Author: Heet Bhanderi

પ્રાચીન કાળથી આપણને એવી માન્યતાઓ મળી છે, જે આપણે જ્યારે ખરાબ દિવસોનો સામનો કરીએ, ત્યારે અમુક સંકેતો આપણી દિશામાં બદલાવ લાવે છે. આ સંકેતો ભગવાનની કૃપા અને શુભ લક્ષણનું પ્રતિક હોવા સાથે, જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવવા માટે સમજાય છે. 1. ગાયને રોટલી ખાવાની કૃપા આપણી સંસ્કૃતિમાં ગાયને રોટલી ખાવાની ક્રિયા ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને, જો ગાય વહેલી સવારે રોટલી ખાય, તો તે તમારા જીવનના દુઃખી દિવસોના અંતનું સંકેત છે અને આનંદ અને સમૃદ્ધિના દિવસો તમારા દરવાજે આવે છે. 2. ભમર વચ્ચે ઝબૂકવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ભમરનો ઝબૂકવું આર્થિક લાભ સાથે જોડાય છે. જો તમે સવારે કે સાંજે…

Read More

દિલ્હીના કાલકાજીમાં એક જાહેર સભાને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર વાકપ્રહારો કર્યા અને કહ્યું કે દિલ્હીમાં જૂઠાણા, કપટ, વચન ભંગ અને ભ્રષ્ટાચારની સરકાર છે. અણ્ણા આંદોલન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પણ તેમણે બનાવ્યો. એક કાર અને બંગલો પણ ખરીદ્યો. 51 કરોડ રૂપિયાનો શીશ મહેલ પણ બનાવ્યો. દિલ્હી વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આવા સંજોગોમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને સત્તા પરથી દૂર કરવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી…

Read More

સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. આ દરમિયયાં મહારાષ્ટ્રથી જે વીડિયો સામે આવ્યો તે ખરેખર ચોંકાવનારો છે. વાસ્તવમાં મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશનનો એક વિડીયો જે હાલ વાયરલ થયો છે તે જોઈને ચોંકી જશો. કારણ કે અહીં એક માણસ એક કૂતરા સાથે અશ્લિલ હરકત કરી રહ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કૂતરા સાથે ખુલ્લેઆમ અશ્લિલ હરકત બોરીવલી રેલ્વે સ્ટેશનના સ્કાયવોક પર મોડી રાત્રે એક રખડતા કૂતરા પર અશ્લિલ હરકત કરતો એક વ્યક્તિ કેમેરામાં કેદ થયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક નિર્જન ફ્લાયઓવર પર કૂતરા સાથે…

Read More

“વો સ્ત્રી હૈ કુછ ભી કર શકતી હૈ..આ કહેવત આજની સ્ત્રી સાચી સાબિત કરી રહી છે. આજની સ્ત્રીને કોઈ પણ હરાવી શકતો નથી. તમે ઘણા એવા પતિ-પત્ની સાથેના વિડિઓઝ જોયા હશે, જેમામાં પતિ પોતાની ભૂલનો સ્વીકાર કરતો હોય છે. સાથે જ, અનેક એવા ચોંકાવનારા વિડિઓઝ પણ જોવા મળે છે, જેમામાં પત્ની પોતાના પતિને ધમકાવતી હોય છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. તમે જોવ તો આશ્ચર્યચકિત થઈ જશો અને બોલી ઊઠશો, ‘આ તો કેવી પત્ની!’ આ વિડિયો બતાવે છે કે ક્યારેક નાની દલીલ પણ મોટી સમસ્યા બની શકે છે. પત્ની સાથેની નાનીસૂની દલીલનું પરિણામ આટલું ગંભીર હશે…

Read More

મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. વાસ્તવમાં મહાકુંભમાં આવનારાઓ માટે લોકો ભંડારાનું આયોજન કરી રહ્યા છે. મહાકુંભ મેળા વિસ્તારમાં વિવિધ સ્થળોએ ભંડારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે . ગુરુવારે અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં એક પોલીસકર્મી ભોજનમાં માટી નાખતો જોવા મળી રહ્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે લોકો મહાકુંભમાં ફસાયેલા લોકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે તેમના સારા પ્રયાસો રાજકીય અદાવતના કારણે તોડફોડ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા અને આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી…

