Author: GujjuKing

તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારુ સપ્તાહ તે જાણો, અને સાથે સમસ્યા નિવારણના ઉપાય પણ જાણો 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય નોકરી, ધંધો, આરોગ્ય, કારકિર્દી અને દાંપત્ય જીવન માટે આ સપ્તાહ કેવું રહેશે? જાણો સાપ્તાહિક કુંડળીના તમામ પ્રશ્નોના ઉત્તર ચંદ્ર રાશિ અનુસાર. 2. મેષ આ અઠવાડિયે, મેષ રાશિના જાતકોએ તેમના આયોજિત કાર્યોમાં ઇચ્છિત સફળતા અને નફો મેળવવા માટે તેમના કાર્યને આયોજનપૂર્વક અને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો પડશે. જો તમે આ અઠવાડિયે કોઈપણ કામ કરવામાં આળસ અને બેદરકાર છો. 3. વૃષભ વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર રહેશે. આ અઠવાડિયે, જો તમને તમારા આયોજિત કાર્યો મુજબ સફળતા અને…

Read More

વૈદિક જ્યોતિષ અનુસાર કર્મફળ અને ન્યાયના દેવતા શનિદેવ 28 ફેબ્રુઆરી 2025થી અસ્ત અવસ્થામાં જશે અને તે 40 દિવસ સુધી અસ્ત રહેશે. વૈદિક જ્યોતિષમાં શનિને કર્મનું પરિણામ આપનાર ગ્રહ માનવામાં આવે છે. શનિ આપણા સારા અને ખરાબ કાર્યોનું ફળ આપે છે. આ જ કારણ છે કે શનિદેવને કર્મફળના સ્વામી અને ન્યાયાધીશ કહેવામાં આવે છે. ત્યારે શનિના અસ્ત થવાથી 5 રાશિઓના જાતકોને પડશે આર્થિક તંગી. ચાલો જાણીએ કઈ છે આ 5 રાશિઓ? 1. શનિ 2025માં થશે અસ્ત આ ગ્રહ આપણને ધીરજ રાખવાનું, શિસ્ત શીખવાનું અને સખત મહેનત કરવાનું શીખવે છે. શનિ ગ્રહ વર્ષ 2025માં અસ્ત થવા જઈ રહ્યો છે. જ્યારે કોઈ ગ્રહ…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 06 01 2025 સોમવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ સાતમ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ, યોગ પરિઘ, કરણ વણિજ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.), 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે તો વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વધારો થશે 3. વૃષભ (બ.વ.ઉ.) સહકારી સરકારી કામમાં સફળતા મળશે અને નવા કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે તો ધંધામાં લાભ મેળવી…

Read More

શુક્ર ગોચર: શુક્રને પ્રેમ, કળા, સુખ-સુવિધા, ભોગ-વિલાસ અને સૌંદર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. જાતકોના જીવનમાં સુખ, સુવિધા અને સમૃદ્ધિ માટે શુક્ર ગ્રહનું વિશેષ મહત્ત્વ છે ત્યારે શુક્રના મીન રાશિમાં ગોચરથી તે વધુ ફળદાયી રહેશે વૈદિક જ્યોતિષની ગણતરી મુજબ મંગળવાર 28 જાન્યુઆરી 2025 ના સવારે 7:12 વાગ્યે શુક્ર ગ્રહ કુંભ રાશિ માંથી ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં શુક્ર ગોચર મીન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે જે જ્ઞાન, ધર્મ અને શુભતાના પ્રતિક છે. શુક્ર અને બૃહસ્પતિના શુભ પ્રભાવથી આ સમય સમૃદ્ધિ, આદ્યાત્મિકતા અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ લઈને આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં શુક્રના ગોચરથી તે કંગાળને પણ…

Read More

નવા વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે. અને જ્યોતિષીઓનું માનીએ તો નવા વર્ષના બધા જ દિવસો ખૂબ જ શુભ હોય છે. પરંતુ શનિવાર સૌથી ખાસ હોય છે. શનિવારના દિવસે ભગવાન શનિદેવની ઉપસના કરવામાં આવે છે, અને નવા વર્ષનો પહેલો શનિવાર 4 જાન્યુઆરી એટલે આજે છે. માન્યતા છે કે નવા વર્ષના પહેલા શનિવારે અમૂક ભૂલો ન કરવી જોઈએ. તો ચાલો આ ભૂલો વિશે જાણીએ. 1. શનિદેવ નવા વર્ષના શનિવારે કોઈ અસહાય કે ગરીબ વ્યક્તિને પરેશાન ન કરવા જોઈએ. આવું કરવાથી તે વ્યક્તિ શનિદેવનો દોશી બની જાય છે. 2. લોખંડ નવા વર્ષના પહેલા શનિવારે લોઢાની બનેલી ચીજો ઘરે ના લાવવી. જ્યોતિષ શાસ્ત્ર…

