Author: GujjuKing
મમતા કુલકર્ણી બાદ વધુ એક અભિનેત્રીએ મહાકુંભમાં લીધી દીક્ષા, હવે ઓળખાશે ‘શ્રી લક્ષ્મી’થી…
પ્રયાગરાજમાં યોજાઈ રહેલ મહાકુંભ સતત ચર્ચામાં રહે છે. અહીંયા દેશ વિદેશથી અનેક લોકો આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે. અહીંયા બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની ત્યારે ખૂબ સમાચારમાં બન્યા હતા. હવે મમતા બાદ આ યાદીમાં વધુ એક હસીનાનું નામ સામેલ થઈ રહ્યું છે. આ સુંદરીએ બોલિવૂડની લાઈફ છોડવાનો નિર્ણય લીધો છે. તેને એક્ટિંગ છોડી આધ્યાત્મિકતાની રાહ પસંદ કરી છે. ચાલો જાણીએ કે તે કોણ છે? રહી ચૂકી છે મિસ ઈન્ડિયા આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે અગાઉ મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઈન્ડિયા રહી ચૂકેલી ઈશિકા તનેજા છે. ઇશિકા હવે સનાતની શિષ્યા બની ગઈ છે અને…
હિન્દુ ધર્મમાં શનિ ગ્રહને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિની દ્રષ્ટિ દરેક વ્યક્તિની કિસ્મત પર ખૂબ અસર કરે છે. જો તમારી કુંડળીમાં શનિ શુભ હોય તો તમને તેના ખૂબ સારા ફળ આપે છે. અને જો તે પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીના અલગ અલગ ઘરોમાં શનિ ગ્રહનો પ્રભાવ અલગ અલગ હોય છે. તે જ સમયે, કેટલાક એવા સંકેતો છે જે શનિની કૃપા તમારા પર છે તેવા સંકેતો આપે છે. શનિની હોય છે 3 દ્રષ્ટિઓ શનિની ત્રણ દ્રષ્ટિઓ છે: ત્રીજું, સાતમું અને દસમું. આ ત્રણમાંથી, શનિનું ત્રીજું દ્રષ્ટિકોણ સૌથી…
આ વર્ષે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું પર્વ ઉજવાશે. આ વર્ષે મહાશિવરાત્રિને ખાસ માનવામાં આવી રહી છે કારણકે આ તહેવાર \ના ઠીક એક દિવસ પહેલા શનિ અને બુધ તેમની ચલ બદલશે જે અમુક રાશિના જાતકો પર પ્રભાવ પાડશે. 27 ફેબ્રુઆરીએ શનિ કુંભ રાશિમાં અસ્ત થશે અને ઠીક એ જ સમયે બુધ મીન રાશિમાં ગોચર થશે. આ બંને ગ્રહોની ચાલમાં ફેરફાર કઈ રાશિના જાતક પર શું અસર કરશે ચાલો જોઈએ. વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે શનિ અને બુધની બદલાતી ગતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ બંનેના બદલાતા પગલાં આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. તેમજ આવકમાં પણ વધારો થશે. આ રાશિના લોકોને…
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હકીકતમાં, સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શું છે સમગ્ર મામલો ? એડવોકેટ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે, શુક્લાએ તેમને નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં જ ફિલ્મ ફતેહ કરનાર અભિનેતા સૂદને વારંવાર સમન્સ જારી…
ક્રિકેટના મેદાન પર એક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. આ ટેસ્ટ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેણે બધાને સ્તબ્ધ કરી દીધા. બોલિંગ કર્યા પછી, એક બોલરે અચાનક નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા બેટ્સમેનને ફટકાર્યો. ટક્કર એટલી જોરદાર હતી કે બેટ્સમેન થોડીવાર માટે જમીન પર સૂઈ ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટના મેદાન પર નાટકનો વીડિયો વાયરલ ખરેખર, આ ઘટના શ્રીલંકાની પહેલી ઇનિંગ દરમિયાન 61મી ઓવરમાં બની હતી. શ્રીલંકાના પ્રથમ દાવ દરમિયાન, ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્પિનર મેથ્યુ કુહનેમેન 61મી ઓવરમાં બોલિંગ…
ગાડીના બોનેટ પર સવારી કરતા પ્રાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ પ્રાણીને જોઇ દરેક વ્યક્તિ હેરાન થઇ ગયુ છે અને તેની સાથે દોસ્તી કરવા ટોળા જામે છે. દૂરથી ગાડી પર સવારી કરતું આ પ્રાણી શેર જેવી લાગે છે તેનો દેખાવ અદભૂત છે પરંતુ વાસ્તવમાં આ એક શ્વાન છે. પરંતુ લોકો માટે આ શેર જેવો દેખાતો શ્વાન આશ્ચર્ય ચકિત કરી રહ્યો છે. લોકો તેને કેમેરામાં કેદ કરી રહ્યા છે એટલુ જ નહી તેને લાડ લડાવતા પણ જોવા મળે છે. આ શેર જેવો દેખાતો શ્વાન પણ અદભૂત છે તે ગાડીમાં બેસીને આરામથી સવારી પણ કરે છે. View this post on Instagram…
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. આ તરફ હવે ચૂંટણીના બે દિવસ બાદ આજે દિલ્હીના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. વાસ્તવમાં ભાજપ તરફથી ફોન કોલ અને 15 કરોડ રૂપિયાની ઓફરના AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના LG VK સક્સેનાના આદેશ બાદ ACB ટીમ AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરો માટે રવાના થઈ ગઈ છે. LG એ કહ્યું છે કે, આ મામલાની સત્યતા બહાર લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ. દિલ્હી ભાજપના મહાસચિવ વિષ્ણુ મિત્તલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે…
8 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ધુમ્મસની અસર વધી શકે છે. IMD એ દિલ્હીમાં વાવાઝોડાની ચેતવણી પણ જારી કરી છે. ગુરુવારે (૬ ફેબ્રુઆરી) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રી ઓછું છે. મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હતું. હવાનો AQI 180 પર રહે છે. જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીની અસર ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે, જેના કારણે લોકોને રજાઇ અને સ્વેટરથી રાહત મળી રહી નથી. પશ્ચિમી પવનોને કારણે ઠંડીની અસર વધુ અનુભવાઈ રહી છે. હવામાન…
મહેસાણાથી વીસ કિલોમીટર અને બહુચરાજીથી પણ વીસ કિલોમીટરના અંતરે જોટાણા તાલુકામાં મરતોલી ગામ આવેલું છે. મરતોલીમાં જગતજનની કલ્યાણકારી દેવી માં ચેહર બિરાજમાન છે. ગુજરાતભરમાંથી ભાવિકો મરતોલીમાં ચેહરમાતાજીના દર્શન કરવા આવે છે. મા ના દર્શને આવતા માઈભક્તોની મનોકામના મા ચેહર પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે પધારે છે. મંદિરે દર પૂનમ અને રવિવારે ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા અચૂક આવે છે. સિંઘપ્રદેશના પારકર તાલુકામાં શેખાવત રાઠોડને ત્યાં ચામુંડા માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મહાસુદ પાંચમ એટલે કે વસંતપંચમીના દિવસે કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ થયા હતા. કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભૂ પ્રગટ થતા…
આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના ઉજવવામાં આવશે. આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે મહાશિવરાત્રી પર એક ખૂબ જ ખાસ યોગ બની રહ્યો છે. 1. ભગવાન મહાદેવને સમર્પિત હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર દેવોના દેવ, ભગવાન મહાદેવને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના ઉજવવામાં આવશે. 2. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાથી, વ્યક્તિને…