Author: GujjuKing
આવતા મહિને શુક્ર દેવ નક્ષત્ર પરિવર્તન કરવાના છે. આમ તો આ નક્ષત્ર પરિવર્તનથી ભળતો પ્રભાવ બધી જ રાશિઓ પર પડશે. પણ ત્રણ રાશિઓ એવી છે જેને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીયે કઇ છે આ ત્રણ રાશિઓ. જેમના જાતકો પર શુક્રના ગોચરની શુભ નહીં પણ અશુભ અસર રહેશે. 1. શનિના નક્ષત્રમાં શુક્રનું ગોચર,3 રાશિઓનું વધારશે ટેન્શન Shukra gochar 2025: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહનું વિશેષ સ્થાન છે. શુક્ર સમયાંતરે માત્ર રાશિ જ નહીં પણ નક્ષત્ર પણ બદલે છે. જેમ શુક્ર ગ્રહના રાશિ પરિવર્તનની રાશિના જાતકોના જીવન પર ઊંડી અસર પડે છે, તેવી જ રીતે તારાઓના ગોચરની પણ…
18 જાન્યુઆરીના દિવસ 5 રાશિઓ માટે ખાસ સાબિત થશે. તેમને સફળતા અને ખુશીઓ મળશે. ગ્રહોની શુભ સ્થિતિ આ રાશિઓની કિસ્મત ચમકાવવાની છે, વેપાર અને સંબંધોમાં તેમને ખાસ લાભ મળવાના છે. ત્યારે કઇ છે આ પાંચ રાશિઓ જેમની કિસ્મત બદલાવા જઇ રહી છે ચાલો કરીએ એક નજર 1. 18 જાન્યુઆરીથી ચમકશે આ 5 રાશિઓનુ ભાગ્ય Zodiac Sign: 18 જાન્યુઆરીનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે 5 રાશિઓનું ભાગ્ય ચમકશે. આ રાશિવાળા લોકોને નાણાકીય લાભ, કારકિર્દીમાં વૃદ્ધિ અને ખુશીઓથી ભરપૂર સમય મળવાની શક્યતા છે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે અને બાકી રહેલા કામ પૂર્ણ થશે.…
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલિટિકલ કલ્ચર બદલી નાખ્યું છે. આજ પહેલા મેનિફેસ્ટો આવતા હતા પણ રાજકીય પક્ષો તેને ભૂલી જતા હતા. પરંતુ હવે મેનિફેસ્ટો એક સંકલ્પ પત્રમાં ફેરવાઈ ગયો છે. પાર્ટીએ 2014 માં 500 વચનો આપ્યા હતા, જેમાંથી 499 વચનો પૂરા થયા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સંકલ્પ પત્ર બહાર પાડતી વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આપણે સંકલ્પથી સિદ્ધિ તરફ આગળ વધવું પડશે. નડ્ડાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય કલ્ચર બદલી નાખ્યું છે. આજ પહેલા મેનિફેસ્ટો આવતા હતા પણ રાજકીય પક્ષો તેને…
અંતરીક્ષમાં સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ, આઠમી વખત કર્યું સ્પેસ વોક, જોવા જેવા અદભૂત દ્રશ્યો…
NASA અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સાત મહિના કરતાં વધુ સમય પસાર કર્યા પછી તેણીનું પ્રથમ સ્પેસવોક કર્યું. સ્ટેશન કમાન્ડર વિલિયમ્સ, નાસાના નિક હેગ સાથે કેટલાક જરૂરી બાહ્ય સમારકામ હાથ ધરવા પડ્યા. યોજના મુજબ, સુનીતા અને બટ્ઝ વિલ્મોર આવતા અઠવાડિયે ફરીથી સ્પેસવોક કરશે. વિલિયમ્સ માર્ચ અથવા એપ્રિલના અંત સુધીમાં સ્વદેશ પરત ફરશે અને વિલમોરે ગયા જૂનમાં બોઇંગની નવી સ્ટારલાઇનર કેપ્સ્યુલ સાથે ઉડાન ભરી હતી. જે એક અઠવાડિયાના પરીક્ષણ મિશન છે. પરંતુ સ્ટારલાઇનરને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેની પરત ફરવામાં વિલંબ થયો. પછી નાસાએ તેમને કેપ્સ્યુલ ખાલી કરીને પાછા મોકલવાનો આદેશ આપ્યો. પછી તેને બદલવા…
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક તાલિબાની સજા આપવાની ઘટના જોવા મળી હતી. જેમાં એક અઠવાડિયા અગાઉ આ સજાની ઘટના સામે આવી હતી. જેમાં દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ 2 યુવકોને તાલિબાની સજા આપી હતી. મળતી માહિતી મુજબ યુવતીને ઉપાડી જવાના આક્ષેપ સાથે લોકોએ માર્યો માર હતો. જેમાં માર મારીને યુવકના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા તે આગથળા પોલીસ વિસ્તારનો હોવાનું અનુમાન છે. ત્યારે એક સપ્તાહમા તાલિબાની સજાની આ બીજી ઘટના આવી સામે આવતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે. https://twitter.com/VtvGujarati/status/1880149791860224379?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1880149791860224379%7Ctwgr%5E86ae0d197df98a5958efb639cd60415a7ab029ee%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Ftaliban-punishment-given-in-banaskantha થોડા દિવસ પહેલાની ઘટના જિલ્લામાં ગત અઠવાડિયામાં આવી ઘટના સર્જાઇ…
