Author: GujjuKing
રાજ્યમાં નવી રચાયેલી મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે કલેક્ટરને ચાર્જ આપવામાં આવ્યો છે. જેમાં મંત્રીમંડળની બેઠકમાં મહાનગરપાલિકામાં વહીવટદાર મુદ્દે નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં કમિશનર ઉપરાંત કલેક્ટરોને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેઓ કમિશ્નર કોર્પોરેશનની દૈનિક કામગીરી પર દેખરેખ રાખશે. આ ઉપરાંત કલેક્ટર પાસે જ્યુડિશિયલ પાવરના કારણે નીતિવિષયક નિર્ણયો લેશે . ત્યારે નવી બોડી રચાય ત્યાં સુધી કલેક્ટર વહીવટદાર હશે. મંજૂરી ગઈકાલે આપી ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે…
અમરેલીમાં પત્રકાંડમાં યુવતીનુ સરઘસ કાઢવાનો કેસમાં યુવતીને જેલમાંથી છોડાવવા પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં યુવતીને જેલમાંથી મુક્ત કરાવવા ખોડલધામ સમિતિ સક્રિય થઈ હતી. ત્યારે આ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતુ કે લાજ લેનારા સામે લડીશુ. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં,એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..! શું છે ઘટનાક્રમ ? કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ…
3,50,000 કલાકથી અખંડ ચાલી છે રામધૂન, 18 કરોડ વાર લખેલું છે રામ નામ, કરો સંકીર્તન મંદિરના દર્શન..
આપણા દેશમાં ભગવાન શ્રીરામના નામ માટે લોકો અવિરત સેવા આપતા હોય છે. રાજકોટમાં એવુ મંદિર આવેલુ છે જ્યાં છેલ્લા 40 વર્ષથી એટલે કે 14,000 દિવસથી પણ વધારે દિવસો અને સતત 24 કલાક એટલે સાડા ત્રણ લાખ કલાકથી પણ વધારે કલાકોથી રામ નામની અવિરત ધૂન એટલે રામનું નામ લોકો પોતાના મુખેથી લઈ રહ્યા છે..બિહારના પ્રેમ ભિક્ષુક મહારાજને વિચાર આવ્યો કે લોકોના મુખેથી રામનું નામ લેવાય તો રામનું નામ લેવા માટે શું વ્યવસ્થા કરવી જોઈએ. અને ચાલુ થઈ રામધૂન. જે હાલમાં સૌરાષ્ટ્રમાં છ મંદિરોમાં ચાલે છે અને આ મંદિરો સંકીર્તન નામથી ઓળખાય છે. જામનગર બાલા હનુમાન મંદિરે સાંઈઠ વર્ષથી, દ્વારકા અને પોરબંદર…
વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને વર્ષની શરૂઆત સાથે જ જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક ગ્રહો પોતાની ચાલ બદલશે અને ગ્રહ પરિવર્તન કરશે ત્યારે તેની અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડશે. 1. રાહુ-કેતુ બદલશે ચાલ વર્ષ 2025 માં રાહુ-કેતુ ગ્રહો પોતાની ચાલ બદલશે અને ખાસ કરીને 4 રાશિઓના જાતકોને તેનાથી સવિશેષ લાભ કરાવશે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને પાપ ગ્રહો કહેવાય છે. 2. 18 મે 2025માં બદલશે ચાલ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 18 મે 2025 ના રોજ રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 3. 4 રાશિઓ પર અસર વર્ષ 2025 માં રાહુ-કેતુની…
દરેક નવા વર્ષની શરૂઆત સાથે લોકો નવા ધ્યેય અને સપનાઓ સાથે આગળ વધે છે. વર્ષ 2025ની શરૂઆતમાં પણ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે નવી યોજના બનાવશે. ઘણા લોકો આ વર્ષે કેવી રીતે રહેશે, તે જાણવા માટે ભવિષ્યવાણી કરતા છે. એમાં નાસ્ત્રેદમસ અને બાબા વેંગા જેમની ભવિષ્યવાણી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે તેમણે પણ કરી છે. બાબા વેંગા, જેમણે સંખ્યાબંધ સાચી ભવિષ્યવાણીઓ કરી છે, એમણે 2025માં પાંચ રાશિઓને ઘણું મોટો નફો મળશે એવી ભવિષ્યવાણી કરી છે. બાબા વેંગા અનુસાર, આ રાશિઓમાં મેશ, વૃષભ, કર્ક, મિથુન અને કુંભ રાશિ એવા છે, જેમણે આ વર્ષે શાંતિ અને ધન માટે…
