Author: GujjuKing

Splitsvilla 15ના ફેસમ કપલ રૂશાલી યાદવ અને હર્ષ અરોરાએ તેમના રિલેશનશિપને આગળ વધારીને સગાઈ કરી લીધી છે, બંને એ ચાહકો સાથે તેમની સગાઈની ખાસ ક્ષણની ઝલક શેર કરી હતી. 1. હર્ષ અરોરા અને રૂશાલી યાદવ રિયાલિટી શો ‘MTV Splitsvilla 15’માં ભાગ લેનાર હર્ષ અરોરા અને રૂશાલી યાદવે સગાઈ કરી લીધી છે, જેની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મેડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 2. હેલિકોપ્ટરમાં હર્ષને પ્રપોઝ કર્યું રુશાલીએ હેલિકોપ્ટરમાં હર્ષને પ્રપોઝ કર્યું હતું અને સગાઈની વીંટી પહેરાવી હતી. રૂશાલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રપોઝલની ઘણી તસવીરો પણ શેર કરી છે. 3. તસવીરો થઈ વાયરલ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ…

Read More

પૂનમ પાંડે ગ્લેમરસ દુનિયામાં એક જાણીતું નામ છે. આ અભિનેત્રી ઘણી વાર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી ક્યારેક કપડા તો ક્યારેક પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. 1. કેલેન્ડર ફોટોશૂટથી નોટીસમાં આવી હતી પૂનમ પાંડે 11 માર્ચ 1991 માં કાનપુરમાં જન્મેલી પૂનમ પાંડે હંમેશાથી જ અભિનેત્રી બનવા ઇચ્છતી હતી. આ પહેલી વાર નોટીસમાં 2011માં તેનું કેલેન્ડર ફોટોશૂટ વાયરલ થયુ. 2. હોટનેસમાં ઓલિવિયાને પણ આપી શકે છે ટક્કર તાજેતરમાં એક એમએમએસ વાયરલ થઇ રહ્યું છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે તમિલ એક્ટ્રેસ ઓલિવિયાનો છે. ઓલિવિયાની હોટનેસ સામે જો…

Read More

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવા છેલ્લા કેટલાક સમયથી ફેલાઈ રહી છે. જોકે અત્યાર સુધી કપલ કે તેના પરિવાર તરફથી કોઈ રિએક્શન નથી આવ્યું. ત્યારે હવે અમિતાભ બચ્ચને એવું કંઈક કર્યું કે જેના કારણે ઐશ્વર્યા અને અભિષેકના છુટાછેડાની ખબરોને કન્ફોર્મ માનવામાં આવી રહી છે. અમિતાભ બચ્ચન અત્યારે KBC 16 ના હોસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે. 11 ઓક્ટોબરે તેમનો જન્મદિવસ હતો અને તેમને આ ખાસ દિવસે KBC 16ના મંચ પર સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન એક વિડીયો ચલાવ્યો જેમાં અમિતાભ બચ્ચનના ઘરવાળાઓએ એક સ્પેશિયલ મેસેજ સાથે તેમને બર્થ ડે વિશ કર્યો છે. બર્થ ડે વિડીયોથી ગાયબ રહી ઐશ્વર્યા…

Read More

અવારનવાર બોલિવૂડના કલાકારોના અફેરના સમાચારો સામે આવતા રહે છે. એમના માટે એમ તો આ કોઈ નવી વસ્તુ નથી, પરંતુ કેટલીકવાર આ સમાચારો એટલી હદે ફેલાઈ જાય છે કે તેમના અંગત જીવન પર આની અસર થાય છે. આવું થયું હતું 90ના દાયકામાં, જયારે ગોવિંદાના અફેરની ખબરોની અસર તેમના લગ્નજીવન પર પડી હતી. વાત એટલી હદે વધી ગઈ હતી કે તેમના પત્ની સુનીતા સાથેનો સંબંધ પણ જોખમમાં આવી ગયો હતો. રાની મુખર્જી અને ગોવિંદા વચ્ચેના અફેરની ચર્ચા એક સમયે બોલિવૂડની સુંદર અભિનેત્રી રાની મુખર્જી અને ગોવિંદા વચ્ચેના એક્સ્ટ્રા મેરિટલ અફેરના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. 90ના દાયકામાં ગોવિંદાનું સ્ટારડમ પીક પર હતું. આ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત તા. 15 ઓક્ટોબર ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરવામાં આવી હતી. હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાયો હતો. નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવી હતી. જેના મુજબ 2 હજાર થી 5 હજાર પે રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 ટકા સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. 1107 કરોડ રૂપિયાની સહાય ગુજરાતમાં…

