Author: Heet Bhanderi

રામ નગરી અયોધ્યા જનાર ભક્તો માટે એક મોટા સમાચાર રામ મંદિર ટ્રસ્ટમાંથી સે આવ્યા છે. અયોધ્યા દરશ માટે જનાર ભક્તો માટે આ ખબર ખૂબ જરૂરી છે. જો તમે પણ પ્રભુ રામની નગરી અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો એકવાર આ સમાચાર ખાસ વાંચી લે જો. હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને તેના લીધે અયોધ્યામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે, જેના લઈને રામ મંદિર ટ્રસ્ટે ભક્તિને અગવડ ના પડે એ હેતુથી ભગવાન રામના દર્શનનો સમય વધારવામાં આવ્યો હતો, ભક્તોની ભીડને જોઈને સમય વધારીને સવારના 5 થી રાતના 11 સુધીનો કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેમ ફેરફાર કરવામાં આવ્યા છે.…

Read More

વૈદિક જ્યોતિષમાં, કોઈપણ ગોચર અથવા સંયોગને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેનો દેશ અને દુનિયા પર સીધો પ્રભાવ પડે છે. 1. રાજયોગ ગ્રહોનું જોડાણ એક ખાસ પ્રકારનું જોડાણ બનાવે છે જે યોગ અને રાજયોગમાં પરિણમે છે. 7 ફેબ્રુઆરીએ, સૂર્ય અને મંગળની યુતિ ષડાષ્ટક યોગનું નિર્માણ કરવા જઈ રહી છે અને આ યોગ બપોરે 2:08 વાગ્યે બનશે. 2. સૂર્ય અને મંગળ ખરેખર, 7 ફેબ્રુઆરીએ, સૂર્ય અને મંગળ એકબીજાના છઠ્ઠા અને આઠમા ઘરમાં સ્થિત હશે, એટલે કે, લગભગ 150 ડિગ્રીનો તફાવત હશે. તો ચાલો જાણીએ કે સૂર્ય અને મંગળના યુતિથી બનનારો ષડાષ્ટક યોગ કઈ રાશિઓ માટે ફાયદાકારક રહેશે. 3. મેષ રાશિ…

Read More

સોમવાર 3 ફેબ્રુઆરી, 2025 ના રોજ, સુખ અને સમૃદ્ધિના ગ્રહ શુક્ર અને જ્ઞાન અને સંપત્તિના ગ્રહ ગુરુએ એકબીજા વચ્ચે એક દુર્લભ ‘પંચાંક યોગ’ બનાવ્યો. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, 9 ગ્રહો તેમના ગોચર દરમિયાન, વિવિધ રાશિઓ અને નક્ષત્રોમાં સ્થિત હોવાથી, ઘણા શુભ અને અશુભ યોગ, યુતિ અને પ્રતિયુતિનું નિર્માણ કરે છે. આમાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ યોગ છે – નવપંચમ યોગ, પ્રતિયુતિ યોગ, દ્વિદ્વાદશ યોગ અને લાભ દ્રષ્ટિ યોગ. આ યોગોનું નિર્માણ ગ્રહોની વિવિધ સ્થિતિ અનુસાર રચાય છે. આ શ્રેણીમાં, પંચાંક યોગને પણ એક મહત્ત્વપૂર્ણ યોગ માનવામાં આવે છે. પંચાંક યોગને અંગ્રેજીમાં ‘ક્વિન્ટાઇલ કોમ્બિનેશન’ તરીકે ઓળખવામાં આવે છે. આ એક ખૂબ જ દુર્લભ યોગ છે,…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 05 02 2025 બુધવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ આઠમ, નક્ષત્ર ભરણી, યોગ શુક્લ, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ મેષ (અ.લ.ઈ.) 2. મેષ (અ.લ.ઈ.) તબિયતની બાબતમાં સાચવવું, ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે, પારિવારિક સમસ્યામાં સમાધાન મળે, વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે 3. વૃષભ (બ.વ.ઉ.) આવક ઓછી ખર્ચ વધી શકે છે, વિચાર્યા વગરનાં કામો નુકસાન કરે, આવક માટે નવા રસ્તાઓ મળશે, ધારેલા કામકાજમાં ફાયદો થશે 4. મિથુન (ક.છ.ઘ.) આવકનાં નવા અવસરો જણાશે,…

