Author: GujjuKing
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના પતિ અને પ્રખ્યાત સિંગર નિક જોનસની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. દુનિયાભરના લોકો તેમના કોન્સર્ટમાં આવે છે અને નિક જોનસના તમામ શો હાઉસફુલ જાય છે. નિક જોનસ હાલમાં તેમના મ્યુઝિકલ વર્લ્ડ ટૂર દરમિયાન સમગ્ર વિશ્વમાં પરફોર્મ કરી રહ્યા છે. તે તેમના ભાઈઓ કેવિન અને જો જોનસ સાથે મળીને વિવિધ શહેરોમાં લાઈવ શો દ્વારા ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે. હવે નિકનો તેના લેટેસ્ટ શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તેના તમામ ફેન્સની ચિંતા વધી ગઈ છે. નિક જોનસ પર થયો લેસર લાઇટથી એટેક તાજેતરમાં, પ્રાગમાં તેમનો એક કોન્સર્ટ યોજાયો હતો, જે દરમિયાન એક અપ્રિય ઘટના…
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સ્ટાઈલથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. તેણે ફરી એકવાર તેની તસવીરો શેર કરી છે. 1. બ્લેક ડ્રેસમાં તેની કિલર સ્ટાઈલ Nia Sharma Latest Photos: ટીવી ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. તેણે ફરી એકવાર બ્લેક ડ્રેસમાં તેની કિલર સ્ટાઈલથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. નિયા શર્માની તસવીરોને ફેન્સ લાઈક અને રિએક્શન આપી રહ્યા છે. 2. રિવીલિંગ ડ્રેસ પહેરીને બોલ્ડ અંદાજ નિયા શર્માએ મંગળવારે તેના…
પંચાંગ અનુસાર, દરેક મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચોથ ભગવાન ગણેશને સમર્પિત છે. જેમાં કારતક માસમાં કૃષ્ણ પક્ષની ગણેશ ચોથ ‘વક્રતુંડ સંકષ્ટી ચતુર્થી’ તરીકે ઉજવાય છે. તે 20 ઓક્ટોબર, 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે કરવા ચોથ વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસ ભગવાન ગણેશની માતા પાર્વતીને પણ સમર્પિત છે. આ વર્ષે વક્રતુંડા સંકષ્ટી ચતુર્થીના દિવસે ગજકેસરી રાજયોગ, મહાલક્ષ્મી રાજયોગ, શશ રાજયોગની સાથે સમસપ્તક યોગ અને બુધાદિત્ય યોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. જે એક દુર્લભ જ્યોતિષીય ઘટના છે. જેનાથી 3 રાશિના લોકોના કરિયર, બિઝનેસ અને નોકરીમાં જબરદસ્ત ફાયદો થશે. તે ત્રણ રાશિ કઈ છે તે અહીંયા જાણીશું. મિથુન…
આ રાશિના જાતકોને શનિની સીધી ચાલ કરાવી દેશે માલામાલ, જીવનમાં થતી રહેશે ઉત્તરોત્તર પ્રગતિ…
15 નવેમ્બરે શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. શનિના માર્ગી થવાને કારણે ઘણા લોકોને રાહત મળશે. 5 રાશિના જાતકો પર શનિની સીધી ચાલની સકારાત્મક અસર પડશે. 1. શનિની સીધી ચાલની સકારાત્મક અસર ન્યાયના દેવ અને કર્મધિપતિ શનિ હાલમાં કુંભ રાશિમાં વક્રી છે. 15 નવેમ્બરે શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. શનિના માર્ગી થવાને કારણે ઘણા લોકોને રાહત મળશે, પરંતુ જે રાશિઓ પર સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે, તેમને મોટી રાહત મળશે. કર્ક, વૃશ્ચિક, સહિત 5 રાશિના જાતકો પર શનિની સીધી ચાલની સકારાત્મક અસર પડશે. 2. વર્ષ 2025માં શનિ ગોચર શનિની વક્રી ચાલ સાડાસાતી અને ઢૈયાની મુશ્કેલીઓ વધારી નાખે છે.…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 17 10 2024 ગુરુવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ પૂનમ, નક્ષત્ર રેવતી, યોગ હર્ષણ, કરણ બવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) સાંજે 4:19 પછી મેષ (અ.લ.ઈ.) 2. મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે અને સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે તેમજ સ્વાસ્થ્ય બાબતે…
અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં બોલાવશે આંધી-તોફાન ખુડદો..! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ..
અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે. પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન ખાતાએ કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ ઉપરાંત વિખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તે ખાસ જાણો. હવામાન ખાતાની આગાહી રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપર તેની શક્યતા નહિવત છે. જો કે આમ છતાં આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા…
દરરોજ ઈન્ટરનેટ પર અજીબોગરીબ ઘટનાઓ વાયરલ થઈ રહી છે, એવામાં એક એવી ઘટના વિશે ચર્ચા થઈ રહી છે, જ્યાં પોલીસે અમેરિકાના કેન્ટકી રાજ્યમાંથી એક મહિલાને પોતાની માતાની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. મહિલા પર આરોપ છે કે તેણે પોતાની માતાની હત્યા કર્યા બાદ શરીરના નાના નાના ટુકડા કર્યા હતા. પછી તેણે આ ટુકડાઓને ઘરની અંદર અને બહાર ગમે તેમ ફેંક દીધા હતા. રિપોર્ટ્સ અનુસાર, 32 વર્ષીય ટોરિલીના ફીલ્ડ્સ પર સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે. ભૌતિક પુરાવાની સાથે છેડછાડ કરવાનો અને લાશનું અપમાન કરવાનો આરોપ છે. તપાસના પરિણામ બાદ આ મહિલા પર વધારાના આરોપ પર લગાવવામાં આવી…
શરૂ કરી દેજો તૈયારીઓ! પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા, જાણો તારીખ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદે કહેર વરસાવ્યો! કચ્છમાં તો ફ્રિજ તણાયું, આ 22 તાલુકાગુજરાત સરકારે સુરતીઓની દિવાળી સુધારી! આ પોલિસી જાહેર કરી હજારો નોકરીઓના દ્વાર ખોલ્યા ગુજરાત સરકારના શિક્ષણ…
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ સાથે બીગ બોસ 17 માં જોવા મળી હતી. બીગ બોસ 17 પછી વિકી જૈન એક્ટિંગ કરિયર તરફ આગળ વધી રહ્યો છે. તાજેતરમાં જ અંકિતા લોખંડે અને વિકી જૈન લાફટર શેફ શોમાં જોવા મળ્યા હતા. આ શો પછી વિકી જૈનને લઈને એક મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિકી જૈન બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિકી જૈન ટૂંક સમયમાં ટીવી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. વિકી જૈન શાહરુખ ખાનના ડબ્યુ શો ફોજીની સિક્વલ માં કામ કરવાનો છે. ફોજી ટીવી શોથી શાહરુખ ખાનનું કરિયર ચમકી ગયું…
પતિ પત્નીનો સંબંધ ખૂબ સુથી અલગ હોય છે કારણ કે પતિ પત્ની એક જ એવો સંબધ હોય છે કે જે છેલ્લે સુધી સાથે રહે છે. ખાસ કરીને સંબંધ વચ્ચે બોન્ડિંગ હોવી પણ જરૂરી છે. આ બોન્ડિંગ હોવી ખૂબ જરૂરી છે. આ બોન્ડિંગ ત્યારે મજબૂત થાય છે કે જ્યારે ફિઝિકલી અને મેન્ટલી રીતે કનેકટેડ અનુભવે. જ્યાં મેન્ટલી સેટિસ્ફાઇડ થવા માટે ઇમોશનલી જોડાણ જરૂરી છે ત્યાં જ ફિઝિકલી સેટિસ્ફાઇડ થવા માટે બંનેની ફિઝિકલ નીડ પૂરી થવી જરૂરી છે. પરંતુ ઘણીવાર અમુક પોષક તત્વોની ઉણપના કારણે આ જરૂરીયાતો પૂરી થતી નથી. યો અહી અમુક એવા ફૂડ વિશે માહિતી આપી છે કે જેને ખાઈને…