Author: Heet Bhanderi
વૈદિક કેલેન્ડર મુજબ, સૂર્ય અને શનિદેવની યુતિ મીન રાશિમાં થવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે 1. ઘણા લોકો માટે ભાગ્યશાળી વૈદિક જ્યોતિષમાં, સૂર્ય અને શનિદેવના ગુડ સાયન્સને મહત્વ આપવામાં આવે છે. સૂર્ય દેવને માન, પ્રતિષ્ઠા, અને આત્મવિશ્વાસના દેવતા માનવામાં આવે છે, જ્યારે શનિદેવને ઉંમર, ન્યાય, અને શ્રમના દેવતા ગણવામાં આવે છે. આ બંને ગ્રહોનો એક ખાસ સંયોગ હવે મીન રાશિમાં બનવાનો છે, જે ઘણા લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. 2. લાભ, માન અને પ્રશંસાનો સમય આ ગોચરનો સૂર્ય અને શનિદેવનો સંયોજન અનેક રાશિઓ માટે સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. મીન,…
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2-0 ની લીડ મેળવી લીધી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી અદભૂત રહ્યું છે. શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવા માંગશે. ઇંગ્લેન્ડની ટીમ વ્હાઇટ વોશથી બચવા માટે જોર લગાવશે. આવી સ્થિતિમાં, ચાહકો એક રોમાંચક મેચની અપેક્ષા રાખશે. આ દરમિયાન, બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે આ મેચને લઈને એક મોટી જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચ 12 ફેબ્રુઆરીએ યોજાશે. આ અંગે જય શાહે…
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો. ચોરીના ઇરાદે એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયો અને રોકવામાં પર તેણે સેફલીખાન પર હુમલો કર્યો. હુમલાની રાત્રે અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને ઘરે પાછો ફર્યો છે અને ટૂંક સમયમાં શૂટિંગમાં પાછો ફરશે. દરમિયાન, પહેલીવાર અભિનેતાએ હુમલાની રાત વિશે સંપૂર્ણ સત્ય જણાવ્યું છે. 16 જાન્યુઆરી જ્યારે એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો. પુત્ર જેહના રૂમમાં જતી જોઈને અભિનેતાએ તેને રોક્યો ત્યારે તેના પર છરીથી હુમલો કરવામાં આવ્યો. લોહીથી લથપથ સૈફ અલી ખાન ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ…
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ગરમી જ્યારે રાતે ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉત્તર-પશ્ચિમ-ઉતરના પવન ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં 13.8 જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહે હવામાન ખાતાનું અનુમાન છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે અનુમાન છે. દેશના હવામાનને લઇને શું કહ્યું અંબાલાલે ? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો…
રાજ્યસભામાં મોદી સરકાર પર સોનિયા ગાંધીના પ્રહાર…’14 કરોડ લોકોને સસ્તું અનાજ નથી મળતું, વસ્તીગણતરી..’
રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, UPA સરકાર દ્વારા રજૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો એક ઐતિહાસિક પહેલ હતી જેનો ઉદ્દેશ્ય 140 કરોડ વસ્તી માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.…
હવામાન પરિવર્તનની અસરને કારણે ઠંડી ઓછી થવા લાગી છે. આ વખતે જે ઠંડી પહેલા અનુભવાતી હતી તે ઋતુમાં અનુભવાઈ ન હતી. આ વખતે દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ ગરમીનો અનુભવ થયો હતો. આ વખતે ન તો ધુમ્મસ હતું કે ન તો વરસાદ. ફેબ્રુઆરી મહિનામાં પણ સવારે અને સાંજે સૂકી ઠંડી હોય છે, પરંતુ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ ગરમીનો અનુભવ કરાવે છે. છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી-NCRમાં સવાર અને સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. https://twitter.com/Indiametdept/status/1888515672465932786?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1888515672465932786%7Ctwgr%5E2c7c0921f0eb0bd038872642596d669cb71a87ac%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fweather-update-imd-forecast-cyclonic-storm-gusty-winds-200kmph-heavy-rainfall-alert-delhi-ncr-cold-wave ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, 15 ફેબ્રુઆરી સુધી હવામાન આવું જ રહેશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ધુમ્મસ છવાઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને…
કચ્છમાં ફરીએકવાર ધરા ધ્રુજી છે. રાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે. જો કે ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઇ નુકસાન થવા પામ્યું ન હતું, પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપ એક એવી ખતરનાક પરિસ્થિતિમાં અમુક કામ કરવાથી મુશ્કેલી વધી શકે છે. તો ચાલો જાણીએ કે ભૂકંપ દરમિયાન શું ન કરવું જોઈએ? શું ન કરવું જોઈએ? ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરેથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય…
ગીરમાં કોડીનારના જંત્રાખડી ગામની સીમમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે. કોડીનારથી 12 થી 14 કિલોમીટર દૂર આવેલુ ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. અહીં રણ જેવો વિસ્તાર છે જેને અહીંના લોકો ખારા તરીકે ઓળખે છે. મંદિર બે માળનું છે અને નીચેનું ગર્ભગૃહ અતિ પ્રાચીન હોવાની લોકવાયકા છે. આજથી 30 વર્ષ પહેલા અહીં ખડેશ્રી બાપુએ આ જગ્યાને જાગૃત કરી છે. ગૌતમપુરી બાપુએ સતત ૧૨ વર્ષ સુધી ખડે પગે તપશ્ચર્યા કરી હતી ત્યારથી આ બાપુ ખડેશ્રી બાપુ તરીકે પ્રચલિત થયા છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ખોડિયાર મા નો ઇતિહાસ જોઈએ તો હાલના ભાવનગરના શિહોર નજીક રોહિશાળા નેસ આવેલો જે આજે ગામ બની ગયું…
લગ્ન એક પવિત્ર બંધન છે. એમાં પણ આજની જનરેશનમાં પ્રેમ લગ્નનો રિવાજ વધ્યો છે ત્યારે આગામી સમયમાં ગ્રહ અને નક્ષત્રની સ્થિતિમાં બદલાવ આવશે જે ખાસ પ્રેમ લગ્નના યોગ બનાવે છે. તો ચાલો જાણીએ કે કયા યોગના લીધે કઈ રાશિઓના જાતકોને બનશે લગ્નના યોગ. વૈદિક પંચાંગ મુજબ જાણો એ 3 રાશિઓ વિશે જેમના લોકોના આ વર્ષે પ્રેમ લગ્ન થવાની સંભાવના ખૂબ જ છે. વર્ષ 2025 માં કઈ રાશિઓના થશે પ્રેમ લગ્ન? પંચાંગ મુજબ, ધન, કન્યા અને સિંહ રાશિના લોકો વર્ષ 2025 માં પ્રેમ લગ્ન કરી શકે છે. આ લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરી શકે છે. જે લોકો…
તમામ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે આવનારુ સપ્તાહ તે જાણો, અને સાથે સમસ્યા નિવારણના ઉપાય પણ જાણો 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે. ગ્રહો અને તારાઓની હિલચાલ તમામ 12 રાશિઓને અસર કરે છે. ગ્રહોની ચાલને કારણે કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે જ્યારે કેટલીક રાશિઓને અશુભ ફળ મળે છે. સાપ્તાહિક કુંડળીની ગણતરી ગ્રહોની ગતિના આધારે કરવામાં આવે છે. ગ્રહોની ચાલને કારણે આવનારું અઠવાડિયું કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનું છે, જ્યારે અન્ય લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. 2. મેષ લોકો માટે આ અઠવાડિયું શુભ અને સૌભાગ્ય લાવશે. આ અઠવાડિયે, તમે કોઈપણ કાર્યમાં જેટલી…