Author: Heet Bhanderi
મહાકુંભમાંથી એક દર્દભરી કહાની સામે આવી છે.જે દરેકના દિલને સ્પર્શી જશે.એક વ્યક્તિએ તેના જીવનની વેદનાને રેતીમાં દર્શાવી.જે પોતાની પત્નીના વિયોગમાં એટલો દુખી હતો કે તેને કુંભના મેદાનમાં તેની પત્નીની તસ્વીર બનાવી મહાકુંભમાંથી એક ઘટના સામે આવી છે.જે દરેકના દીલને સ્પર્શી જશે એક વ્યક્તિએ તેના જીવનની દર્દભરી કહાનીને રેતી પર દર્શાવી છે.આ કહાની છે એ વ્યક્તિની જે પોતાની પત્નીના વિયોગમાં એટલો દુખી થયો છે કે તેને કુંભ મેદાનની રેતી પર જ પત્નીની તસ્વીર બનાવી દીધી.આ દ્રશ્ય જોઇને દરેક લોકો હેરાન થઇ ગયા.આ તસ્વીરમાં પત્ની એને પરિવારની સાથે વિતાલવેલી ક્ષણોની કહાની દર્શાવી હતી.તેને આ દર્દને બહાર કાઢવા માટે રેતી પર જ પત્નીની…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહે પોતાના ગોચર દ્વારા વિપરીત રાજયોગ બનાવ્યો છે, જેના કારણે 3 રાશિના લોકોને નાણાકીય લાભ અને પ્રગતિની તક મળી રહી છે. વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરી અને શુભ અને રાજયોગનું સર્જન કરે છે. જેનો માનવ જીવન તેમજ દેશ અને દુનિયા પર વ્યાપક પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોનો રાજકુમાર બુધ હાલમાં અસ્ત થઈ રહ્યો છે અને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જેના કારણે કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધનો સંયોગ બની ચુક્યો છે. ઉપરાંત વિપરીત રાજયોગની પણ રચના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે. ઉપરાંત આ…
જ્યોતિષ શાસ્ત્રની ગણતરી પ્રમાણે, મંગળ દેવ મિથુન રાશિમાં માર્ગી થવાના છે. મંગળની આ સીધી ચાલથી પાંચ રાશિના જાતકોને નોકરી અને ધંધામાં બરકત મળશે. 1. Mangal Margi 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ હિંમત, ઉર્જા, પરાક્રમ અને શક્તિનો કારક છે. જે લોકો પર મંગળ ગ્રહનો આશીર્વાદ હોય છે, તેઓ પોતાની ઉર્જાને યોગ્ય દિશામાં લગાવીને જીવનમાં પ્રગતિ કરે છે. 24 ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે 05:17 વાગ્યે મંગળ મિથુન રાશિમાં સીધો રહેશે. મંગળ રાશિમાં આ પરિવર્તન વિવિધ રાશિઓને અસર કરશે, પરંતુ સિંહ રાશિ સહિત 5 રાશિઓ માટે તે ખાસ કરીને શુભ રહેશે. ચાલો જાણીએ કે કઈ 5 રાશિઓ માટે આ પરિવર્તન ફાયદાકારક…
મહાશિવરાત્રિ પર કુંભ રાશિમાં ચાર ગ્રહોનો અદ્ભુત સંયોગ બનવા જઇ રહ્યો છે. સૂર્ય, ચંદ્રમા, બુધ અને શનિ મળીને ચતુગ્રહી યોગ બનાવશે. આ ખાસ યોગ 5 રાશિના જાતકોના ભાગ્યના દ્વાર ખોલી દેશે. 1. Maha Shivratri 2025 Chaturgrahi Yog: આ વખતે મહાશિવરાત્રી પર, કુંભ રાશિમાં એક દુર્લભ ગ્રહોની યુતિ થઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ, ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોની રાણી ચંદ્ર, ગ્રહોના રાજકુમાર બુધ અને ન્યાયાધીશ શનિ, આ ચારેય ગ્રહો એક જ રાશિમાં ગોચર કરશે. આ ખાસ યોગ કર્ક અને કુંભ સહિત પાંચ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને તેમના જીવનમાં જબરદસ્ત સકારાત્મક પરિવર્તન…
ભગવાન શિવની પૂજા અને અરાધના રુદ્રાક્ષ પહેરી કરવી જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુથી ઉત્તપન્ન થયા છે. તેથી, સનાતન ધર્મમાં રુદ્રાક્ષનું મહત્વ ખૂબ જ વિશેષ છે. રુદ્રાક્ષ પહેરવાથી માનસિક અને શારીરિક પીડા દૂર થાય છે. આ સાથે, હૃદય રોગનુ પણ જોખમ ઘટી જાય છે. રુદ્રાક્ષના ઘણા પ્રકારો છે. રુદ્રાક્ષ એક મુખીથી 14 મુખી સુધી જોવા મળે છે. બધાની અસર પણ જુદી-જુદી હોય છે. એક સવાલ થાય છે કે શું બધી રાશિના લોકોને એક પ્રકારનો રુદ્રાક્ષ પહેરવો જોઇએ ? આ વો જાણીએ શું કહી રહ્યા છે દેવઘર જ્યોતિષાચાર્ય શું કહે છે દેવઘર જ્યોતિષાચાર્ય ? દેવઘરના…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 13 02 2025 ગુરુવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ એકમ, નક્ષત્ર મઘા, યોગ અતિંગડ, કરણ કૌલવ, રાશિ સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે અને જૂની ઉઘરાણી મળશે તેમજ આર્થિક ઉપાર્જનની નવી તકો મળશે, કામકાજમાં ઉન્નતિ થશે 3. વૃષભ (બ.વ.ઉ.) દાંપત્ય જીવન સુખમય રહેશે અને પ્રવાસના કામકાજથી ફાયદો થશે તેમજ નવા ધંધા માટે ઉત્તમ તકો મળશે તો સંતાનો પ્રત્યે કાળજી રાખવી 4. મિથુન (ક.છ.ઘ.) ભાઈ…
