Author: GujjuKing

તાજેતરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઇ આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડી શકે છે. જીરાના પાકને માવઠાની અસર થતા કાળિયો રોગ આવવાની શક્યતા છે. વાતાવરણમાં ફેરફારને લીધે મોડા આવેલા ઘઉંમાં પણ ઈયળ પડી શકે છે. મકાઈ અને મોડી વાવેલી તુવેરમાં પણ લીલી ઈયળનો રોગ જોવા મળી શકે છે. મોટાભાગના શિયાળુ પાકને ખરાબ અસર થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં માવઠું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.…

Read More

અમદાવાદમાં નારોલના શાહવાડી વિસ્તારમાં મહાદેવનું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલુ છે, જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે. ભગવાન ભોલેનાથના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે. સોમનાથના દર્શન માત્રથી તેમના ભવ-ભવના પાપોનો નાશ થાય છે.વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન આ મંદિર પણ પ્રભાસ પાટણના સોમનાથ તીર્થ બરાબર જ છે. સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમા એવો છે કે ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ મંદિર શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે. દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર્શનનો લ્હાવો…

Read More

તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારુ સપ્તાહ તે જાણો, અને સાથે સમસ્યા નિવારણના ઉપાય પણ જાણો 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની હિલચાલ તમામ 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે જ્યારે કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. સાપ્તાહિક કુંડળીની ગણતરી ગ્રહોની ગતિના આધારે કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે અન્ય લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. 2. મેષ મન અસ્વસ્થ થઈ શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો.…

Read More

માઘ(મહા) મહિનાની છઠની તિથિને ષષ્ઠી તિથીના દીવસે સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવામાં આવે છે. ભગવાન સ્કંદને સુબ્રમણ્યમ, કાર્તિકેયન અને મુરૂગન જેવા નામથી પણ જાણવામાં આવે છે. માઘ ષષ્ઠીનો દિવસ ભગવાન કાર્તિકેયને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વ્રત રાખવાથી જાતકોની બધી મનોકામના પૂરી થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે. આવો જોઈએ માઘ સ્કંદ ષષ્ઠી વ્રતની પૂજા-વિધિ અને શુભ મુહૂર્ત વિશે. પૂજાનું મુહૂર્ત પંચાંગ અનુસાર ષષ્ઠી તિથી 3 ફેબ્રુઆરી સવારે 06:52 મિનિટથી શરૂ થશે જે 4 ફેબ્રુઆરી ના રોજ સાંજના 04:37 મિનિટ સુધી રહેશે. ઉદય તિથી અનુસાર 03 ફેબ્રુઆરીના દિવસે ષષ્ઠીનું વ્રત રાખવાં આવશે. આ દિવસે સાધ્ય યોગ 4…

Read More

સુખ-સમૃદ્ધિના કારક ગુરુ ગ્રહ 4 ફેબ્રુઆરીએ પોતાની ચલ બદલશે. ગુરુ હવે વૃષભ રાશિમાં સીધી ચાલ ચાલશે અને આવનાર સમયમાં 5 રાશિઓના જાતકોના નસીબ ખોલી દેશે. 1. ગુરુ ગ્રહ માર્ગી 2025 જ્યોતિષ મુજબ ગુરુ અત્યાર સુધી વૃષભ રાશિમાં વક્રી હતા જે 4 ફેબ્રુઆરી 2025થી વૃષભ રાશિમાં માર્ગી થશે. 2. 4 ફેબ્રુઆરીએ થશે માર્ગી ગુરુ 4 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરે 03:09 મિનિટે માર્ગી થશે. જાણો ગુરુની સીધી ચાલની અસરથી કઈ રાશિઓના જાતકોના શરૂ થશે અચ્છે દિન. 3. મેષ મેષ રાશિના લોકોને સીધા ગુરુ ઘણો આર્થિક લાભ આપશે. નાણાકીય સમસ્યાઓ દૂર થશે. ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. 4.…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 03 02 2025-સોમવાર,માસ-મહા,પક્ષ-સુદ,તિથિ-છઠ્ઠ,નક્ષત્- રેવતી,યોગ-સાધ્ય,કરણ-કૌલવ,રાશિ-મીન (દ.ચ.ઝ.થ.) રાત્રે 11:15 પછી મેષ (અ.લ.ઈ.) 2. મેષ (અ.લ.ઈ.) નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય,કુટુંબ પરિવારમાં સુમેળ જણાય,જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય,લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે,સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે ,સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી,કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે 4. મિથુન ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય,મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો ,જીવનસાથી અને સંતાનોનો ભરપૂર…