IPL 2025 સિઝન 21 માર્ચથી શરૂ થશે. પરંતુ આની પહેલા દિલ્હી કેપિટલ્સ(DC) ફ્રેન્ચાઇઝી પોતાના નવા કેપ્ટનની શોધમાં છે. છેલ્લા સીઝન સુધી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આ ટીમનો કેપ્ટન હતો. પરંતુ દિલ્હી ફ્રેન્ચાઇઝી અને પંત હવે અલગ થઈ ગયા છે. પંતને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)એ 27 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. જ્યારે IPL મેગા ઓક્શનમાં દિલ્હી ફ્રેન્ચાઇઝીએ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રાહુલે છેલ્લી સિઝન સુધી લખનઉ ટીમનો કેપ્ટન હતો. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાહુલને દિલ્હી ટીમની કેપ્ટનશીપ મળી શકે છે. અક્ષર પટેલને મળી શકે છે ટીમની કેપ્ટનશિપ રિપોર્ટ અનુસાર દિલ્હી ફ્રેન્ચાઇઝી કેએલ…
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો છે. અલકાદિર ટ્રસ્ટ કેસમાં પાકિસ્તાનની કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસમાં ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલ થઈ છે. ઈમરાન અને તેમની પત્નીને આ સજા અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં આપવામાં આવી છે. આ કેસમાં ઈમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે. કોર્ટે ઈમરાન અને તેની પત્ની પર 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ લગાવ્યો છે. આ નિર્ણય રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે આપ્યો છે. નોંધનિય છે કે, ઈમરાન ખાન…
ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે, જેના કારણે લોકોની હાલત દયનીય છે. ગાઢ ધુમ્મસને કારણે વાહનો અને હવાઈ ઉડ્ડયનને અસર થઈ રહી છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યારબાદ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન પર સ્થિત છે, જ્યારે દક્ષિણ હરિયાણા પર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિત છે, જેના કારણે 16 જાન્યુઆરીએ ઘણા રાજ્યોમાં વરસાદ થયો હતો. નવી પશ્ચિમી વિક્ષેપ 18 જાન્યુઆરીથી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે અને બીજી વિક્ષેપ…
16 જાન્યુઆરીની રાત્રે મુંબઈના બાંદ્રામાં સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. ખરેખર, સૈફ-કરીનાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. હુમલાખોરે સૈફ પર તીક્ષ્ણ હથિયારથી છ વાર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ-અલગ કાર્ય સોંપવામાં આવ્યું હતું. https://twitter.com/ANI/status/1880128655239835689?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1880128655239835689%7Ctwgr%5E0480cf0cb23768c162e2df0c1568f7bef843eb5d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Factor-saif-ali-khan-attack-case-police-arrest-suspect તમે જાણો છો કે સૈફ અલી ખાન તે બિલ્ડિંગના 12મા માળે રહે છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હુમલાખોરની શોધ શરૂ કરી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે હુમલાખોરે સૈફના ઘરેથી ભાગતા પહેલા તેના કપડા બદલ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા…
શનિદેવ અત્યારે કુંભ રાશિમાં બિરાજમાન છે. તે આગામી માર્ચ મહિનામાં ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી ત્રણ રાશિઓ એવી છે જેમને આ પરિવર્તનથી ખૂબ ફાયદો થવાનો છે. 1. શનિ ગોચર જ્યોતિષ શાસ્ત્ર મુજબ ન્યાયના દેવતા શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. જેથી શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશવામાં ઘણો સમય લાગે છે. શનિદેવ 29 માર્ચ 2025ના રોજ રાશિ પરિવર્તન કરશે. શનિદેવ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી ત્રણ રાશિઓનું નસીબ ચમકી જવાનું છે.તે રાશિ કઈ છે તે વિશે જાણીએ. 2. વૃષભ વૃષભ રાશિ માટે આ ગોચર શુભ અને લાભદાયી સાબીત થવાનું છે. વૃષભ રાશિના લોકોની આવકમાં…