Author: GujjuKing
વર્ષ 2025નું ચંદ્રગ્રહણ 14 માર્ચના રોજ થવાનું છે અને આ દિવસે હોળી પણ છે. જેથી અમુક રાશિના લોકો પર તેનો પ્રભાવ પડવાનો છે. તો નીચે જણાવેલી રાશિના જાતકો ખાસ ઉપાય કરી શકે છે. 1. હોળીના દિવસે ચંદ્રગ્રહણ આ વખતની હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે જેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ છે. આ દિવસે ચંદ્રગ્રહણની અસર દરેક રાશિઓ પર થશે પરંતુ કેટલાક ખાસ ઉપાયો કરીને તેની નકારાત્મક અસરો ઘટાડી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. પરંતુ ચંદ્રગ્રહણ દરમિયાન શંકર ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 07 03 2025 શુક્રવાર, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ આઠમ સવારે 9:18 પછી નોમ, નક્ષત્ર મૃગશીર્ષ, યોગ પ્રીતિ, કરણ બવ સવારે 9:18 પછી બાલવ, રાશિ વૃષભ (બ.વ.ઉ.) સવારે 11:44 પછી મિથુન (ક.છ.ઘ.) 2. મેષ (અ.લ.ઈ.) ઘરેલુ જીવનમાં સુખ મળે અને સ્ટોક માર્કેટમાં સફળતા મળશે તેમજ રોકાયેલા ધનમાં વૃદ્ધિ થાય, મિત્રોનાં સહયોગથી લાભ થાય 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને સરકારી કામમાં લાભ થશે તેમજ દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે…
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ દેખાશે હોળીના દિવસે, આ નક્ષત્રમાં જન્મેલા લોકો પર કરશે સીધી અસર…
વર્ષ 2025 માં ચાર ગ્રહણ થશે. તેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ સામેલ છે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય અને વિશેષ આયોજનો પર પ્રતિબંધ હોય છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે, તો તે શારીરિક અને માનસિક આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પ્રથમ ચંદ્ર ગ્રહણ વર્ષ 2025 માં કુલ બે ચંદ્ર ગ્રહણ થશે. જેમાંથી પ્રથમ ગ્રહણ 14 માર્ચ 2025 ના રોજ લાગશે, જે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે. આ ગ્રહણ ધૂળેટીના દિવસે થશે. જો કે, ભારતમાં તે દેખાશે નહીં, એટલે કે ભારતમાં તેનું કોઈ ધાર્મિક મહત્વ નહીં હોય. આ ગ્રહણ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અને…
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં જસરા ગામે વર્ષો જૂનું ચમત્કારિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એક લોકવાયકા મુજબ આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલુ છે. મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળેનાથની મૂર્તિની પાંડવોએ સ્થાપના કરી હતી. દર મહાશિવરાત્રીએ મંદિરે મહાપ્રસાદમાં એક હજાર મણ શિરો અને બટાટાની સુકી ભાજી બનાવવામાં આવે છે. લોકો દૂરદૂરથી મહાદેવજીના મંદિરે દર્શનાર્થે આવે છે. અને મહાપ્રસાદનો લાભ લે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. જિલ્લામાં સૌથી વધુ ભગવાન ભોળાનાથના મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે રોચક ઇતિહાસ જોડાયેલો છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અનેક સ્થળોએ ભગવાન શંકરની મૂર્તિઓની સ્થાપના કરેલી છે જે આજે પણ જોવા…
1 એપ્રિલે વૃષભ રાશિમાં ગુરુ સાથે ચંદ્રમા પ્રવેશ કરશે, જેના કારણે ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. આ યોગ બનતાં જ 3 રાશિઓને અપાર લાભ થવાના છે.ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે? 1. ગજકેસરી રાજયોગ જ્યારે પણ કોઈ રાશિમાં ગુરુ ગ્રહ અને ચંદ્રમા એકસાથે આવે છે, ત્યારે ત્યાં ગજકેસરી રાજયોગ બને છે. આ રાજયોગ જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે. આવનારી 1 એપ્રિલ 2025 ની સાંજે 4:29 વાગ્યે ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 2. વૃષભ વૃષભ રાશિમાં પ્રવેશ કરીને, ચંદ્રમા ત્યાં પહેલેથી હાજર ગુરુ ગ્રહ સાથે યુતિ કરશે.આ યુતિને કારણે ગજકેસરી રાજયોગ બનશે, જે ખૂબ જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે.…