Read More

ગુજરાતથી અનેક શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ મહાકુંભમાં ગયા છે. ત્યારે થોડા દિવસ પહેલા થયેલ નાસભાગમાં ઉત્તર ગુજરાતનાં વિસનગર તાલુકાનાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું. ત્યારે આજે રાજકોટનાં વધુ એક શ્રદ્ધાળુનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઉત્તર પ્રદેશનાં પ્રયાદરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

Read More

હિન્દી સિનેમાના 90 ના દશકના જાણીતા ગાયક જે પોતાના મખમલી અવાજને લીધે લોકોમાં પ્રિય છે તેમણે લાખો લોકોના દિલમાં પોતાની વિશેષ જગ્યા બનાવી છે. ઉદિત નારાયણે સલામન ખાન, શાહરુખ ખાનથી લઈને ઘણા મોટા સ્ટાર્સને પોતાનો કંઠ આપ્યો છે. જો કે હમેશા હસતાં રહેતા ઉદિત નારાયણ હાલ એક વિવાદમાં ફસાયા છે. તેમના એક વીડિયો પર મોટો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે જેમાં તે તેમની એક મહિલા ફેનને કિસ કરતાં નજર આવી રહ્યા છે. આ વીડિયો જોઈને તેમના ફેન્સ તેમના પર ભડક્યા છે અને હવે આ મુદ્દે ઉદિત નારાયણે પોતાનો જવાબ આપ્યો છે. વાયરલ વીડિયોની…

Read More

બૉલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ હવે બોલિવૂડમાં એન્ટ્રી લઈ લીધી છે. તેમની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી થઈ હતી. ત્યારે હવે તે જુનેદ ખાન સાથે ‘લવયાપા’માં જોવા મળશે. જેનું આ દિવસોમાં ખૂબ પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન ખુશીએ આજે એટલે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરી છે. જેમાં તે મિસ્ટ્રી મેનના હાથમાં જોવા મળી. જેને જોઈને હવે યુઝર્સ ભાત-ભાતના સવાલ કરી રહ્યા છે. મિસ્ટ્રી મેનના હાથમાં દેખાઈ ખુશી હકીકતમાં ખુશી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના જીવનની દરેક અપડેટ ફેંસ સાથે શેયર કરે છે. આજે જેને…

Read More

દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકામાં દિકરીને અર્ધનગ્ન કરી માર મારી બાઇક સાથે સાંકળ વડે બાંધી સરઘસ કાઢવાના મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મહિલાઓની સુરક્ષાને લઈને નિવેદન સામે આવ્યું છે. કાંકરેજના પાદરડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મારા ભાઈઓ અને પિતાની આબરુ સાચવજો, ભાઈ અને પિતા માથું ઉંચું કરીને બજારમાં નીકળે તેવું કામ કરજો. તેમણે કહ્યું કે એકબાજુ આ તલવાર આપી છે, તલવારની જરુર નહિ પડે, તલવાર એ ક્ષત્રિયનું હથિયાર છે, અન્યાય સામે લડવાનું પણ આ હથિયાર છે, દીકરીઓની સલામતીનો પ્રશ્ન ઉભો થાય તો હથિયાર ઉપાડો તેમણે કહ્યું દીકરીઓ પણ હથિયાર ઉપાડવામાં પીછેહઠ નહિ…

Read More