Browsing: Blog
Your blog category
ભારતભરમાં પશ્ચિમાભિમુખ શિવાલય જવલ્લે જ જોવા મળતા હોય છે. મોડાસા શહેરમાં માઝુમ નદી કિનારે કાશી વિશ્વનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે.…
સોડા પીવાના કારણે 3 લોકોના મોત..! નડિયાદમાં લઠ્ઠાકાંડ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો…
નડિયાદના કથિત લઠ્ઠાકાંડમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.. રિપોર્ટમાં ફેફસા બંધ થયા હોવાથી મોત થયાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ…
ભારત ઉર્જા સપ્તાહ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.…
બનાસકાંઠા જિલ્લામાં આસ્થાના પ્રતિક અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે તેમાંનું એક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામમાં આવેલું નાગદેવતાનું મંદિર છે.…
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો. ચોરીના ઇરાદે એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને…
પડોશી દેશમાં તોફાન, ફૂંકાઈ રહ્યો છે 200 સ્પીડે પવન, 6 દિવસ આ રાજ્યોમાં વરસાદ અને ધુમ્મસની શક્યતા..
હવામાન પરિવર્તનની અસરને કારણે ઠંડી ઓછી થવા લાગી છે. આ વખતે જે ઠંડી પહેલા અનુભવાતી હતી તે ઋતુમાં અનુભવાઈ ન…
દિલ્હી માટે આગામી દિવસોમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય…
દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત પાછળ પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક કામ કરી ગયો છે. હકીકતમાં મતદાન પહેલા (5 ફેબ્રુઆરી) 1 ફેબ્રુઆરીએ…
મમતા કુલકર્ણી બાદ વધુ એક અભિનેત્રીએ મહાકુંભમાં લીધી દીક્ષા, હવે ઓળખાશે ‘શ્રી લક્ષ્મી’થી…
પ્રયાગરાજમાં યોજાઈ રહેલ મહાકુંભ સતત ચર્ચામાં રહે છે. અહીંયા દેશ વિદેશથી અનેક લોકો આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે. અહીંયા…
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા…