Author: GujjuKing
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ-આપ અને ભાજપે હવે કમર કસી લીધી છે. વાસ્તવમાં કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ સંદર્ભમાં પાર્ટીએ મંગળવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજી હતી. બેઠકમાં 35 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાંથી પાર્ટીએ 28 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. જ્યારે 7 બેઠકો બાકી રાખવામાં આવી છે. સીએમ આતિશીની સામે અલકા લાંબા સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં સીએમ આતિશીની સામે કાલકાજી સીટ પરથી અલકા લાંબાનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે સીમાપુરીથી રાજેશ લીલોથિયા, જંગપુરાથી ફરહાદ સૂરી, મતિયા મહેલથી અસીમ અહેમદ…
જો વાત મહિલાની કરવામાં આવે તો, કેટલીક મહિલાઓ શારીરિક સંબંધ બનાવતી વખતે નર્વસ થઈ જાય છે અને આની સીધી અસર તે મહિલા પર પડે છે. આવું થવાથી તેમની ઈચ્છાઓ મનમાં જ રહી જાય છે અને પાર્ટનર સાથેના સંબંધમાં પણ કડવાશ જોવા મળે છે. તો ચાલો જાણીએ કે, મહિલાઓ શારીરિક સંબંધ બનાવતી વખતે શું-શું ભૂલ કરે છે? શરીર વિશે વિચારવું કેટલીકવાર મહિલાઓ એવું વિચારે છે કે, તેમનું શરીર કેવું છે? શરીરનો રંગ કેવો અને તેમાંથી મહેક આવશે કે નહીં? આવા ઘણા બધાં વિચારો મહિલાના મનમાં ચાલતા હોય છે, પરંતુ તેમના અંગે આવું કોઈ ખરેખરમાં વિચારતું જ નથી. બસ આ તેમનો એક…
વર્ષ 2024 ખતમ થવાને આડે ગણતરીના દિવસો જ બચ્યા છે, ત્યારે વર્ષના છેલ્લા અઠવાડિયામાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ના અંગત જીવનમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયામાંથી પહેલાથી જ બહાર રહેલા યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ના હવે પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) સાથેના સંબંધો બગડવાના સંકેત દેખાઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા 4 વર્ષથી એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયેલા ચહલ અને ધનશ્રી એકબીજાથી અલગ થઈ ગયા છે. બંનેની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ આ જ સંકેત આપી રહી છે કે બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. એનિવર્સરી પર વધી…
નવા વર્ષના આગમન પહેલાં ઘરમાં પડેલી અમુક જૂની વસ્તુઓને દૂર કરવી જરૂરી છે. નહીં તો વાસ્તુના નિયમ મુજબ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મકતા પણ આવે છે. 1. નવા વર્ષના વાસ્તુ નિયમ નવું વર્ષ આવવામાં અને 2024 પૂરું થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં દરેક લોકો ઈચ્છે છે કે, નવું વર્ષ તેમના માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવે. જો તમે પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા અને પરેશાનીઓને દૂર કરવા માંગતા હો તો તમારે ઘરમાં પડેલી અમુક વસ્તુઓને દૂર કરી દેવી જોઇએ. આ અંગે વાસ્તુશાસ્ત્રમાં પણ અમુક ઉપાય જણાવવામાં આવ્યા છે. વાસ્તુ મુજબ તમે નવા વર્ષ પહેલા…
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો 24 ડિસેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે. 1. મૂળાંક 1 આજે મૂળાંક 1 વાળા લોકોને તેમની મહેનતનું ફળ મળશે. વ્યવસાયિક જીવનમાં કામના સકારાત્મક પરિણામ મળશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. સફળતાના નવા રસ્તા ખુલશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ આજે પૈસાની લેવડ-દેવડ ટાળો. 2. મૂળાંક 2 મૂળાંક 2 વાળા લોકો…
