Author: GujjuKing
28 નવેમ્બરે બપોરે 1 વાગે ગુરુ ગ્રહે મૃગશિરા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. રોહિણીને ચંદ્રમાં નક્ષત્ર માનવામાં આવે છે, આ નક્ષત્ર સુખ અને આરામનું પ્રતિક છે. જ્યારે ગુરુ જેવો શુભ ગ્રહ આ નક્ષત્રમાં પ્રવેશે ત્યારે તેનો પ્રભાવ વિશેષ સકરાત્મક હોય છે. ત્યારે કઈ રાશિ પર તેનો શું પ્રભાવ રહેશે તે જાણીએ. 1. રોહિણી નક્ષત્રમાં ગુરુ ગોચર 28 નવેમ્બરે ગુરુ મૃગશિરા નક્ષત્ર માંથી નીકળીને રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કાર્યો છે. રોહિણી નક્ષત્ર માં ગુરુના પ્રવેશથી તે જાતકોના જીવનમાં સકારાત્મક ઉર્જા અને સફળતા લાવશે. આ નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિ પર થશે પરંતુ આ 5 રાશિઓના જાતકોના વૈવાહિક જીવન અન પ્રેમ સંબંધમાં…
પુષ્પા 2 ફિલ્મના રિલીઝ પહેલા જ પુષ્પા 3 કન્ફર્મ..! રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર આપી હિંટ..
‘પુષ્પા: ધ રૂલ’ જલ્દી બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે આવી રહી છે. એક વાર ફરી અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના જોવા મળશે. હવે શ્રીવલ્લીએ આ વચ્ચે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ કરી છે. જ્યાં તેને પાંચ વર્ષના સફરને પૂરો કરવા બાબતે એક નોટ શેયર કરી છે. આ નોટ પર તે ફિલ્મના ત્રીજા ભાગ તરફ ઈશારો કરતા જોવા મળી. રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ફેંસ સાથે પોતાના ભાવના શેયર કરી છે. તેણે કહ્યું કે તે ખૂબ ભાવુક અનુભવી રહી છે. તેણે લખ્યું, ‘આખા દિવસની શૂટિંગ પછી 24 તારીખ સાંજે એક કાર્યક્રમમાં ભાગ લેવા ચેન્નઈ ઉડાન ભરશે. કાર્યક્રમ ખૂબ સારો હતો.…
મેચ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ માટે ભારતીય ટીમ કેનબેરા પહોંચી ગઈ છે. કેનબેરા જતા સમયે ભારતીય ટીમના ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. તેનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે ભારતીય વિકેટકીપર ઋષભ પંતે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને લોલીપોપ આપ્યો તો તમામ ખેલાડીઓ હસી પડ્યા. એક મિનિટના આ વીડિયોમાં વિરાટ કોહલી અને આર અશ્વિન સિવાય ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ જોવા મળે છે. https://twitter.com/BCCI/status/1861980235883024652?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1861980235883024652%7Ctwgr%5Ed6af75094099d9659c1c514316c7ca9095fd9459%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Frishabh-pant-fun-at-harshit-rana-with-lollipop-cci-shares-video વીડિયોમાં શુભમન ગિલ પણ છે, પરંતુ આંગળીમાં ઈજાના કારણે તે પ્રેક્ટિસ મેચમાંથી બહાર થઈ શકે છે.…
PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, ગણતરીના જ કલાકોમાં મુંબઇ પોલીસે કરી આરોપીની ધરપકડ, જાણો વિગત…
PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વિગતો મુજબ મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર PM મોદીની હત્યાના કાવતરા અંગેનો કોલ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્યો હતો. આ તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકીભર્યા ફોન કરવા બદલ મુંબઈ પોલીસે 34 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ફોન કરનારે કોલ પર દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ કોલની ગંભીરતાને જોતા મુંબઈ પોલીસે કોલ કરનારની શોધ શરૂ કરી છે. આ મામલાની તપાસ હજુ ચાલુ છે અને ધમકીના કોલની તપાસ…
બોલ્ડ ઇમેજે આ એક્ટ્રેસનું બરબાદ કરી નાખ્યું કરિયર.! 38 વર્ષે પણ છે કુંવારી, 12 વર્ષમાં આપી માત્ર 2 જ હિટ ફિલ્મ…
આજે એક એવી બોલ્ડ એક્ટ્રેસનો જન્મદિવસ છે જેણે તેની એક્ટિંગ કરતાં વધારે તેના લૂકથી લોકોને પોતાના ફેન બનાવ્યા છે. આ બૉલીવુડ એક્ટ્રેસ 38 વર્ષની છે ને હજુ કુંવારી છે. તેણે ઘણી ફિલ્મો કરી છે પરંતુ વર્ષોથી બૉલીવુડમાં હોવા છતાં પણ તે પોતાનું મજબૂત સ્થાન બનાવી શકી નથી. ત્યારે ચાલો જાણીએ કે કેમ એક સમય એવો હતો કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ જોવા પણ માંગતી નહોતી. 1. ‘જન્નત-2’ ફિલ્મથી બોલવૂડમાં એન્ટ્રી આ એક્ટ્રેસ એ બીજું કોઈ નહીં પણ 12 વર્ષ પહેલા આવેલી ‘જન્નત-2’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી લેનારી અભિનેત્રી ઈશા ગુપ્તા છે. ઈમરાન હાશ્મી સાથે આપેલા બોલ્ડ સીનના લીધે તે રાતોરાત ચર્ચાનું…