તમે અનેકવાર સાંભળ્યું હશે કે કેટલા લોકોને કુંડળીમાં મંગળ અથવા કોઇ પણ ગ્રહ દોષ હોય છે તો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વિશ્વમાં કુલ 9 ગ્રહો હોય છે સુર્ય, ચંદ્ર, બુધ, મંગળ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ 9 ગ્રહો દરેક વ્યક્તિની કુંડળીમાં જોવા મળે અને આ ગ્રહો 12 રાશિઓમાં કોઇ પણ સમયે આવી શકે છે જેથી તેમના જીવન પર અસર પડી શકે છે. પરંતુ ઘણીવાર વ્યક્તિ પોતાના જીવનમાં અજાણતા ભૂલ કરી દેતા હોય છે જેથી કોઈને કોઈ ગ્રહ દોષ બની જાય છે. ગ્રહદોષના કારણે વ્યક્તિ આર્થિક તંગી, બગડેલી કારકિર્દી, પ્રગતિનો અભાવ, પરિવારમાં ઝઘડા, ખરાબ સ્વાસ્થ્ય વગેરે…
વર્ષ 2025 ના પહેલા ગુરુવારે જીવનમાં અમુક શુભ પરિણામો મેળવવા માટે અમુક વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને પારિવારિક જીવનમાં સંતુલન જોવા મળશે અને કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થશે ત્યારે ચાલો જાણીએ આજના દિવસે કયા ઉપાયો કરવાથી નવા વર્ષના શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. ગુરુની પૂજા અને વ્રત વર્ષના પહેલા ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા કરો, સાથે પીળા ફૂલ, પીળા રંગની મિઠાઈ અને હળદર ભગવાન વિષ્ણુને અર્પણ કરો. જો શક્ય હોય તો આ દિવસે તમે વ્રત પણ રાખી શકો છો. આમ કરવાથી આખું વર્ષ તમને શુભ ફળ મળશે. સાથે જ આ ઉપાય તમે દરેક…
આજે 2 જાન્યુઆરીએ થશે હર્ષણ યોગ અને રવિ યોગ સહિત બીજા ઘણા લાભદાયી યોગ બની રહ્યા છે. આજે આ 5 રાશિઓને પણ ગુરુ દેવ અને ભગવાન નારાયણના આશીર્વાદ મળશે. ચાલો જાણીએ કે આજે એટલે કે ગુરુવારનો દિવસ આ રાશિઓ માટે કેવો રહેશે. 1. રવિ યોગ 2 જાન્યુઆરીના રોજ રવિ યોગ અને શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જેના કારણે આજના દિવસનું મહત્વ પણ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 5 રાશિના જાતકોને થશે લાભોલાભ. જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશિ. 2. વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો આળસથી દૂર રહેશે અને મહેનત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમે…
નોંધારાનો આશરો એટલે બાવાના ડુંગરમાં બિરાજમાન માં ખોડિયાર, સાથે રક્ષણ કરે છે માં મહાકાળી…
અરવલ્લીની ગિરિમાળાઓની અસંખ્ય પર્વત શૃંખલાઓમાં લુણાવાડા નગરમાં બાવાના ડુંગર તરીકે પ્રચલિત ડુંગર આવેલો છે. બાવાના ડુંગરમાં સાક્ષાત બિરાજમાન ખોડિયાર માતાજી લુણાવાડા નગરની પ્રજાનું વર્ષોથી રક્ષણ કરે છે અને દરેક નગરવાસીને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે. લોકવાયકા મુજબ બાવાના ડુંગર પર આવેલું અતિ પ્રાચીન મંદિર આશરે 600 વર્ષ કરતાં પણ પહેલાનું છે. કહેવાય છે કે ડુંગર પર એક ધૂણી બારેમાસ પ્રજ્વલિત રહેતી હતી અને અહીં અનેક તપસ્વી સાધુઓ સંતો તપ કરતા હતા એટલે આ ડુંગર બાવાના ડુંગર તરીકે પ્રચલિત છે. લુણાવાડા નગરના માઈ ભક્તને ખોડિયાર માતાજીએ સ્વપ્નમાં સાક્ષાત દર્શન આપ્યાં હતા અને પોતાના વર્ષો જૂના મંદિરનું દિશા સૂચન કર્યુ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025નો પહેલો દિવસ ખાસ રહેશે. જાન્યુઆરીમાં ઘણા મોટા-મોટા રાજયોગનું નિર્માણ થશે જેના લીધે ઘણી રાશિઓના જાતકોનું નસીબ બદલાશે. ચાલો જાણીએ જાન્યુઆરી 2025 માં કઈ રાશિઓના જાતકોને મળશે કિસ્મતનો સાથ 1. ધનયોગ જાન્યુઆરી 2025માં ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલાથી જ મંગળ બિરાજમાન છે, જે ધનયોગનું નિર્માણ કરશે તો આ ઉપરાંત શનિ તેની મૂળ રાશિમાં રહીને શશ રાજયોગ બનાવશે. 2. ત્રિપુષ્કર યોગ આ ઉપરાંત 1 જાન્યુઆરીએ ત્રિપુષ્કર યોગ બનશે. મંગળ કર્ક રાશિમાં રહીને ધનલક્ષ્મી, કુંભ રાશિમાં શનિ-રાહુની યુતિ થશે જે વર્ષના પહેલા જ દિવસથી જાતકોને લાભ કરાવશે. 3. મેષ મેષ રાશિના જાતકો માટે વર્ષ 2025…