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી દરરોજ અનેક પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે તાજેતરમાં જે વીડિયો સામે આવ્યો તે ખરેખર પ્રેરણાદાયક છે. વાસ્તવમાં મહાકુંભનું આયોજન પોતે જ શ્રદ્ધા, ભક્તિ અને શ્રદ્ધાનો એક મોટો ઉત્સવ છે. દર વખતે કરોડો લોકો સંગમ કિનારે પહોંચે છે અને ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવે છે. એવું કહેવાય છે કે, કુંભમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે. આ શ્રદ્ધાને કારણે દર વર્ષે લાખો ભક્તો અહીં પહોંચે છે. પરંતુ આ વખતે કુંભમાં એવું દૃશ્ય જોવા મળ્યું જે દરેકના હૃદયને સ્પર્શી ગયું. આ ઘટના એવા લોકો માટે પ્રેરણા…
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મામલે હવે ભારતે પણ અમેરિકાનો માર્ગ અપનાવ્યો છે. ભારતે હવે બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી-શોધીને તેમને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યુ છે.. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી સામે આવી છે. જે અંતર્ગત ગેરકાયદે રહેતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 બાંગ્લાદેશી ઝડપાયા હતા. ઝડપાયેલા લોકોમાંથી 15ને હાલ ડિપોર્ટ કરી દેવાયા છે.. આ 15 લોકો દેહવ્યાપાર માટે સગીર છોકરીઓની હેરાફેરી અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવા જેવા કૃત્યોમાં સંડોવાયેલા હતા. આ તમામ 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી દેવાયા છે.. જ્યારે બાકીના લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશી…
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં શુભમન ગિલ ભારત માટે ‘શુભમેન’ બન્યો છે. અમદાવાદમાં ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને સાઉથ આફ્રિકાના હાસિમ અમલાનો રેકોર્ડ તોડ્યો હતો. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય અને ગિલ ન રમે એવું ન બની શકે. ગિલે 102 બોલમાં 112 રન કર્યાં હતા. સૌથી ઝડપી 2500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી ગિલે વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી. ગિલે 31 જાન્યુઆરી 2019ના રોજ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડ સામે પોતાની વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત માટે પોતાની 50મી વનડે રમતાં ગિલે આ જાદુઈ આંકડાનો પાર કરી લીધો…
ભારતભરમાં પશ્ચિમાભિમુખ શિવાલય જવલ્લે જ જોવા મળતા હોય છે. મોડાસા શહેરમાં માઝુમ નદી કિનારે કાશી વિશ્વનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે. વારાણસી સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મોડાસાનું 900 વર્ષ કરતા પૌરાણિક કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. કાશીવિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોર્તિલિંગ યાદ આવે. અરવલ્લી જીલ્લાના મોડાસામાં પણ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલું છે. મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. રમણીય એવા માઝુમ નદી કિનારે આવેલુ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે. મોડાસા શહેરમાં માઝુમ નદી કિનારે…