Read More

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભવિષ્યવાણી કરી હતી. ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીની ટોપ-4 ટીમ જે સેમીફાઈનલમાં પહોંચશે, તેને લઈ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ખાસ વાત એ છે કે દાદાએ યજમાન દેશ પાકિસ્તાનનું નામ ટોપ-4 ટીમમાં સામેલ નથી કર્યું. જાણો ગાંગુલીએ કઈ ચાર ટીમોને સેમીફાઈનલમાં સ્થાન આપ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરશે, પરંતુ ટીમ ઈન્ડિયા તેની મેચો દુબઈમાં રમશે. ટૂર્નામેન્ટ પહેલા આગાહીનો રાઉન્ડ વધુ તીવ્ર બન્યો છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ ચેમ્પિયન્સ…

Read More

કડીના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે, ત્યારે આ નિવેદનને લઇ તેઓએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. શું કહ્યું નીતિનભાઇએ તેઓએ ટ્વીટ પર લખ્યું હતું કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મે જે વાત કરી છે. એ બધાજ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં…

Read More

રોદ્ર રૂપ હોવા છતાં દેવોના દેવ મહાદેવ શિવજી સરળતાથી રીજી જાય છે અને એટલે જ દરેક ગામ કે શહેરમાં શિવાલય હોય છે જ. શિવજીના દરેક શિવાલય સાથે જોડાયેલી છે અનેકવેદ ગાથાઓ. ભક્તોની આસ્થાની ગાથાઓ. ભક્તોના રક્ષણની કથાઓ અને આવું જ દિવ્ય શિવાલય એટલે અમદાવાદનું કર્ણમુકતેશ્વર મહાદેવનું મંદિર. વાસ્તવમાં આ મંદિરનું નામ એક સમયે કર્ણાવતી નગર તરીકે ઓળખાતા અમદાવાદ પરથી જ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે આ મંદિર અને અમદાવાદનો તાલમેલ છેલ્લા 1100 વર્ષથી અવિરત છે. આ દિવ્ય સ્થાનક ભક્તોના હૃદયમાં જેટલુ ઉચ્ચ સ્થાન ધરાવે છે તેટલો જ દિવ્ય અને ભવ્ય ભૂતકાળ આ શિવ મંદિર ધરાવે છે એક માન્યતા અનુસાર આ…

Read More

રાજસ્થાનના અજમેર જિલ્લાના બોરાજ ગામ પાસે અરવલ્લી પહાડીઓ પર મા ચામુંડાનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના 11મી સદીમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે કરી હતી. શરુઆતથી જ આ મંદિર સદીઓથી ભક્તો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના પરિસરમાં એક નાનકડું તળાવ પણ આવેલું છે. આ તળાવનું પાણી ખાસ વિશેષ માટે ઓળખાય છે. એ રીતે કહેવાય છે કે, જયારે થી આ મંદિર બન્યું છે, ત્યારે થી આ તળાવમાં ક્યારેય પાણી ઓછું નથી થયું. તળાવમાં આપમેળે પાણી ભરાતા રહે છે, અને તે અઢી ફૂટ ઊંડું અને અઢી ફૂટ પહોળું છે. આ તળાવનું પાણી ઘણા લોકો માટે આશીર્વાદરૂપ છે, કેમ…

Read More

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે મહાશિવરાત્રિના ઘણાં દુર્લભ સંયોગ બની રહ્યાં છે. એવામાં આ ત્રણ રાશિઓ પર શિવજીની થશે વિશેષ કૃપા હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ મહાન તહેવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ માનવામાં આવે છે. 2. મહાશિવરાત્રિ 2025 દુર્લભ સંયોગ ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને વ્રત રાખવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જીવનમાં…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાગ 04 02 2025-મંગળવાર,માસ-મહા,પક્ષ-સુદ,તિથિ-સાતમ,નક્ષત્ર-અશ્વિની,યોગ-શુભ,કરણ-ગર, રાશિ-મેષ (અ.લ.ઈ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં સફળતા મળે , કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય , વાદવિવાદમાં કાળજી રાખવી ,સંતાનની પ્રગતિ જણાય 3. વૃષભ (બ.વ.ઉ.) શેર બજારમાં ખાસ સાચવવું ,સંયુક્ત મિલકતનાં કાર્યો અટવાય ,નવા પ્રલોભનોથી દૂર રહેવું ,આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવો 4. મિથુન (ક.છ.ઘ.) જૂના પ્રશ્નોને ઉકેલવા ,વડીલ વર્ગ દ્વારા સારા આશીર્વાદ મળે ,આવકનાં નવા સાધન મળે ,કામમાં ફાયદો થાય 5. કર્ક (ડ.હ.) અધિકારી વર્ગથી મદદ…

Read More