Author: GujjuKing
સોફિયા અંસારી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટોસ શેયર કરતી રહેતી હોય છે. તાજેતરમાં જ સોફિયાએ ફોટોશૂટ કરાવ્યો છે. આ ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કરતાની સાથે જ વાયરલ થી થઈ રહ્યા છે. જુઓ ફોટોસ.. 1. સોફિયા અંસારી સોફિયા અંસારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક ફોટોસ શેયર કરી છે. તેમાં તે કાળા રંગની રિવઈલિંગ ડ્રેસ પહેરેલી છે. 2. સિઝલિંગ પોઝ સોફિયા અંસારીની ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમે આ દરમિયાન સિઝલિંગ પોઝ આપ્યા છે કે તેને જોઈને ફેંસ ક્રેઝી થઈ રહ્યા છે. 3. કર્વી ફિગર સોફિયા અંસારીના કર્વી ફિગર પર તેના ચાહકો ફીદા થઈ ગયા છે.…
ઉર્ફી જાવેદે ફરીથી યુનિક ડ્રેસમાં આપ્યાં હટકે પોઝ, શેર કરી એવી તસવીરો કે ચોંકી ઉઠ્યાં ફેન્સ…
ઉર્ફી જાવેદ પોતાના વિચિત્ર અને બોલ્ડ ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, છતાં પણ તેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તાજેતરમાં જ ઉર્ફીએ ફોટોશૂટ કરાવ્યો છે. 1. ઉર્ફી તાજેતરમાં જ ઉર્ફીએ એક આર્મર-ઇન્સ્પાયર્ડ સફેદ અને ક્રીમ રંગની ડ્રેસ પહેરીને ફોટો અને વિડીયો શેયર કરીને ફેંસને સ્તબ્ધ કર્યા છે. આ આઉટફિટ ઉર્ફીની સાહસી ફેશન પસંદને સંપૂર્ણ રીતે દર્શાવે છે, જે તેણીની unconventional સ્ટાઈલને વધારે છે. 2. સમંથા રૂથ પ્રભુ તેના આ ખાસ લુકની પ્રસંસા માત્ર ફેંસે જ નથી કરી, પરંતુ બોલીવુડની ફેમસ અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ પણ ઉર્ફીની પ્રશંસા કરતાં પોસ્ટ પર “Maddddd” કોમેન્ટ કરી છે. 3. સોશિયલ…
‘સલમાન ખાને કાળા હરણનો શિકાર કરેલો એટલે…’, શું સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી લોરેન્સ બિશ્નોઇને સમજાવવામાં થશે સફળ..
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તાજેતરમાં જ સલમાન ખાનના નજીકના મિત્ર NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેની જવાબદારી બિશ્નોઇ ગેંગે લીધી હતી . આ બધા વચ્ચે હવે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ખૂબ જ ચોંકાવનારો દાવો કર્યો છે. સોમીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે પોતે પણ આઉટડોર શૂટિંગ દરમિયાન સલમાન સાથે શિકાર કરવા જતી હતી. આટલું જ નહીં સોમી અલી આ બાબતે જેલમાં જઈને લોરેન્સ બિશ્નોઈને મળવા માંગે છે વાતચીત દરમિયાન સોમી અલીએ કહ્યું- ‘સલમાન ખાને કાળા હરણને માર્યું હતું પરંતુ સલમાન…
બેથી વધુ બાળક હશે તે જ લડી શકશે ચૂંટણી.! NDAના સાથી પક્ષના મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન…
ભારતમાં સતત વધતી વસ્તી ચિંતાનો વિષય છે અને સરકાર લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવી રહી છે. પરંતુ આ તરફ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી રહ્યા છે. એટલું જ નહીં બેથી વધુ બાળકો હોય એવા જ લોકોને જ ઉમેદવાર બનાવવા માટે કાયદો લાવવાની યોજના બનાવી રહ્યા છે. સીએમ નાયડુએ અમરાવતીમાં કહ્યું કે, “અમે વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહિત કરવાનું વિચારી રહ્યા છીએ. જેથી પરિણીત યુગલોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અમે એવા કાયદાને પણ રદ્દ કરવાનું વિચારી રહ્યા છીએ જે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થાઓની…
પાંચ તત્વોનો પ્રતિક છે માટીનો દીવો, દિવાળી પર તેને પ્રગટાવવાનું છે અનેરું મહત્વ, જાણો શું છે મહત્વ…
દિવાળીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. દિવાળીના દિવસે દરેક ઘરે દીવા પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. શાસ્ત્રોમાં માટીના દીવાને તેજ, શૌર્ય અને પરાક્રમનો પ્રતિક માનવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પરથી અયોધ્યા પાછા આવ્યા હતા, ત્યારે અયોધ્યાવાસીઓએ માટીના દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. દિવાળી પર માટીના દીવા પ્રગટાવવા પાછળ ધાર્મિક મહત્વ પણ છે. કેમ પ્રગટાવીએ છીએ માટીના દીવા? માટીના દીવા પ્રગટાવવા પ્રકૃતિની માટે તો અનુકૂળ છે જ પરંતુ તેની સાથે સુખ-સમૃદ્ધિ અને શાંતિ પણ આવે છે. આ ભ્રમાંડ જળ, વાયુ, આકાશ, અગ્નિ અને ભૂમિ એમ પાંચ તત્વોથી બન્યું છે. માટીનો દીવો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે…
