Author: GujjuKing
મામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 27 12 2024 શુક્રવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ બારસ, નક્ષત્ર વિશાખા, યોગ ધૃતિ, કરણ કૌલવ બપોરે 1:39 પછી તૈતિલ, રાશિ તુલા (ર.ત.) બપોરે 1:35 પછી વૃશ્ચિક (ન.ય.) 2. મેષ (અ.લ.ઈ.) નવા રોકાણોમાં લાભની સંભાવના અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય તેમજ આર્થિક બાબતે સંભાળીને કામ કરવું તો લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને ધનલાભની ઉત્તમ સંભાવના તેમજ સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે અને અધિકારી વર્ગના…
રાશિફળ 27 ડિસેમ્બર 2024: શુક્રવારે ખોડિયાર માં ની કૃપા થી આ 6 રાશિ ધરાવતા લોકોનું ભાગ્ય ખૂલી જશે, જાણો તમારું રાશિફળ અહી
રાશિફળ 27 ડિસેમ્બર 2024: વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. 27મી ડિસેમ્બર શુક્રવાર છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ 27 ડિસેમ્બર (શુક્રવાર) કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો…
એવું શું બન્યું કે મેદાન પર કોહલી અને કોન્ટાસ્ટ આવી ગયા સામસામે, વચ્ચે પડવું પડ્યું એમ્પાયરે…
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલઈ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન 19 વર્ષના પ્લેયર સેમ કોન્સટાસ અને કોહલી બંને આમને સામને આવી ગયા હતા. બંને વચ્ચે ધક્કામુક્કી થયાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો. શું છે પૂરો મામલો 10 ઓવર પૂરી થયા પછી ઑસ્ટ્રેલિયાની ટીમે 44 રન બનાવી હતા જે બાદ કોન્સટાસ જગ્યા બદલીને બીજા છેડે આવી ગયો હતો. આ દરમિયાન કોહલી સ્પીડમાં ચાલતો કોન્સટાસ પાસે આવ્યો અને તેને ધક્કો માર્યો, ત્યારબાદ આ યુવા પ્લેયરે ગુસ્સામાં આવીને કોહલીને કશું કહ્યું અને કોહલીએ પણ તેનો જવાબ આપ્યો. ત્યારે ઉસ્માન ખ્વાજા અને એમ્પાયર ત્યાં પહોંચ્યા…
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી શકે છે. પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે તાપમાનમાં બદલાવ આવ્યો છે. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે. દરમિયાન રાજ્યમાં આગામી 2 દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતી કાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. હવામાન વિભાગની માવઠાની આગાહી ઉતરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા…
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને શુભ ગ્રહ કહેવામાં આવે છે. તેની સાથે શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ, ધન-સંપત્તિ, લવ લાઈફ અને દાંપત્ય જીવનનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર પોતાની ચાલમાં ફેરફાર કરે છે તો તેની અસર તમામ રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં શુક્ર ગ્રહ 10 વખત પોતાની ચાલ બદલશે. નવા વર્ષમાં શુક્રની ગતિ 10 વખત બદલવી એ કેટલીક રાશિઓ માટે ખાસ માનવામાં આવે છે. મેષ રાશિ વર્ષ 2025માં શુક્રનું ગોચર મેષ રાશિ માટે ખાસ માનવામાં આવે છે. નવા વર્ષમાં મેષ રાશિના જાતકો પ્રગતિ શરૂ થશે. વેપારની દૃષ્ટિએ પણ શુક્રનું ગોચર શુભ રહેશે. વેપારમાં જબરદસ્ત નફો પ્રાપ્ત…
સરોલી ગામમાં બાબાએ પુર્યા સાક્ષાત પરચા, પવિત્ર ભૂમિ પર નિર્માણ પામ્યું સાંઈનાથનું પાવનધામ…
ઓલપાડ તાલુકાના સરોલી ગામે સાંઈનાથ મંદિર આવેલું છે. હાલ જ્યાં મંદિર છે તે સ્થળ પર વર્ષો પહેલા એક સંતનો સાક્ષાત્કાર થતા આ પવિત્ર ભૂમિ પર ગ્રામવાસીઓએ સાઈબાબાનું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને તેમની શ્રદ્ધા વિશ્વાસથી થયું બાબાના મંદિરનું નિર્માણ… લોકોની આસ્થાના પ્રતિક સમું સાઈબાબાનું મંદિર હાલ સાંઈનાથ પાવનધામ નામથી પ્રચલિત છે. સુરતની સરહદને અડીને આવેલુ ગામ સરોલી, જેને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. વર્ષો પહેલા સરોલી ગામ પાસે રાત્રીના સમયે રસ્તો ભૂલી ગયેલા કારીગરોને બાબાએ અલગ વેશમાં આવીને રસ્તો બતાવ્યો હતો અને તે કારીગરો પોતાના સ્થળ પર પહોંચ્યા હતા. બીજા દિવસે સરોલી ગામના લોકોને સાઈબાબા સાક્ષાત આ સ્થળ પર આવ્યા…
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. 1. મૂળાંક 1 મૂળાંક 1 વાળા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જો કે વ્યાવસાયિક બાબતોને લઈને આત્મવિશ્વાસનો અભાવ રહેશે. મનમાં નકારાત્મક વિચારો ટાળો. નોકરીમાં ઉન્નતિના માર્ગો ખુલશે. કાર્યક્ષેત્રમાં વધારો થશે. કેટલાક લોકો માટે સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે. 2. મૂળાંક 2 મૂળાંક 2 વાળા લોકો માટે આજનો…
ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે વિશેષ દિવસ ગણાય છે. આ દિવસ ગુરુ ગ્રહ સાથે સીધો સંબંધ ધરાવે છે. ગુરુવારના દિવસે વ્રત રાખવાથી અને પૂરા વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી દરેક પરેશાનીમાંથી મુક્તિ મળે છે. આજના દિવસ માટે અમુક વિશેષ ઉપાયો જ્યોતિષમાં બતાવ્યા છે જે કરવાથી જીવનમાં રહેલા કષ્ટોનું નિવારણ થાય છે અને જીવનમાં અપાર ધન પ્રાપ્તિ થાય છે. સુખ-સમૃદ્ધિ માટે જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે ગુરુવારે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય વિધિથી કરો. પૂજામાં પાકેલા કેળા, ચણાની દાળ અને ગોળ અર્પિત કરો. આ પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 26 12 2024 ગુરુવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ અગિયારસ, નક્ષત્ર સ્વાતિ, યોગ સુકર્મા, કરણ બવ સવારે 11:39 પછી બાલવ, રાશિ તુલા (ર.ત.) 2. મેષ (અ.લ.ઈ) જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય અને કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું તો વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે 3. વૃષભ (બ.વ.ઉ) આ રાશિના જાતકોને પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય તેમજ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે, માનસિક ચિંતાઓ રહેશે તો…
આજનું રાશિફળ 26 ડીસેમ્બર 2024 : બુધવારે ખોડિયાર માં ની કૃપા થી આ 6 રાશિ ધરાવતા લોકોનું ભાગ્ય ખૂલી જશે, જાણો તમારું રાશિફળ અહી
વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રાશિફળનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. જાણો કઈ રાશિના જાતકોને થશે ફાયદો અને કઈ રાશિના જાતકો 26મી ડિસેમ્બરે સાવચેતી રાખશે. રાશિફળની ગણતરી ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. 26મી ડિસેમ્બર ગુરુવાર છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જ્યોતિષીય ગણતરી મુજબ 26 ડિસેમ્બરનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ 26 ડિસેમ્બરે કઈ રાશિને ફાયદો થશે અને કોને…