Browsing: Gujarat
બનાસકાંઠાના વડગામ તાલુકાના વરસડા ગામે સધી માતાનું અતિ પૌરાણિક મંદિર આવેલુ છે. માતાજી ન્યાયની દેવી તરીકે ઓળખાય છે. 400થી વધુ…
અમદાવાદમાં ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેનેજમેન્ટ ક્વૉટામાં અપાતી સ્કોલરશીપ બંધ કરવામાં આવતા વિવાદ છેડાયો…
વેલેન્ટાઈન ડેના આગલા જ દિવસે રાજકોટમાં ઘટ્યો વધુ એક હત્યાકાંડ, 10 વર્ષના પ્રેમમા પ્રેમીએ પ્રેમીકાને માર્યા ચપ્પુના ઘા…
ફેબ્રુઆરી મહિલનામાં વેલેન્ટાઈન વિક ચાલી રહ્યું છે અને આવતી કાલે વેલેન્ટાઈન ડેની ઉજવણી આખું વિશ્વ કરવા જઇ રહ્યું છે ત્યારે…
વલસાડમાં તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહિં આઠ સદી પહેલાથી ભોળેનાથ બિરાજમાન છે. મંદિરમાં ભોળેનાથની આરામ ફરમાવતી એટલે કે સુતેલી…
બનાસકાંઠા જિલ્લામાં આસ્થાના પ્રતિક અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે તેમાંનું એક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામમાં આવેલું નાગદેવતાનું મંદિર છે.…
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમી જ્યારે રાતે ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે…
કચ્છમાં ફરીએકવાર ધરા ધ્રુજી છે. રાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ છે.…
દર્શન કરો ખારાની ખોડિયાર માતાજીના, ખડેશ્રી બાપુએ 12 વર્ષ ખડેપગે તપસ્યા કરી જગ્યાને કરી છે જાગૃત..
ગીરમાં કોડીનારના જંત્રાખડી ગામની સીમમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે. કોડીનારથી 12 થી 14 કિલોમીટર દૂર આવેલુ ખોડિયાર માતાજીનું મંદિર…
ગુજરાતનું એવું મંદિર જ્યાં સૂર્યદેવનું પ્રથમ કિરણ પડે છે હનુમાનજી પર, કોરોના મુક્ત રહ્યું હતું ગામ…
ઓલપાડથી ૧૨ કિમી દુર આવેલા કપાસી ગામમાં ટેકરી પર હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજી સ્વયંભુ પ્રગટ થયા…
મહેસાણાથી વીસ કિલોમીટર અને બહુચરાજીથી પણ વીસ કિલોમીટરના અંતરે જોટાણા તાલુકામાં મરતોલી ગામ આવેલું છે. મરતોલીમાં જગતજનની કલ્યાણકારી દેવી માં…