Author: GujjuKing
જયા એકાદશીનું વ્રત 8 ફેબ્રુઆરી 2005 ના રોજ છે. આ મહા મહીનાની અગિયારસ હશે. આ દિવસે વ્રત, દાન, શ્રી હરિની પૂજા કરનારના પિતૃ કુયોનિનો ત્યાગ કરીને સ્વર્ગમાં જાય છે તેવી માન્યતા છે. એવું કહેવાય છે કે આ એકાદશી વ્રત જે પણ કરે છે તેના પિતૃ પક્ષની 10 પેઢીઓ અને માતૃ પક્ષની 10 પેઢીઓ અને પત્ની પક્ષની પણ 10 પેઢીઓને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન, ધન અને કીર્તિમાં વધારો થાય છે તેવી પૌરાણિક માન્યતા છે. એકાદશીનું વ્રત કરવાવાળાએ ખાસ આ જયા એકાદશી વ્રતની કથનું સાંભળવી જોઈએ જેથી તેમનું ઇચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે. જયા એકાદશી વ્રત કથા…
જ્યોતિષી શાસ્ત્ર અનુસાર, માર્ચમાં સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો અદૂભુત સંયોગ બનવા જઇ રહ્યો છે. આ યોગ મિથુન સહિત ત્રણ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. આવો જાણીયે, શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ કઇ રાશિના જાતકો માટે ફળદાઇ રહેશે. 1. Shani Gochar Surya Grahan Yog Prediction: વૈદિક જ્યોતિષમાં, ગ્રહોની સ્થિતિમાં પરિવર્તનનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે, ત્યારે ઘણી વખત યુતિ યોગ બને છે. ગ્રહો અને તારાઓ દ્વારા રચાયેલા અદ્ભુત સંયોજનોની અસર દરેક માનવીના જીવન પર જોઈ શકાય છે. 2. સૂર્ય ગ્રહણ અને શનિ ગોચર જ્યોતિષ ગણતરી મુજબ, તે 29 માર્ચ, 2025 ના રોજ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 07-02-2025-શુક્રવાર, માસ:મહા, પક્ષ:સુદ, તિથિ: દશમ, નક્ષત્ર: રોહિણી, યોગ: ઈન્દ્ર, કરણ: તૈતિલ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) 2. મેષ (અ.લ.ઈ.) માનસિક ચિંતા અનુભવશો, તબિયત બાબતે સંભાળવું, સ્વજનોથી નિરાશા મળશે, ખર્ચની બાબતે સાચવીને કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) આવકનું પ્રમાણ વધશે, ધંધામાં ફાયદો થશે, કોઈ સારા સમાચાર મળશે, હરીફાઈવાળા કામમાં સફળતા મળશે 4. મિથુન (ક.છ.ઘ.) માનસિક બેચેની અનુભવશો, રોકાણ માટે સમય સારો નથી, જીવનસાથીનો સહયોગ મળશે, મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે 5.…
સૂર્ય દેવ થોડા જ દિવસમાં રાશિ પરિવર્તન કરવાના છે પરંતુ તેના પહેલા તેઓનું નક્ષત્ર પરિવર્તન પણ થવાનું છે. જેનો લાભ અમુક રાશિના લોકોને થવાનો છે. 1. સૂર્ય દેવ સૂર્ય દેવ અત્યારે મકર રાશિમાં બિરાજમાન છે. સૂર્ય દેવ 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાંથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી અમુક રાશિના લોકોને ફાયદો થશે. કુંભ રાશિમાં ગોચર પહેલા સૂર્ય દેવ નક્ષત્ર બદલશે. સૂર્ય દેવના નક્ષત્રમાં પરિવર્તનને કારણે અમુક રાશિના લોકોની કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. આ સિવાય તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. 2. સૂર્ય ગોચર સૂર્ય દેવ 6 ફેબ્રુઆરીએ નક્ષત્ર બદલશે. આ દિવસે, સૂર્ય દેવ શ્રવણ નક્ષત્રથી ધનિષ્ઠા…
અહીં આરતી અને શુભ પ્રસંગે પધારે છે આઈ પીઠડ ચકલી સ્વરૂપે, અઢારેય વર્ણના લોકોની આસ્થાનું કેન્દ્ર…
ગીરના જામવાળા ખાતે આઈ પીઠડનું પુરાતન મંદિર આવેલું છે. અહીં માતાજી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. માત્ર 13 વર્ષની ઉંમરે કચ્છમાંથી અહીં પધાર્યા અને આ જગ્યા સંભાળી ત્યારથી અહીં માઁ પીઠડ જાગૃત થયા છે. વર્ષો પહેલા અહીં ચારણનો નેસ હતો જે નાણાંવાળીનો નેસ તરીકે ઓળખાતો આ નેસમાં જગદંબા સ્વરૂપ પીઠડ મા પ્રગટ થયા હતા. આજે અહીં ગામ વસી ચૂક્યું છે. તે જામવાળા તરીકે ઓળખાય છે. અહીં જ પીઠડ આઈ ધામ આવેલું છે. મા લક્ષ્મી આઈ અહીં આવીને વસ્યા બાદ જગ્યાનો અદભુત વિકાસ થયો છે. મા લક્ષ્મી આઈ ખુબ જ નાની ઉંમરે એટલે કે બાલ્યા અવસ્થામાં હતા ત્યારે પીઠડ આઈ સ્વપ્ને આવ્યા…
