Author: GujjuKing
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 07 11 2024 ગુરુવાર, માસ કારતક, પક્ષ સુદ, તિથિ છઠ્ઠ, નક્ષત્ર પૂર્વાષાઢા સવારે 11:46 પછી ઉત્તરાષાઢા, યોગ ધૃતિ સવારે 9:50 પછી શૂળ, કરણ કૌલવ બપોરે 12:41 પછી તૈતિલ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) સાંજે 5:53 પછી મકર (ખ.જ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને નવા રોકાણ માટે સારો સમય છે તેમજ માતા-પિતાના સુખમાં વૃદ્ધિ થશે અને સફળતાના સારા અવસરો મળશે તો સુખને વહેંચવાનો અવસર મળશે 3. વૃષભ (બ.વ.ઉ.) પિતાના સહકારથી…
આ રાશિના જાતકો ચેતી જજો, ચંદ્ર-શુક્રની યુતિ કરાવશે નુકસાન.! કરવો પડી શકે છે આર્થિક તંગીનો સામનો..
ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનના કારણે દરેક રાશિ પર તેની શુભ અશુભ અસર પડે છે. અત્યારે મનના કારક ચંદ્રએ 5 નવેમ્બર 2024ના રોજ ધન રાશિમાં ગોચર કર્યું હતું. તે અહીંયા 7 નવેમ્બરની સાંજે 5:53 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન 7મી નવેમ્બરે એટલે કે આજે સવારે 03:39 વાગ્યે શુક્ર પણ ધન રાશિમાં ગોચર કરશે રહ્યો છે. ચંદ્ર અને શુક્રની એક સાથે એક રાશિમાં હાજરીના કારણે આગામી થોડા દિવસો સુધી દરેક રાશિને પ્રભાવિત થશે. પરંતુ આપણે અહીંયા એવી રાશિ વિશે જાણીશું જેની પર આ યુતિથી અશુભ અસર થવાની છે. વૃષભ શુક્ર-ચંદ્રની યુતિ વૃષભ રાશિના લોકો માટે અશુભ રહેશે. તમારા કરિયરમાં સફળતા…
કર્મફળદાતા શનિ દેવ અત્યારે તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે જેથી શશ રાજયોગનું નિર્માણ થયું છે. આ રાજયોગથી ત્રણ રાશિનું ભાગ્ય વર્ષ 2025 સુધી ચમકતું રહેશે. 1. શનિ દેવ શનિ દેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આથી તેમને એક રાશિમાં પરત ફરવા લગભગ 30 વર્ષ જેટલો સમય લાગે છે. શનિ અત્યારે તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે, જેના કારણે શશ નામનો રાજયોગ બની રહ્યો છે. તે પંચમહાપુરુષો યોગમાંનો એક રાજયોગ છે. આ રાજયોગ વર્ષ 2025 સુધી રહેશે. 2025 સુધી શશ રાજયોગના કારણે કઈ રાશિના જાતકોને ભારે લાભ થશે તે જાણીશું. 2. વૃષભ આ રાશિમાં શનિ…
ટીમ ઈન્ડીયામાં કિંગ તરીકે જાણીતાં વિરાટ કોહલીનો જોટો જડે તેમ નથી. અત્યાર સુધી કોહલી માટે બધું સારુ હતું પરંતુ તાજેતરમાં ન્યુઝીલેન્ડ ટેસ્ટ સીરિઝમાં મળેલી હાર બાદ અચાનક કોહલીના સિતારા ઝાંખા પડવા લાગ્યાં છે. કોહલી ટોપ 20માંથી બહાર ભારતીય સીનિયર બેટ્સમેન વિરાટ કોહલીને બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારે નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટિંગ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થઈ ગયો છે. 2014 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 70 રનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે માત્ર 93 રન બનાવ્યા હતા અને…
ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માને લઈને એક મોડલે મોટો દાવો કર્યો છે. બ્રિટીશ સિંગર અને મોડલ સોફિયા હયાતે એવું કહ્યું કે તેને એક વાર રોહિત શર્મા સાથે રોમેન્ટિક સંબંધો હતા. આ વાત 2012ની સાલની છે. જોકે રોહિતે કદી પણ આ સંબંધોને લઈને કોઈ વાત કરી નહોતી પરંતુ પહેલી વાર સોફિયાએ હવે આ સંબંધનો ખુલાસો કર્યો છે અને આખી કથા કહી સંભળાવી છે. સોફિયા હયાતે શું ખુલાસો કર્યો લંડનમાં એક કોમન ફ્રેન્ડ દ્વારા રોહિત અને સોફિયા મળ્યાં હતા. ત્યાર બાદ બન્ને સાથે સાથે જોવા મળ્યાં હતા. એક ઈન્ટરવ્યું રોહિતે સોફિયાને પોતાની ચાહક ગણાવી હતી. આથી નારાજ થઈને સોફિયાએ એવું ટ્વિટ કરી…
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા અનેક વખત સમાચારોમાં આવતી રહેતી હોય છે. તે એક્ટિંગની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. જેમાં તે ખુદના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ નિયા શર્માને અત્યારે તેની એક એડને લઈ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તેની આ એડ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ વિશે છે. આ એડ તેને પોતાની ઇન્સ્ટા IDમાં પણ શેર કરી છે. એડમાં એવું તો શું છે કે લોકો તેને નિશાન બનાવી રહ્યા છે? તે જાણીશું. નિયા શર્માએ વીડિયો કર્યો શેર નિયા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે વઝાઈના ટાઈટનિંગ…
પોસ્ટર ફાડ્યા, કરી ધક્કામુક્કી , આર્ટિકલ 370 પર જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં બબાલ, ધારાસભ્યો આવી ગયા સામેસામે..
