Author: GujjuKing

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વધી રહેલા વિવાદમાં હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કૂદી પડ્યા છે. વાસ્તવમાં કાળા હરણના મુદ્દાને સામાજિક મુદ્દો ગણાવતા ટિકૈતે સલમાન ખાનને સલાહ આપી છે કે, તેણે મંદિરમાં જઈને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ. ટિકૈતે કહ્યું કે, જો સલમાન ખાને માફી નહીં માંગી તો જેલમાં બંધ વ્યક્તિ શું કરશે તે કહી શકાય નહીં. પત્રકારો સાથે વાત કરતા ટિકૈતે કહ્યું, આ સમાજ સાથે જોડાયેલો મામલો છે. સલમાન ખાને મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ, નહીં તો જેલમાં બંધ વ્યક્તિ ખબર નહીં ક્યારે ટપકાવી દે. આ વિવાદમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈ રમેશ બિશ્નોઈએ પણ…

Read More

સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થયા હોય છે, જેમાં કેટલાક વિડીયો તો ખરેખર ચોંકાવનારા હોય છે. આ તરફ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક શ્વાન પર ક્રૂરતાનો આવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને બધા દંગ રહી ગયા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે યુવકો શ્વાનના બંને પગ દોરડા વડે બાંધીને રસ્તા પર ખેંચી જતા જોવા મળે છે. શ્વાન પોતાનો જીવ બચાવવા તડપતો રહ્યો પણ યુવકને સહેજ પણ દયા ન આવી. આ તરફ શ્વાનને ઘણા કિલોમીટર સુધી ઢસડીને લઈ જતાં શ્વાનનું દર્દનાક મૃત્યુ થયું હતું. શ્વાનરાના દર્દનાક મોતનો આખો મામલો કન્નૌજ જિલ્લાના ઈન્દરગઢ પોલીસ સ્ટેશન…

Read More

કચ્છના મુન્દ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે બબાલ થયા બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે જૂની અદાવતમાં લાફાવાળી થઈ છે. ત્યારે ગઈ રાતે થયેલી મારામારીની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે બાદ આ મામલે ચર્ચાઓ ઉઠી છે. ભાજપના નેતાઓ વચ્ચે બબાલ મુન્દ્રામાં ભાજપના નેતાઓ વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ. મુન્દ્રાના પૂર્વ સરપંચ અને ભાજપના નેતા ધર્મેન્દ્ર જેસરના ઘરે જઈને એક શખ્સે લાફાવાળી કરી હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનારા શખ્સો પણ ભાજપના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, બંને વચ્ચે કોઈ જૂની અદાવત હતી, જેને લઈને મારામારી થઈ. મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ છે.…

Read More

દેશમાં વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ઘટનાઓમાં સતત વધારાની વચ્ચે હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટની 10 જાણીતી હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાથમિક વિગતો મુજબ રંગીલા રાજકોટની 5 સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા દોડધામ મચી છે. આ મેઈલના પગલે પોલીસ પણ સતર્ક બની છે. પોલીસ એલર્ટ મોડમાં રાજકોટની 5 સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચારથી ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિત હોટેલને એક…

Read More

દિવાળીના દિવસે દેવી લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીની પૂજા કરવી અને કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો દેવી લક્ષ્મીજી તેનાથી ખૂબ જ પ્રસન્ન થશે. દિવાળીએ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ સાથે દિવાળીના ખાસ અવસર પર લોકો તેમના ઘરને દીવા, રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પૂજાની સાથે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન કરવાથી પુણ્ય…

Read More

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે. જાણો 1-9 અંકવાળા લોકો માટે 26 ઓક્ટોબરનો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 આજનો દિવસ મૂળાંક 1 વાળા લોકો માટે સારો રહેવાનો છે. કોઈપણ કામ ખૂબ સમજી વિચારીને કરો. કાર્યસ્થળ પર તમારી બુદ્ધિમત્તા અને કાર્યશૈલીની પ્રશંસા થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે. આર્થિક રીતે પ્રગતિ થશે. સામાજિક સન્માન પણ વધશે. વ્યાપારીઓ…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 26 10 2024 શનિવાર, માસ આસો, પક્ષ વદ, તિથિ દશમ, નક્ષત્ર આશ્લેષા સવારે 9:44 પછી મઘા, યોગ શુક્લ, કરણ વણિજ, રાશિ કર્ક (ડ.હ.) સવારે 9:44 પછી સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય 3. વૃષભ (બ.વ.ઉ.) આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા…

Read More

વધુ એક વખત બંગલાદેશના નાગરિકો ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાયા છે. ગેરકાયદેસર વસવાટ કરતા 10 નહિ 20 નહિ પણ 50 જેટલા બાંગ્લાદેશના નાગરિકો પકડાયા છે. ઉલ્લેખનીય છે કે તમામ પાસેથી ભારતીય ઓળખ પાત્રો મળી આવ્યા છે. અમદાવાદમાં બાંગ્લાદેશીઓનો જાણે રાફડો ફાટયો હોય એવી સ્થિતિ જણાય રહી છે કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી જેમાં 48 ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બંગલાદેશી નાગરિકો ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 32 પુરુષ 8 મહિલાઓ 8 સગીર સગીરાઓ મળી આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ તમામ લોકોની નરોડા પાટિયા, શાહઆલમ, કુબેરનગર, સરદારનગર અને ચંડોળા તળાવથી ધરપકડ કરી છે. આ…

Read More

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે મેટાલિક લૂકમાં જોવા મળી. જુઓ તસવીરો. 1. અનન્યા પાંડેનો ગ્લેમરસ લુક ચંકી પાંડેની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાના ગ્લેમરસ લુકથી બધાને પ્રભાવિત કરી દીધા છે. તેણે એવો ડ્રેસ પહેર્યો છે જેણે સોશિયલ મીડિયા પર પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો જોઈએ અનન્યા પાંડેના દરેક ફોટો, જેમાં તેણે શાનદાર પોઝ આપ્યા છે. 2. અનન્યા પાંડેએ શેર કર્યું ફોટોશૂટ અનન્યા પાંડેએ આ ફોટોશૂટ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ તસવીરોમાં તે મેટાલિક મરમેઇડ જેવી દેખાઈ રહી છે. આ તસવીરો…

Read More

એક્ટ્રેસ કાશ્મીરા અને કૃષ્ણા ટ્વીન્સ બાળકોના માતા પિતા છે. પરંતુ એક્ટ્રેસની પ્રેગ્નેન્સી જર્ની ખૂબ જ મુશ્કેલી ભરેલી રહી હતી. 3 વર્ષમાં તેની પ્રેગ્નેન્સી 14 વખત ફેલ થઈ હતી. 1. કાશ્મીરા શાહ કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ ટીવીના મોસ્ટ લવ્ડ કપલ્સમાંથી એક છે. લાંબા સમય સુધી લિવઈનમાં રહ્યા બાદ બન્નેએ 2013મં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કાશ્મીરાએ ઘણી વખત માતા બનવાનો પ્રયત્ન કર્યો હતો. 2. 14 વખત કન્સીવ કરવામાં રહી ફેલ પરંતુ 3 વર્ષની અંદર તે 14 વખત કન્સીવ કરવામાં ફેલ રહી હતી. પ્રેગ્નેન્ટ થયા બાદ કાશ્મીરા શાહે એક્ટિંગ કરિયરથી પણ દૂરી બનાવી લીધી હતી. 3. IVFનો સહારો એક ઈન્ટરવ્યૂમાં કાશ્મીરાએ…

Read More