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના છૂટાછેડાની અફવાઓને કારણે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જો કે આ અંગે આ દંપતીએ પોતે કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો ક્યારેય આ મુદ્દે ખુલીને વાત કરી છે. હવે અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યાએ પોતાના નામમાંથી ‘બચ્ચન’ સરનેમ હટાવી દીધી છે. શું ઐશ્વર્યા રાયે ‘બચ્ચન’ સરનેમ કાઢી નાખી? છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા ક્યાંય એકસાથે જોવા મળતા નથી. અનંત-રાધિકાના લગ્નમાં પણ ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે જોવા મળી…
લિવૂડ એક્ટ્રેસ સઈ માંજરેકર હંમેશા તેના સ્ટાઈલિશ લુક અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં સઈ માંજરેકરએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે ઓફ-શોલ્ડર બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. 1. સઈ માંજરેકરનો કિલર અવતાર બોલિવૂડ એક્ટ્રેસ સઈ માંજરેકર તેના સ્ટાઇલિશ લુક અને ગ્લેમરસ સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. 2. લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સઈ માંજરેકર આ તસવીરોમાં લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ અને સિમ્પલ નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. 3. ચાહકોને પસંદ…
મલાઈકાનું દિલ ફરી ધકધક..! અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ મળ્યો નવો પાર્ટનર, હાથમાં હાથનાખી…
જો કે, 2024 માં બંને અલગ થઈ ગયા. દિવાળી પર રિલીઝ થયેલી અર્જુનની ફિલ્મ ‘સિંઘમ અગેન’ના પ્રમોશન દરમિયાન અર્જુન કપૂરે પોતાને ‘સિંગલ’ ગણાવીને મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપના સમાચારને સાચા સાબિત કર્યા હતા. પરંતુ મલાઈકા અરોરા ફરી એકવાર તેના રિલેશનશિપ સ્ટેટસને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. અર્જુનથી અલગ થયા બાદ, હાલમાં જ એક મિસ્ટ્રી મેન સાથે મલાઇકા જોવા મળી હતી . સોશિયલ મીડિયા પર તેને લઇને સવાલો ઉભા થયા છે. અર્જુનથી અલગ થયા પછી મલાઈકા અરોરા ફરી પ્રેમમાં પડી? એવા સવાલો ફરીથી તેના ઉપર ઉભા થઇ રહ્યા છે. જો કે તાજેતરમાં, તેણે Instagram પર તેના સંબંધના સ્ટેટસ વિશે…
દેશમાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે. આ સમય દરમિયાન જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી થશે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. દેશમાં ફરી એકવાર ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. આજની રાત ભારે છે, કારણ કે વાવાઝોડું ફેંગલ 85 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરવા જઇ રહ્યુ છે, જેને કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને તબાહી મચાવી શકે છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જાહેર કરી છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. https://twitter.com/ANI/status/1861760697891520808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1861760697891520808%7Ctwgr%5E45eadc022cfbd4b8984689241b99711fd823272f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fstrong-wind-will-blow-at-speed-85-km-fengal-cyclone-will-wreak-havoc-in-these-states આઇએમડી અનુસાર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન બુધવારે…
અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા આશ્રમરોડ પર રેલવે ફાટક પાસે નવરંગપુરા ગામમાં મા અંબાજીનું મંદિર આવેલું છે. આ મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. વર્ષો પહેલા આ સ્થળે માતાજીની નાનકડી દેરી હતી. શહેરના વિકાસ સાથે નાની દેરી આજે અઘ્યતન સ્વરૂપે સુંદર મંદિરમાં રૂપાંતરીત થયી છે. મંદિરના નૂતન નિર્માણ પાછળનો ઇતિહાસ ખૂબ સરસ છે. ૧૯૮૦માં અહીં રહેતા એક વૃદ્ધ બહેન જે માતાજીનાં પરમ ભક્ત હતા. તેમને માતાજીએ સ્વપ્નમાં આવીને સૂચન કર્યુ હતું કે હાલ જયાં મારી નાનકડી દેરી છે ત્યાં એક મોટું મંદિર બનાવો. ચાર ફૂટ ઉંચી સુંદર મુર્તિ મા અંબાજીની ચાર ફૂટ ઉંચી સુંદર મુર્તિ જયપુરથી લાવી સ્થાપિત કરવામાં આવી છે.…