Read More

ચંદ્ર 9 જાન્યુઆરીએ રાત્રે 8:46 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુરુ સાથે જોડાણ થઈને ગજકેસરી રાજયોગ રચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને ઘણો ફાયદો મળી શકે છે. 1. ગજકેસરી રાજયોગ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રને નવગ્રહોમાં સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે. આ કારણે, ચંદ્ર કોઈક ગ્રહ અથવા અન્ય ગ્રહ દ્વારા જોડાણમાં છે અથવા પાસા પર છે. કેટલાક ગ્રહો સાથે ચંદ્રનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ જ રીતે ચંદ્ર 9 જાન્યુઆરીએ રાત્રે 8.46 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં ગુરુ બૃહસ્પતિ…

Read More

જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવારે ન્યાયના દેવતાની ઉપાસના કરવાથી શનિ ઢૈયા અને સાડાસાતીની પ્રભાવ ઓછો થાય છે. શનિવારની રાત પહેલા અમુક ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ પણ મળે છે. શનિને પ્રસન્ન કરવાના ઉપાય – શનિની સાડાસાતીનો પ્રભાવ દૂર કરવા શનિવારે કાળા તલનું દાન કરો – “ઓમ શં શનિશ્ચરાય નમ:” મંત્રનો 108 વખત પાઠ કરો – શનિ દેવને પ્રસન્ન કરવા કાળા રંગના કપડા ધારણ કરો – શનિવારે હનુમાનજીની ઉપાસના કરો, આ દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનની કઠિનાઈ દૂર થાય છે. – શનિવારે અડદની દાળ, સરસવનું તેલ, કાળા રંગના વસ્ત્રનું દાન…

Read More

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ખૂબ ખરાબ રહી. સીરિઝનો છેલ્લો મુકાબલો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં પણ વિરાટનું બેટિંગ શાંત રહ્યું. તે આખી સીરિઝ એક જ રીતે આઉટ થતો રહ્યો અને છેલ્લી ઇનિંગમાં પણ આવું જ કંઈક થયું. સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ પણ સસ્તામાં આઉટ થયા બાદ વિરાટ કોહલી ખૂબ ગુસ્સામાં જોવા મળ્યો અને તેણે પોતાનો ગુસ્સો કાઢ્યો. સિડની ટેસ્ટમાં વિરાટ કોહલી ગુસ્સે થયો સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં વિરાટ કોહલી 12 બોલ પર પોતાની 6 રનની ઇનિંગ રમી શક્યો. આ ઇનિંગમાં તે સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો. મેચની પહેલી ઇનિંગમાં પણ તેણે…

Read More

એક્ટ્રેસ મલાઈકા અરોરા 51 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસથી તેના ચાહકોના દિલમાં આગ લગાવી દે છે. 1. મલાઈકા અરોરાનો હોટ અંદાજ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પર્સનલ લાઈફ તેમજ ફિટનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી 51 વર્ષની છે પરંતુ આજે પણ તે પોતાની ફિટનેસ અને બોલ્ડનેસથી ઈન્ડસ્ટ્રીની નવી સુંદરીઓને માત આપે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર ફેન્સ સાથે તેના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. એક્ટ્રેસ દરેક તસવીરથી ઈન્ટરનેટ પર આગ લગાવી દે છે, જુઓ એક્ટ્રેસની બિકીની તસવીરો. 2. ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી…

Read More

કર્ણાટકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં પોલીસને ફરિયાદ કરવા ગયેલ મહિલા સાથે DSPએ શરમજનક કૃત્ય કર્યું હતું. વિગતો મુજબ કર્ણાટક સરકારે શુક્રવારે તુમાકુરુ જિલ્લાના મધુગીરીના નાયબ પોલીસ અધિક્ષક (DSP) બી રામચંદ્રપ્પાને સસ્પેન્ડ કર્યા છે. તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે તેની ઓફિસના બાથરૂમમાં એક મહિલા સાથે અયોગ્ય વર્તન કરતો જોવા મળ્યો હતો. વિગતો મુજબ રામચંદ્રપ્પા કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાના મતવિસ્તારના DSP હતા. ગુરુવાર રાતથી સોશિયલ મીડિયા પર 35 સેકન્ડનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રામચંદ્રપ્પા બાથરૂમની અંદર મહિલાની સામે ઊભેલા જોવા મળ્યા હતા. તુમાકુરુના એસપી અશોક કેવીએ મીડિયાને જણાવ્યું કે, તેઓ આ બાબતને વરિષ્ઠ…

Read More