Author: GujjuKing

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલી તો કાયમ રમે તેવી ચાહકોની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે પરંતુ અહીં કાયમ કોણ રમવાનું હતું? વિરાટ કોહલી હમણાં તો નિવૃતી લેય તેવું લાગતું નથી, હવે તેની નિવૃતીને લઈને ખાસ સમાચાર સામે આવ્યાં છે. https://twitter.com/CricCrazyJohns/status/1869639131648921672?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1869639131648921672%7Ctwgr%5E54b449af25551d170183de4530397d09de6c90e9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fwhen-will-virat-kohli-retire-from-international-cricket બાળપણના કોચ રાજકુમાર શર્મા શું બોલ્યાં વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ એવું કહ્યું કે કોહલી 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપ પણ રમશે. આ સિવાય તે હજુ 5 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે વિરાટ કોહલી 2008થી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. માત્ર બે ઇનિંગ્સના આધારે તે ફોર્મમાં નથી તે કહેવું ખોટું છે. તેણે આ શ્રેણીમાં સદી…

Read More

ગાયકવાડના આ આરોપ લગાવવાનો વીડિયો સોશિયલ મિડીયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે શું છે આખરે મામલો અને ગાયકવાડે RCB પર શું આરોપ લગાવ્યો. જાણકારી અનુસાર, સોશિયલ મિડીયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં રૂતુરાજ ગાયકવાડ એક ઇવેન્ટમાં દેખાઈ રહ્યા છે. ગાયકવાડ સ્ટેજ પર માઇક પકડીને ઉભા છે. અચાનક તેમનું માઇક બંધ થઈ જાય છે, ત્યારે પ્રેઝેન્ટર મજાકમાં કહે છે, “તમે રૂતુરાજનું માઇક કેવી રીતે બંધ કરી શકો છો?” આ પર ગાયકવાડ મજાક કરી કહે છે, “શાયદ RCBમાંથી કોઈ હશે.” આ મજાકપૂર્વકનો આરોપ સોશિયલ મિડીયામાં આકર્ષણનો કેન્દ્ર બની ગયો છે. IPL 2024 માં ગાયકવાડે સંભાળી…

Read More

સૌ કોઇ જાણે છે કે શ્વાન અને બિલાડી બંને એકસાથે ક્યારે રહી નથી શકતા પરંતુ મધ્ય પ્રદેશમાં એક વિચિત્ર ઘટના બની છે, એક માતા શ્વાને ત્રણ બિલાડીના બચ્ચાને જન્મ આપ્યા છે. આ ઘટના એક અજાયબી છે જેના જોવા માટે લોકોની ભીડ પણ જામી હતી. મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ગોવિંદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના છોટી પેંટી ટોલામાં આ કિસ્સો બન્યો છે. અહીં એક કૂતરીએ બિલકુલ બિલાડી જેવા દેખાતા બે બિલાડીના બચ્ચાંને જન્મ આપ્યો છે. કૂતરીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે, જેમાંથી બે બિલકુલ બિલાડીના બચ્ચાં જેવા દેખાય છે. તમને જાણીને નવાઈ તો લાગશે કે તેની ક્રિયાઓ અને અવાજ પણ બિલાડી જેવા છે. આ…

Read More

સંસદ ધક્કામુક્કી કાંડમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. રાહુલ ગાંધી કાયદાની ચૂંગાલમાં આવ્યાં છે. સંસદ ધક્કામુક્કી કેસમાં ભાજપની ફરિયાદને આધારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરી છે. ભાજપે રાહુલ ગાંધી પર તેના બે સાંસદોને ધક્કામુક્કી કરીને ઈજા પહોંચાડવાનો આરોપ મૂકયો છે. દિલ્હી પોલીસના એક સિનિયર અધિકારીએ આ માહિતી જાહેર કરી હતી. https://twitter.com/BJP4India/status/1869703643869651123?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1869703643869651123%7Ctwgr%5E2c835136851e790a742eec307179d690113c3ab4%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fpolice-case-registered-against-rahul-gandhi જો આ કેસમાં રાહુલ ગાંધી દોષી ઠરે તો તેમને 7 વર્ષની સજા થઈ શકે છે. શું હતો ધક્કાકાંડ ગૃહ મંત્રી અમિત શાહના આંબેડકર પરના નિવેદનનો વિરોધ કરવા માટે કોંગ્રેસ સાંસદો સંસદમાં વેલ સુધી ધસી ગયાં હતા અને આ દરમિયાન હોબાળો થયો, ભાજપે પણ કોંગ્રેસનો વિરોધ શરુ…