સૂર્ય 6 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે, સૂર્યના નક્ષત્રમાં આ પરિવર્તન 3 રાશિઓ માટે વરદાન સાબિત થઈ શકે છે અને આ રાશિના લોકોને જીવનમાં સફળતા, ખ્યાતિ અને સંપત્તિ પ્રાપ્ત થશે. ચાલો જાણીએ, આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે? 1. સૂર્યને માનવામાં આવે છે ગ્રહોનો રાજા વૈદિક જ્યોતિષમાં સૂર્ય સૌથી મહત્ત્વપૂર્ણ ગ્રહ છે. સૂર્ય દેવ નવગ્રહ પ્રણાલીનો આધાર છે. તેથી, જ્યોતિષ શાસ્ત્રમાં, સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તેઓ જાતકને જીવનમાં તેની ઓળખ, હેતુ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે તેઓ જીવન શક્તિ, આત્મા, આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. તેઓ જાતકને આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાઓ પ્રદાન…
જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વને દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે એક રાશિ હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા પ્રમાણે સંખ્યાઓ હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે એકમ અંકમાં તમારી તારીખ, મહિનો અને જન્મ વર્ષ ઉમેરો અને જે નંબર નીકળશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 8મી, 17મી અને 16મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હશે. જાણો 6 ફેબ્રુઆરીનો તમારો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 ખુલ્લા મનથી પરિવારની સલાહ સાંભળવાથી તમને સારી રાય મળી શકે છે. આજનો દિવસ ઓફિસમાં પ્રોડક્ટિવ રહેશે. તમે તમારા નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશો.…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 06 02 2025 ગુરુવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ નોમ, નક્ષત્ર કૃતિકા, યોગ બ્રહ્મ, કરણ બાલવ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) 2. મેષ (અ.લ.ઈ.) માનસિક શાંતિ અનુભવશો , આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે, નોકરીમાં પ્રગતિ જણાશે, વ્યવસાયમાં ધનલાભ થાય 3. વૃષભ (બ.વ.ઉ.) માનસિક પરેશાની જણાશે, કામમાં વધારે મહેનત કરવી પડશે, ધંધામાં સામાન્ય ફાયદો જણાશે, નાણાકીય તંગી અનુભવશો 4. મિથુન (ક.છ.ઘ.) કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે, ઉચ્ચ અધિકારીની ઓળખાણથી લાભ, પરેશાનીઓમાંથી મુક્તિ…
બ્લેક વનપીસમાં હાથમાં હાથ નાખીને ફરતી મલાઇકા અરોરા કેદ થઇ કેમેરામાં, Viral Video પર યુઝર્સે કહ્યું.. ‘Super stunning’
મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર જેટલી એક્ટિવ રહે છે તેટલી જ તેની પર્સન લાઈફને લઈને પણ હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તેના સંબંધોને લઈને હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. તેણે તેનાથી નાની ઉંમરના અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ ઘણા સમય સુધી તે રિલેશનશિપથી દૂર રહી હતી ત્યારે ગઇકાલે મોડી રાતે તેના મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ તે સ્પોટ થઈ હતી અને તે કોઈના હાથમાં હાથ નાખીને જોવા મળી હતી બસ ત્યારથી જ તેના નવા રિલેશનશિપ વિશે ચર્ચાએ જોર પકડયું છે. ફેશન ડિઝાઇનર અને ફિલ્મ નિર્માતા છે વિક્રમ ફડનીસ મોડી રાત્રે, મલાઈકા અરોરા મિત્રો સાથે પાર્ટી કર્યા પછી પાપારાઝી દ્વારા જોવા…
બોલિવૂડમાં ઘણા હિટ ગીતો ગાઈ ચૂકેલા ઉદિત નારાયણનો કિસિંગ વીડિયો વાયરલ થતાં જ હોબાળો મચી ગયો. આ વીડિયોમાં ઉદિત એક મહિલા ચાહક સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ પછી તેણે અચાનક મહિલા ચાહકના હોઠ પર ચુંબન કર્યું. આ વાયરલ વીડિયો પર ઉદિતને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે ઉર્ફી જાવેદે ઉદિત વિશે એવી વાત કહી છે કે તેમનું નિવેદન વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. ઉર્ફી જાવેદે ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરી. આવી સ્થિતિમાં, જ્યારે ઉર્ફીને ઉદિત નારાયણના ચુંબન વિવાદ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ઉર્ફીએ પ્રશ્ન સાંભળતાની સાથે જ ગીત ગણગણવાનું શરૂ કરી દીધું. આ ગીત છે…