Author: Heet Bhanderi
જ્યોતિષ શાસ્ત્ર મુજબ અરુણ ગ્રહ 19 માર્ચના સવારે 9:54 કલાકે રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં મેષ સહિત આ રાશિઓના જીવનમાં આવશે ઘણી બધી ખુશીઓ. જ્યોતિષ શાસ્ત્રમાં યુરેનસ ગ્રહનું વિશેષ મહત્વ છે. યુરેનસ કુંભ રાશિ પર શાસન કરે છે અને તેની ઉચ્ચ રાશિ વૃશ્ચિક માનવામાં આવે છે. અરુણ ગ્રહને યુરેનસ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પોતાની મરજીથી આગળ વધે છે તેવું માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર યુરેનસ લગભગ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ 84 વર્ષ લાગે છે. આવી સ્થિતિમાં અરુણની રાશિમાં પરિવર્તન ચોક્કસપણે 12 રાશિઓના જીવનને…
માઘ પૂર્ણિમાની સવારથી જ માઘ પૂર્ણિમાની સ્નાન વિધિ ચાલી રહી છે. લાખો ભક્તો સંગમ અને અન્ય નદીઓના કિનારે સ્નાન અને દાન કરવામાં વ્યસ્ત છે. સ્નાન કર્યા પછી, લોકોએ ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ. આ સાથે, ભગવાન વિષ્ણુની ચાલીસાનો પણ પાઠ કરવો જોઈએ કારણ કે નારાયણને બ્રહ્માંડના રક્ષક કહેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોના બધા દુ:ખ અને પીડા દૂર થાય છે. તેમજ ધનની કોઈ કમી નથી અને ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં, ચાલો વિષ્ણુ ચાલીસા વાંચીએ… શ્રી વિષ્ણુ ચાલીસા વિષ્ણુ…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 12 02 2025 બુધવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ પૂર્ણિમા, નક્ષત્ર આશ્લેષા, યોગ શોભન, કરણ બવ, રાશિ કર્ક (ડ.હ.) સાંજે 7:34 પછી સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે તો પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે 3. વૃષભ (બ.વ.ઉ) સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ…
નડિયાદના કથિત લઠ્ઠાકાંડમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.. રિપોર્ટમાં ફેફસા બંધ થયા હોવાથી મોત થયાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ મામલામાં સોડાની અનેક બોટલો કબ્જે કરી FSLમાં રિપોર્ટ અર્થે મોકલાઇ છે. મૃતક કનું ચૌહાણ સોડાની બોટલ લાવ્યાનુ પ્રત્યક્ષદર્શીનું નિવેદન લેવાયું છે. સોડાની અંદર કેફી દ્રવ્યની મિલાવટ કર્યાની શક્યતાના આધારે તપાસ હાથ ધરાઇ છે. સાઇનાઈટ અને સોડિયમ નાઇટ્રેડ જેવા કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. મોતનું ચોક્ક્સ કારણ પીએમના કોઝ ઓફ ડેથ અને એફએસએલના રિપોર્ટ બાદ સામે આવી શકે છે. મહત્વનું છે કે આ ઘટનામાં એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે સોડા પીધા બાદ પાંચ જ…
ભારત ઉર્જા સપ્તાહ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેના ઉર્જા ક્ષેત્રમાં ઘણી શક્યતાઓ છે. પીએમએ કહ્યું કે આગામી બે તબક્કા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીમાં ઇન્ડિયા એનર્જી વીક 2025 ની શરૂઆત કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના દરેક નિષ્ણાત કહી રહ્યા છે કે 21મી સદી ભારતની સદી છે. ભારત ફક્ત પોતાના જ નહીં પરંતુ વિશ્વના વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે. આમાં આપણા ઉર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે. ભારતની ઊર્જા મહત્વાકાંક્ષાઓ 5 સ્તંભો પર ઉભી છે. પહેલું- આપણી પાસે સંસાધનો છે, જેનો આપણે ઉપયોગ કરી…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપના નેતાઓમાં વિખવાદ સામે આવ્યો છે.. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની તરફેણમાં આવ્યા છે.. તેઓ ભાજપ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારીની તરફેણમાં હોવાનું સામે આવતા ખેડાના રાજકારણમાં રાજકીય ગરમાવો વધ્યો છે.. ચકલાસીમાં 33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે તેમણે આક્રમક તેવર અપનાવ્યા હતા. તેમણે કાર્યકરોને નિરાશ ન થવાનું જણાવતા કહ્યું કે આ લોકો 2027માં તમારી જ પાસે આવશે. તેમણે કહ્યું કે વાજતે-ગાજતે તમને ખેસ પહેરાવવા આવી જશે. આ સાથે કેસરીસિંહે કહ્યું કે બે વાર ચૂંટાયેલા ઉમેદવારે ફરી એ હોદ્દા માટે ચૂંટણી ન લડી શકે તેવો ખરડો પસાર કરવો જોઇએ.. તેમણે કહ્યું કે અલગ-અલગ ચૂંટણીઓ…
આજે સંપત્તિમાં વૃદ્ધિ થશે. વેપારમાં સારી આવક થવાની સંભાવના છે. પૈસાની લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. તમે માતા-પિતા પાસેથી ઇચ્છિત પૈસા મેળવી શકો છો. જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ તમારા રાશિફળમાં.. કુંભ રાશિ…
બનાસકાંઠા જિલ્લામાં આસ્થાના પ્રતિક અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે તેમાંનું એક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામમાં આવેલું નાગદેવતાનું મંદિર છે. વર્ષો પહેલા આ ગામમાં નાગદેવતાનો સાક્ષાત્કાર થતા નાનકડી મૂર્તિ મૂકી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ગામનું નામ પણ નાગદેવતાના નામ પરથી નાગફણા રાખવામાં આવ્યું હતુ. પાંચમ અને પૂનમના દિવસે ગુજરાત અને બહારના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા નાગફણા ગામે ઉમટી પડે છે અને નાગદેવતાના આશીર્વાદથી અનેક લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. આજે દેવદર્શનમાં આપણે નાગદેવતાના દર્શન કરી ધન્ય થઈશું. બનાસકાંઠા જિલ્લામાં અનેક દેવી-દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે. સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યના ભાવિકોની આસ્થા નાગદેવતાના મંદિર…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 11 02 2025 મંગળવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ ચૌદસ, નક્ષત્ર પુષ્ય, યોગ આયુષ્યમાન સવારે 9:04 પછી સૌભાગ્ય, કરણ વણિજ, રાશિ કર્ક (ડ.હ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો, પરિવારના કોઈ ધાર્મિક કામ થશે, જુના સંબંધોથી મુલાકાત થશે, નારંગી રંગ પહેરશો તો લાભ થશે અને કાળા રંગથી નુકસાન 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સમજદારી કેળવશો તો…
શનિ દેવનું આ ફેબ્રુઆરી માસમાં ગોચર થવાનું છે. જેની અસર અમુક રાશિ પર સકારાત્મક થવાની છે. તે રાશિઓ કઈ છે તે અહીંયા જાણીશું. 1. શનિ ગોચર જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, તે ધીમી ગતિએ ગોચર કરે છે. શનિ લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. વર્ષ 2025 માં શનિ અસ્ત થવા જઈ રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિઓમાં મોટો ફેરફાર થવાનો છે. એવામાં 28 ફેબ્રુઆરી, 2025 થી કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો આવી શકે છે. આવો જાણીએ કે શનિના આ પરિવર્તનથી કઈ રાશિ પર નકારાત્મક અસર થવાની છે. 2. વૃષભ વૃષભ રાશિના લોકો માટે આ સમય…