Read More

રાજ્યમાં 19 ડિસેમ્બરે એટલે કે ગુરુવારે કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાતા નલિયા સિઝનમાં પહેલીવાર 5.7 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાઈ ગયા, હવામાન વિભાગે કહ્યું, આગામી પાંચ દિવસ ગુજરાતમાં તાપમાનમાં મોટો તફાવત નહીં 1. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 2. નલિયા સિઝનમાં પહેલીવાર 5.7 ડિગ્રી તાપમાન રાજ્યમાં 19 ડિસેમ્બરે એટલે કે ગુરુવારે કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાતા નલિયા સિઝનમાં પહેલીવાર 5.7 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાઈ ગયા…

Read More

મહારાષ્ટ્રના નાગપુર (Nagpur) માં વિધાનસભાનું શિયાળુ સત્ર (Maharashtra Assembly Winter Session) ચાલી રહ્યું છે. દરમિયાન, અજિત પવાર (Ajit Pawar) વિપક્ષના નિશાના પર છે, જેમને મહા વિકાસ અઘાડીના નેતાઓ કાયમી ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે. આ મામલે ગુરુવારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) ની પ્રતિક્રિયા સામે આવી છે. ફડણવીસે કહ્યું કે તેમને આશા છે કે એક દિવસ અજિત પવાર (Ajit Pawar) ચોક્કસપણે મહારાષ્ટ્રના સીએમ બનશે. મુખ્યમંત્રી ફડણવીસે શિયાળુ સત્રમાં કહ્યું કે લોકો અજિત દાદા (Ajit Pawar) ને કાયમી ડેપ્યુટી સીએમ કહીને સંબોધિત કરી રહ્યા છે. પરંતુ તેઓ તેમને (અજિત પવાર)ને શુભેચ્છા પાઠવે છે. તેઓ એક યા બીજા દિવસે મહારાષ્ટ્રના…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને ગીર જંગલ અને ગીર બોર્ડર વિસ્તારમાં અનેક પ્રાચીન જગ્યાઓ આવેલી છે. દરેક જગ્યાનો પ્રાચીન ઇતિહાસ મહત્વનો છે. સાથે જ તેનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે. મેઘાવી ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયુ, જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે. ગીર જંગલ મધ્યની વચ્ચે પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અને ગુફામાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો અનેરો લાહવો મેળવી મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થાય છે. ગીરગઢડા નજીક ગીરની લીલીછમ વનરાજી વચ્ચે ગુફામાં પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજે છે. મહાદેવના દર્શનનો લાભ ઠેક ઠેકાણેથી ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યો…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 20 12 2024 શુક્રવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ પાંચમ સવારે 10:48 પછી છઠ્ઠ, નક્ષત્ર મઘા, યોગ વિશ્કુંભ, કરણ તૈતિલ સવારે 10:48 પછી ગર, રાશિ સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય 3. વૃષભ (બ.વ.ઉ.) આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે…

Read More

શુક્રવારનો દિવસ વિશેષરૂપથી ધનની અધિષ્ઠાત્રી દેવી માં લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માં લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે ઉચિત દિવસ મનાય છે. શાસ્ત્રોમાં લક્ષ્મીને સુખ-સમૃદ્ધિ અને ભૌતિક ઐશ્વર્ય પ્રદાન કરનારી દેવી તરીકે પૂજવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે, બિઝનેસમાં લાભ માટે, જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે ચાલો જાણીએ શુક્રવારના વિશેષ ઉપાય: જીવનમાં સુખની પ્રાપ્તિ માટે શુક્રવારે બજારમાંથી કમળના ફૂલ પર બિરાજમાન હોય તેવા દેવી લક્ષ્મીનું ચિત્ર લાવીને તમારા મંદિરમાં સ્થાપિત કરો. પછી પહેલા માતાને ફૂલ ચઢાવો. ત્યાર બાદ ધૂપ – દીવો કરીને તેમની પૂજા કરો. શુક્રવારે આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે. જો તમે તમારું…

Read More

રાશિફળ 20 ડિસેમ્બર 2024: વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. રાશિફળ નું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. 20મી ડિસેમ્બર શુક્રવાર છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ 20મી ડિસેમ્બર (શુક્રવાર) કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે જ્યારે કેટલીક રાશિના જાતકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો…

Read More