કાળો રંગ ખરાબ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કાળો રંગ એટલે ‘નકારાત્મક અસરોનું ઘર’, એવામાં આપણે નકારાત્મક અસરોથી દૂર રહેવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં પરિણીત સ્ત્રીને પરિવારની લક્ષ્મી માનવામાં આવે છે. પરિણીત સ્ત્રીને આવનારી પેઢીની માં કહેવાય છે. સ્ત્રીને આવનારી પેઢીનો આધાર માનવામાં આવે છે. આથી જ આપણી સાંસ્કૃતિક પરંપરા મુજબ, આપણે સ્ત્રીને નકારાત્મક બાબતોથી દૂર રાખવી જોઈએ. શુભ રંગ કયો? જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્મો બે છે, એક ભગવાનનું કર્મ અને બીજું પૂર્વજોનું કર્મ. કહેવાય છે કે, બંને માટે રંગો વહેંચવામાં આવ્યા છે. મહિલાઓએ શુભ કાર્યો કે પ્રસંગ માટે અલગ રંગની સાડી અને પૂર્વજોની વિધિ માટે અલગ રંગની સાડી પહેરવી જોઈએ.…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 24 12 2024 મંગળવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ નોમ, નક્ષત્ર હસ્ત બપોરે 12:16 પછી ચિત્રા, યોગ શોભન, કરણ ગર, રાશિ કન્યા (પ.ઠ.ણ.) 2. મેષ (અ.લ.ઈ.) દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે, અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો તો આવક-જાવક સમાંતર રહેશે 4. મિથુન (ક.છ.ઘ.) પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે 5. કર્ક…
પહેલા મંદિર, પછી કૂવો અને હવે હાથ લાગી વર્ષો જૂની ઐતિહાસિક વાવ, ચોંકાવનારા Videos આવ્યાં સામે…
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શિવ-હનુમાન મંદિર ફરી ખુલ્યા બાદ ASI ટીમને ચંદૌસીના લક્ષ્મણ ગંજ વિસ્તારમાં ખોદકામ દરમિયાન અંદાજે 150 વર્ષ જૂની વાવ મળી આવી છે. મળી આવ્યો છે. તેનો વિસ્તાર 400 ચોરસ મીટર છે. અહીં ખોદકામનો આજે ત્રીજો દિવસ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાવ રાણી સુરેન્દ્ર બાલાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક મહિલાએ આ સ્ટેપવેલ પર પોતાનો માલિકી અધિકાર વ્યક્ત કર્યો છે. તેણે દાવો કર્યો છે કે તે મહારાણી સુરેન્દ્ર બાલાની પૌત્રી છે. તેની પાસે આ મિલકત પર માલિકી હક્ક છે. તેણે કહ્યું કે અમે આ બબડી કૂવાની આસપાસ ખેતી કરતા હતા. અગાઉ જ્યારે ખેતી હતી ત્યારે…
ફરી દેશમાં મોટું કૌભાંડ..! SEBIએ આ ફ્રન્ટ રનિંગ સ્કીમનો કર્યો ભાંડફોડ, ખુલાસા મિલીભગતના..
SEBI એ ફ્રન્ટ રનિંગ સ્કીમનો ભાંડો ફોડ્યો છે. હર્ષદ મહેતા સ્કેમની જેવો જ એક બીજો મોટો સ્કેમ સામે આવ્યો છે. SEBI એ DRPL,WDPL અને પ્રજ્ઞેશ સંઘવીના ખાતામાં કુલ 6766 ફ્રન્ટ રનિંગ ટ્રેડ ટ્રેસ કરીને કુલ 21,15,78,005 રૂપિયાનો ગોટાળો સામે લાવ્યો છે. શું મળ્યું SEBIની તપાસમાં? SEBIની તપાસમાં જાણવા મળ્યું છે કે PNB MetLife India Insurance Company Limited (Big Client) દ્વારા કરવામાં આવેલ ફ્રન્ટ-રનિંગ સોદાનું આયોજન કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અન્ય ડીલરો અને ફંડ મેનેજરો સાથે મળીને આ સંસ્થાઓએ મોટા ગ્રાહકોના સોદાનો લાભ લીધો હતો અને SEBI એક્ટ અને PFUTP (પ્રોહિબિટેડ ફ્રોડ્યુલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ) નિયમોનું ઉલ્લંઘન કર્યું…
સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર ઈન્ટરનેટ પર ફેમસ હસ્તીઓમાંથી એક છે. તે પોતાની ખૂબ ગ્લેમરસ ફોટોસથી ફેંસનું ધ્યાન ખેંચતી રહે છે. તેને તાજેતરમાં જ એક ફોટોસ શેયર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જુઓ ફોટોસ. 1. સારા તેંડુલકર સારા તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા પહોંચી છે. તે 14 ડિસેમ્બરે જ બ્રિસ્બેનના ગાબામાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે સ્ટેન્ડમાં દેખાઈ હતી. 2. લુક અને ગ્લેમરસ અંદાજ આ બાદ ફરી એક વાર સારા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ વખતે તેને પોતાના લુક અને ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. 3. સિઝલિંગ પોઝ…