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પર જબરદસ્ત હોબાળો મચ્યો અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ. એન્જિનિયર રાશિદના ભાઈ અને ધારાસભ્ય ખુર્શીદ અહમદ શેખે સદનમાં કલમ 370નું બેનર બતાવ્યું, જે પછી શ્રીનગરમાં વિધાનસભામાં હોબાળો થયો. વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. બેનર બતાવવાનો વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ વિરોધ કર્યો. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે જોરદાર હોબાળો થયો છે. વિધાનસભામાં પક્ષના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ હોબાળો કલમ 370 હટાવવાના પ્રસ્તાવને લઈને થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પર જબરદસ્ત હોબાળો મચ્યો અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થઈ. https://twitter.com/ANI/status/1854382548111245361?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1854382548111245361%7Ctwgr%5Eb011661610b3242177d548caa55771e91d85d668%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fruckus-in-jammu-kashmir-assembly-after-mla-displayed-banner-on-article-370 બારામુલ્લાના લોકસભા સાંસદ એન્જિનિયર…
દિવાળી પછી દેશભરમાં હવામાન બદલાયું છે. સમગ્ર ભારતમાં ઠંડીએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, હવામાન વિભાગે ફરી એકવાર ચક્રવાતી તોફાન સક્રિય થવાનું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ પડશે. વાવાઝોડાની સાથે વીજળી અને કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ચક્રવાતી તોફાન ફરી એકવાર તબાહી મચાવવા માટે તૈયાર છે. હવામાન વિભાગે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યોમાં 12 નવેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં 5 દિવસ સુધી વરસાદ પડશે હવામાન વિભાગના અહેવાલ મુજબ બંગાળની ખાડીના કેન્દ્રમાં સાયક્લોનિક સરક્યુલેશનની…
ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે, પછી જે થયું તે જોઇને થશે ગર્વ , જુઓ Video..
કર્ણાટકના બેંગલુરુમાં મુસાફરોથી ભરેલી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. બસ બેંગલુરુ મેટ્રો ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે BMTCની હતી. 40 વર્ષના ડ્રાઈવર કિરણ કુમારનું હાર્ટ એટેકના કારણે અકાળે અવસાન થયું. બસ ચલાવતી વખતે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું. કંડક્ટરે દર્શાવી સમયસૂચકતા મળતી માહિતી મુજબ, બસ ડ્રાઈવર કિરણ કુમાર નેલમંગલાથી દસનપુરા જવાના રૂટ 256 M/1 પર વાહન નંબર KA 57 F-4007 ચલાવી રહ્યો હતો. ફરજ પર કિરણ કુમારને અચાનક હાર્ટ એટેક આવ્યો અને ડ્રાઇવિંગ દરમિયાન તેઓ ઢળી પડ્યા. ત્યારે બસના કંડક્ટરે સમયસૂચકતા બતાવીને તરત જ બસને સલામત રીતે રોકી દીધી. મુસાફરોના બચ્યા જીવ જ્યારે કંડક્ટરે જોયું કે ડ્રાઇવરો…
જામસાહેબ શત્રુશલ્યસિંહની લથડી તબિયત, કહ્યું ‘સાજો થઈશ ત્યારે ફરી મળીશું’, જુઓ ડૉક્ટરે શું આપી સલાહ..
જામનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જામસાહેબ શત્રુશલ્યસિંહની તબિયત લથડી છે. જેને લઈ હવે ડૉક્ટરે જામસાહેબને આરામ કરવા સલાહ આપી છે. આ તરફ હવે ડૉક્ટરની સલાહને લઈ જામસાહેબે શુભેચ્છકોને સૂચના આપી છે. જામસાહેબે કહ્યું કે, મુલાકાતી અને ફોન કોલ્સથી વિરામ રાખું છું. જ્યારે સાજો થઈશ ત્યારે ફરી મળીશું. આ સાથે તેમણે કહ્યું કે, અત્યારે ન મળી શકવા માટે ક્ષમા માંગુ છું. જામનગરમાં જામ સાહેબની તબિયત નાદુરસ્ત જામસાહેબ શત્રુશલ્યસિંહની અચાનક તબિયત લથડતા હવે ડોક્ટરે તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ડૉક્ટરની સલાહ મુજબ હવે જામસાહેબ શત્રુશલ્યસિંહના મુલાકાતીઓ અને ફોનકોલ્સથી વિરામ રાખવામાં આવી રહ્યો છે. જામસાહેબ બાપુએ કહ્યું કે,…