શનિ મેષ રાશિવાળા પર પોતાના આશીર્વાદ આપશે. ધંધા સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે.…

Read More

BCCIના સિલેક્ટર્સ દ્વારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય સ્ક્વોડની પસંદગી કરી દેવામાં આવી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. પરંતુ આ સિલેક્શન પર સવાલ ઉઠી રહ્યા છે. કેમ કે તેમાં ત્રણ નવા પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ મોહમ્મદ શમીની પસંદગી કરવામાં નથી આવી. શમી ઇંજર્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ મોહમ્મદ શમીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક વખત સંકેત આપ્યા હતા કે તે ફીટ થઈ ગયો છે. આથી સવાલ થઈ રહ્યા છે કે, જો શમી ઇજાગ્રસ્ત હતો તો BCCIએ 25મી ઓક્ટોબરે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી કેમ નહતી આપી. BCCIની તે પ્રેસ રિલીઝમાં કુલદીપ યાદવની…

Read More