8 માર્ચ, શનિવારથી 3 રાશિઓની કિસ્મત ચકમવાની છે. આ દિવસે સૂર્ય અને મંગળ નવપંચમ યોગનું નિર્માણ કરશે, ચાલો ત્યારે જાણીએ કઇ છે આ ત્રણ રાશિઓ. વૈદિક જ્યોતિષ અનુસાર, રાશિચક્ર અને નવ ગ્રહો વચ્ચે ખાસ સંબંધ છે. જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે અથવા નક્ષત્ર બદલે છે. આ ઉપરાંત, જો તેઓ એકબીજાથી થોડા ડિગ્રીના અંતરે સ્થિત હોય તો તેઓ વિવિધ યોગ બનાવે છે જે બધી રાશિઓ પર સારી અને ખરાબ અસર કરી શકે છે. ગ્રહોના ગોચર અને યોગની અસર દેશ અને દુનિયા પર જોઈ શકાય છે. 8 માર્ચ, શનિવારે, ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના સેનાપતિ મંગળ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 06 03 2025 ગુરુવાર, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ સાતમ સવારે 10:50 પછી આઠમ, નક્ષત્ર રોહિણી, યોગ વિશ્કુંભ, કરણ વણિજ સવારે 10:50 પછી વિષ્ટિ ભદ્રા, રાશિ વૃષભ (બ.વ.ઉ.) 2. મેષ (અ.લ.ઈ.) માનસિક ચિંતા અનુભવશો અને તબિયત બાબતે સંભાળવું તેમજ સ્વજનોથી નિરાશા મળશે અને ખર્ચની બાબતે સાચવીને કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) આવકનું પ્રમાણ વધશે અને ધંધામાં ફાયદો થશે તેમજ કોઈ સારા સમાચાર મળશે, હરીફાઈવાળા કામમાં સફળતા મળશે 4.…
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પર હનુમાનજીનુ મંદિર આવેલુ છે હાલ જ્યાં મંદિર છે ત્યાં ચેતનદાસ બાપુ નામના સંતે તપ કર્યું હતુ. બાપજી અજાચક એટલે કે કોઈના પાસે માગું નહીં એવું વ્રત પાળતા અને અનાજ ગ્રહણ નહોતા કરતા. બાપુ સોલા ભાગવત ખાતે ૫૦ વર્ષ તપ કર્યુ મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ જ્યોત અને બાપુની સમાધિ આવેલી છે. ભાવિકો મંદિરે દર્શન કરવા આવે ત્યારે દાદાના દર્શન બાદ બાપુના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. લોકોની આસ્થા અતૂટ છે અને એટલે જ હનુમાન મંદિરે આવીને લોકો પોતાની જે મનોકામના માને છે તે માનતા ફળે જ છે. હનુમાન મંદિરમાં લોકો શનિવારે હજારોની…
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર ગ્રહને મનનો કારક માનવામાં આવે છે. ચંદ્ર દેવ શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં જાણો ચંદ્રનું આ ગોચર કઈ 4 રાશિઓ માટે ફાયદાકારક છે. 1. કઈ રાશિઓ માટે શુભ અમાવસ્યા દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના બીજા દિવસે ઉજવવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ફાગણ અમાવસ્યા 27 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહી છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર, ફાલ્ગુન અમાવાસ્યાના દિવસે મનનું તત્વ, ભગવાન ચંદ્ર, તેની ગતિ બદલી રહ્યા છે. ચંદ્ર હાલમાં મકર રાશિમાં સ્થિત છે અને ફાગણ અમાવસ્યાના કુંભ રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ચંદ્રની રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે શુભ અને…
વૈદિક જ્યોતિષ અનુસાર, દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે, જેની અસર દેશ, દુનિયા અને દરેક વ્યક્તિના જીવન પર પડે છે. આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચે ખાસ જ્યોતિષીય સંયોગો સાથે આવી રહ્યો છે. આ દિવસે, શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં હશે, જેના કારણે માલવ્ય રાજયોગ રચાશે, જ્યારે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં હશે, જેના કારણે શશા રાજયોગ રચાશે. આ ઉપરાંત, સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહી છે અને શુક્ર-બુધની યુતિ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ કરી રહી છે. આ શુભ સંયોગોના પ્રભાવને કારણે, કેટલીક રાશિઓને વિશેષ લાભ મળવાની શક્યતા છે. ચાલો જાણીએ…