Read More

પત્નીઓને સાગમટે બેવફાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુપીના ગોરખપુરમાં પોલીસે એક હોટલમાં દરોડા પાડ્યાં તેમાં રુમમાં ઘણી પરણેલી મહિલાઓ પોતપોતાના લવર સાથે રંગરેલિયા મનાવતી ઝડપાઈ હતી. આ જોઈને પોલીસે પણ શરમ આવી ગઈ હતી. હકીકતમાં પોલીસ એક યુવાનની પત્નીની બેવફાઈની ફરિયાદ પર તપાસ કરવા હોટલ પહોંચી હતી અને પીડિત પતિની પત્નીનીની શોધ કરવા હોટલની રુમ ખોલાવી પરંતુ ત્યાં અંદર આ પત્ની તો ન મળી પરંતુ અંદર બીજી 4 પત્નીઓ લવર સાથે રંગરેલિયા મનાવતી જોવા મળી હતી. ગોરખપુરના યુવાને 112 પર કર્યો હતો ફોન રખપુરના એક યુવકે ડાયલ-112 પર કોલ કરીને કંઈક એવું કહ્યું જેનાથી બધા દંગ રહી ગયા.…

Read More

રોકડિયા હનુમાનજીનું મંદિર સોનગઢથી પાંચ કિલોમીટરના અંતરે ગુણસદા ગામે આવેલું છે. રોકડિયા હનુમાનજીનું મંદિર ભાવિક ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતિક છે તાપી જિલ્લાના સોનગઢમાં ગુણસદા ગામે અતિ પૌરાણિક રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક દેવસ્થાનોમાંનું એક રોકડિયા હનુમાનજીનું મંદિર લોકોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે સાચા ભાવથી માંગવામાં આવતી મનોકામના રોકડિયા હનુમાન દાદા અચૂક પૂર્ણ કરે છે. તાપી કુદરતના ખોળે વસવાટ કરતો જિલ્લો છે. અહીં અનેક અતિ પૌરાણિક દેવસ્થાનો અને ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાંનું એક દેવસ્થાન એટલે પૌરાણિક રોકડીયા હનુમાનજીનું મંદિર. રોકડિયા હનુમાનજીનું મંદિર સોનગઢથી પાંચ કિલોમીટરના અંતરે ગુણસદા ગામે આવેલું છે. ભાવિક ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતિક છે રોકડિયા હનુમાનજીનું…

Read More

1. શશ રાજયોગ હિંદુ ધર્મમાં શનિને માત્ર એક ગ્રહ જ નથી માનવામાં આવતો પરંતુ તેને ભગવાન કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મનું ફળ આપનાર કહેવામાં આવે છે અને જ્યારે શનિ 12 રાશિમાંથી કોઈપણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે લગભગ અઢી વર્ષ સુધી રહે છે. હાલમાં, શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 29 માર્ચ, 2025 ના રોજ, ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે શનિ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરતા પહેલા શશ રાજયોગ બનાવશે. જેના કારણે ઘણી રાશિના લોકોને શુભ ફળ મળશે. જે જાતકોની કુંડળીમાં શશ રાજયોગ હોય છે તેઓને ધન અને સન્માન મળે છે. કઈ…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 15 10 2024 મંગળવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ, યોગ વૃદ્ધિ, કરણ કૌલવ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) સાંજે 4:48 પછી મીન (દ.ચ.ઝ.થ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે અને જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય 3. વૃષભ (બ.વ.ઉ.) ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક…

Read More

બાંગ્લાદેશમાં આ વખતે દુર્ગા પૂજા સમયે હિન્દુ સમુદાય ખુબ ડરેલો છે. આકરી સુરક્ષા વચ્ચે મંદિરો અને પંડાલોમાં દુર્ગા પૂજાની ઉજવણી થઈ રહી છે. આ બધા વચ્ચે સતખીરા જિલ્લાના શ્યામનગરમાં આવેલા પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરથી કાલી માતાનો મુગટ ચોરાયો છે. ધ ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ આ મુગટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2021માં પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન લીધેલી મંદિરની મુલાકાત સમયે ગિફ્ટ કર્યો હતો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પૂજારીના જતા જ ચોરાઈ ગયો ગુરુવારે બપોરે 2 થી 2.30 વચ્ચે મંદિરમાંથી મુગટની ચોરી થઈ ગઈ. તે સમયે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી દિવસની પૂજા બાદ જતા રહ્યા હતા. બાદમાં સફાઈ કર્મચારીઓએ જોયુ…

Read More