Read More

દેશમાં આજથી અને આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટની સિઝન શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં દેવી લક્ષ્મીને વંદન કરતા કહ્યું હતું કે, દેશની જનતાએ અમને ત્રીજી વખત જવાબદારી સોંપી છે અને અમારી ત્રીજી સરકારનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. ગરીબ મધ્યમ વર્ગ દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે. આ સાથે તેમણે કહ્યું કે,આવતીકાલે રજુ થનાર બજેટ દેશમાં નવો આત્મવિશ્વાસ પેદા કરશે. https://twitter.com/ANI/status/1885191248509874666?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1885191248509874666%7Ctwgr%5Edd05c6e155f709ad9502e59843bbaca5adfee3e8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fbudget-2025-pm-modi-give-signals-on-budget-says-focus-on-women-and-youth-power 2047માં વિકસિત રાષ્ટ્ર બનવાની ઝલક જોવા મળશે બજેટ સત્રની શરૂઆત પહેલા PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે ભારત આઝાદીના 100…

Read More

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ પહેલા આજે એટલે કે શુક્રવારે 2024-25ની આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવશે. સમીક્ષામાં વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્રના પ્રદર્શનના મૂલ્યાંકનની સાથે દેશ સામેના પડકારોની રૂપરેખા આપવામાં આવી છે. કેન્દ્રીય બજેટ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેમાં સુધારા અને વિકાસની બ્લુ પ્રિન્ટ પણ આપવામાં આવી છે. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની આગેવાની હેઠળની ટીમ દ્વારા સમીક્ષા તૈયાર કરવામાં આવી છે. તે આગામી નાણાકીય વર્ષ માટે આઉટલૂક આપવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અર્થતંત્ર અને વિકાસની રૂપરેખા આપે છે. સમીક્ષામાં ધીમી વૃદ્ધિ, યુએસ ડૉલર…

Read More

જ્યોતિષ શાસ્ત્રમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિને જ્ઞાન, શિક્ષા , સંતાન અને વિવાહનો કારક ગ્રહ માનવામાં આવે છે . જે રાશિઓ પર તેની કૃપા થાય છે તેને કરિયર અને જીવન બંનેમાં ઉન્નતિ થાય છે. સાથે જ તેમનું ભાગ્ય પણ પ્રબળ થાય છે. 1. ગુરુ ગ્રહ માર્ગી ગુરુ ગ્રહની જેના પર કૃપા દ્રષ્ટિ થાય તે જાતકના નસીબ ખૂલી જાય છે. જ્યોતિષ ગણના અનુસાર 4 ફેબ્રુઆરી 2025 મંગળવારના રોજ બૃહસ્પતિ વૃષભ રાશિમાં માર્ગી થશે તેના 2 દિવસ પહેલા 2 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો શુભ અવસર રહેશે. આ શુભ સંયોગનો સીધો લાભ 5 રાશિઓના જાતકોને થશે. 2. મેષ મેષ રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે…

Read More

હાલમાં ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં છે અને આ રાશિમાં હોવા દરમિયાન ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુરુની ચંદ્ર સાથે યુતિ થઈ રહી છે. 6 ફેબ્રુઆરીના રોજ સવારે 2.15 વાગ્યે ચંદ્ર પણ વૃષભ રાશિમાં ગોચર કરશે. ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. ગુરુ અને ચંદ્રની યુતિની અસર આ ગજકેસરી રાજયોગના નિર્માણને કારણે, 12 રાશિઓના જાતકોના જીવન પર ખાસ અસર થવાની છે. વ્યવસાયથી લઈને નોકરી સુધી અને પરિવારથી લઈને પ્રેમ સુધી, ત્રણ રાશિના જાતકોને દરેક પાસામાં લાભ અને સફળતા મળવાની છે. ચાલો જાણીએ કે ગુરુ અને ચંદ્રની યુતિથી કઈ ત્રણ રાશિઓ પર સૌથી વધુ સકારાત્મક અસર પડશે. કર્ક રાશિ કર્ક…

Read More

કોડીનાર-ઉના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલુ છે. એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ પર આવેલા એક કુવામાં ખોડીયાર માતાજી સ્વયં પ્રગટ થયા હતા. બાદમાં માતાજીની ઈચ્છા અનુસાર તેમને કૂવામાંથી બહાર સ્થાપિત કરી અનેક દશકાઓ પહેલા તેમનું મંદિર બનાવાયું.. જે મંદિરનો અત્યાર સુધી 4 વાર જીર્ણોદ્ધાર થઇ ચૂક્યો છે.. સમગ્ર વર્ષ દરમિયાન માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આવે છે. અહિંથી પસાર થતા ટ્રક ચાલકો ખોડીયાર માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. આ વિસ્તારના જે લોકો ટ્રક ચલાવવાનો વ્યવસાય કરે છે તે તમામ નવી સફરે જતા પહેલા અચૂક માતાજીના દર્શન કરીને જ સફરની શરૂઆત કરે છે. અને…

Read More