આપની રાશિ અનુસાર આપનો આજનો દિવસ કેવો રહેશે તે જાણો 1. આજનું પંચાગ 21 10 2024 સોમવાર, માસ આસો, પક્ષ વદ, તિથિ પાંચમ, નક્ષત્ર મૃગશીર્ષ, યોગ વરિયાન સવારે 11:10 પછી પરિઘ, કરણ કૌલવ બપોરે 3:17 પછી તૈતિલ, રાશિ વૃષભ (અ.લ.ઈ.) સાંજે 6:14 પછી મિથુન (ક.છ.ઘ.). 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો. 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં ઉત્સાહમાં વધારો થશે. ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે. અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે.…
નવગ્રહોમાં શનિ અને ગુરુને સૌથી ખાસ ગ્રહ માનવામાં આવે છે. દિવાળીના દિવસે બંને ગ્રહોની વક્રી દરેક રાશિ પર અસર કરશે પરંતુ આ 3 રાશિઓ માટે આ ખુશીઓના ડબલ ધમાકા જેવુ છે. જાણો આ વર્ષે દિવાળી પર કઈ 3 રાશિઓનુ ભાગ્ય ખુલશે. 1. જ્યોતિષ શાસ્ત્ર શનિ ગ્રહ અઢી વર્ષે ગોચર કરે છે અને ગુરુ ગ્રહ 1 વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમયે શનિ અને ગુરુ બંને ગ્રહો વક્રી થઈ રહ્યા છે. શનિ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં વક્રી છે અને ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ઉલટા દિશામાં આગળ વધી રહ્યો છે. દિવાળીના દિવસે શનિ અને ગુરુ બંને વક્રી રહેશે. 2. વૃષભ રાશિ…
જો તમારા ઘરમાં પણ રહેલો છે આ સામાન, તો તુરંત કરી દેજો બહાર, એ પણ દિવાળી પહેલાં, નહીંતર ખૂટી જશે પૈસા..!
દિવાળીની સફાઇ કરો ત્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરતી વસ્તુઓને દુર કરવાનું ભૂલશો નહીં, તૂટેલા ફૂટેલી વસ્તુઓનો સંગ્રહ કર્યો હોય તો તેને દૂર કરી દેજો જેથી તેમાંથી પેદા થતી નેગેટિવ એનર્જીથી બચી શકાય 1. સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનો વાસ દિવાળીનો તહેવાર ધનની દેવી દેવી લક્ષ્મીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરની સફાઈ અને કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપાયો કરવાથી મન શાંત થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે 2. જૂના કપડા, તૂટેલા વાસણ તમે જે કપડાં પહેરતા નથી તે દાનમાં આપવા જોઈએ.…
આગામી 29 ઓકટોબરના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. આ શુભ દિવસે જો તમે તમારી રાશિ મુજબ ઉપાયો કરો છો માતા લક્ષ્મીની તમારી પર વિશેષ કૃપા રહે છે. અને જીવનની બીજી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. 1. ધનતેરસના ઉપાય દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, આ દરમિયાન લોકો દેવતાઓની પૂજા કરે છે. ધનતેરસના દિવસે ધનની દેવી માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર, ધન્વંતરી દેવતા અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ ધનતેરસના શુભ દિવસે પોતાની રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરે છે તો માતા લક્ષ્મીની કૃપા તમારી પર રહે છે. સાથે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ પણ વધે…
બુધ ગ્રહ વૈદિક જ્યોતિષનો એક ખૂબ જ શુભ ગ્રહ છે અને બુધને વાણી, બુદ્ધિ, વેપાર, મિત્રતાનો ગ્રહ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ તેના વ્યક્તિત્વ, બૈદ્ધિક ક્ષમતા, સંચાર કૌશલ અને વ્યાવહારિક જીવનને પ્રભાવિત કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનો રાજકુમાર બુધ 25 નવેમ્બર, 2024 ના રોજ રાત્રે 08:41 વાગ્યે વક્રી થશે, જે તમામ રાશિના લોકોના સ્વાસ્થ્ય, કારકિર્દી અને નાણાકીય સ્થિતિ પર અસર કરશે. થોડી રાશિઓ માટે તેની અસર શુભ રહેશે, જ્યારે થોડી રાશિઓને પરેશાનીનો સામનો કરવો પડશે. વૃશ્ચિક બુધની આ ચાલ વૃશ્ચિક રાશિના લોકો માટે માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે અને સારી આવક…