Author: GujjuKing

સાપુતારામાં સર્પગંગા તળાવના કિનારે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવના મંદિરમાં શિવલિંગ જનોઈધારી છે અને નાગદેવતા પણ શિવલિંગ સાથે જોડાયેલા છે. ભગવાન શ્રી રામે અહિં મહાદેવજીની પૂજા કરી હતી. કાળક્રમે શિવલિંગ તળાવમાં દટાઈ ગયુ હતુ. અને વર્ષો બાદ ભોળેનાથના સંકેતથી શિવલિંગ ફરી સ્થાપિત કરવામાં આવ્યુ હુતું. જ્યાં કુદરતે મન ખોલીને સૌંદર્ય વેર્યુ છે, સુર્યોદય થાય ત્યારે સાપુતારાના સર્પગંગા તળાવમાં જાણે સોનુ ભળ્યુ હોય તેવું દ્રશ્ય સર્જાય છે. એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા આદિવાસી સમાજના લોકો પોતાની ગાયો ચરાવવા આ સ્થળ પર આવતા હતા અને પછી અહિં જ વસ્યા હતા. આદિવાસીઓ સાપની પૂજા કરતા હતા. જ્યારે કોઈપણ વ્યક્તિને સર્પ દંશ મારતો…

Read More

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે. જાણો 1-9 અંક વાળા લોકો માટે 18 ડિસેમ્બરનો દિવસ કેવો રહેશે?. 1. મૂળાંક 1 મૂળાંક નંબર 1 વાળા લોકોએ નવો શોખ અજમાવવો જોઈએ. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે મજબૂત જોડાણ રહેશે. નાની-નાની આર્થિક સમસ્યાઓ છતાં જીવન સરળ રીતે ચાલશે. મેનેજર અને ટીમ લીડર્સને આજે જુનિયરોને ભણાવવાની તક મળશે. 2. મૂળાંક…

Read More

20 ડિસેમ્બરથી શુક્ર અને ગુરુ ગ્રહની નવપંચમ દ્રષ્ટિ એક વિશેષ યોગ બનાવશે. જે 3 રાશિઓના જાતકો માટે ખૂબ શુભ સાબિત થશે, ચાલો જાણીએ કઈ છે એ 3 રાશિ જેના જીવનમાં સકારાત્મક ફેરફાર, ધન વૃદ્ધિ અને સફળતા લાવશે આવનારો સમય. 1. શુક્ર અને ગુરુની યુતિ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ડિસેમ્બર મહિનો ગ્રહોની ગતિવિધિઓ માટે વિશેષ મહિનો રહેવા પામશે. ધનુ ગોચરના માત્ર 5 દિવસ પછી જ વૈદિક જ્યોતિષ અનુસાર ખૂબ જ શુભ નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે બે ફળદાયી ગ્રહો શુક્ર અને ગુરુની યુતિ બનાવશે. આ બંને ગ્રહો સૌભાગ્ય, સમૃદ્ધિ , ધન અને વૈભવના કારક ગ્રહ છે. આ શુભ યોગ 20…

Read More

હિન્દુ માન્યતા અનુસાર (ઉત્તર ભારત મુજબ) પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આવનરી સંકષ્ટી એટલે કે સંકટ ચોઠ ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનો વિશેષ અવસર છે, તેને અખુરથ સંકટ ચોથ પણ કહેવાય છે, જે આજે બુધવાર એટલે કે 18 ડિસેમ્બરના રોજ છે. આજના દિવસે પૂજા, વ્રત અને ઉપાસના કરવાથી ભગવાન ગણેશની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, સફળતા અને શાંતિ આવે છે. જો તમે પણ વિઘ્નહર્તા, સુખકર્તા દેવ શ્રી ગણેશના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આજના દિવસની પૂજા, વિધિ અને ઉપાયો વિશે જાણો. સાથે જાણીએ કે આને અખુરથ સંકષ્ટી કેમ કહેવાય છે. અખુરથ સંકષ્ટી ચતુર્થી હિન્દુ ધર્મ મુજબ ભગવાન ગણેશના 108 નામોમાંથી એક નામ…

Read More

રાશિફળ આવતીકાલ 18 ડિસેમ્બર 2024: વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રાશિફળનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. જાણો 18 ડિસેમ્બરે કઈ રાશિને થશે ફાયદો અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ – રાશિફળની ગણતરી ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલ દરેક રાશિચક્રમાં એક શાસક ગ્રહ હોય છે, જે તેના પર સૌથી વધુ અસર કરે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 18 ડિસેમ્બરનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય પરિણામ લાવશે. જાણો 18 ડિસેમ્બરે કઈ રાશિના જાતકોને ફાયદો થશે અને કઈ રાશિના જાતકોને…

Read More

નોઇડા પોલીસે ગ્રેટર નોઈડામાં કાસના વિસ્તારના સિરસા ગામમાં ગુરુવારની રાત્રે એક યુવક બની સિંહની હત્યા મામલે ખુલાસો કર્યો છે. પોલીસનો દાવો છે કે મૃતકની પત્ની મમતાએ મારપીટથી પરેશાન થઈને પોતાના પ્રેમી બહાદુર સિંહ પાસે પતિની હત્યા કરાવી હતી. પોલીસે આરોપી મહિલા અને તેના પ્રેમીને અરેસ્ટ કરી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કટાર મેળવી છે. પોલીસે જણાવ્યું કે બુલંદશહેરના રહેવાસી બની સિંહ ઉર્ફ વિશાલ સિરસા ગામમાં ભાડે રહેતા હતા. બની સિંહના લગ્ન 8 વર્ષ પહેલા અલીગઢની રહેવાસી મમતા સાથે થયા હતા. આમને બે બાળકો પણ છે. 13 ડિસેમ્બરની સવારે બની સિંહનું શવ તેના રૂમમાં પડ્યું હતું. કસના કોતવાલી…

Read More

સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદને વટાવી રહ્યા છે. રીલ્સના ચક્કરમાં ઘણા લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. આવો જ એક વીડિયો એક બાઈક રાઇડરનો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ રોડની વચ્ચે સિંગલ ટાયર સાથે બાઇક ચલાવતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોને જોઈને સમજી શકાય છે કે આ વ્યક્તિ રીલ માટે રસ્તા પર આવો ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. આ કરતબ કરવા માટે તે રસ્તા પર ખૂબ ફાસ્ટ બાઇક ચલાવી રહ્યો છે અને આગળના વ્હીલને ઊંચું પણ કરી રહ્યો છે. જે જોવામાં પણ ખતરનાક લાગી રહ્યું છે. આ સ્ટંટમાં તે હેન્ડલ છોડીને…

Read More

ડોક્ટરોથી લઈને શિક્ષકો સુધીની અનેક મહિલાઓ હવે પોતાનો પરિવાર ચલાવવા માટે શારીરિક સંબંધ બાંધી રહી છે. આ દેશ ભારતનો પાડોશી દેશ ‘મ્યાનમાર’ છે. આ દેશ પેહલેથી જ કોરોનાવાયરસ સામે લડી રહ્યો હતો અને એવામાં આ દેશને રાજકીય સંકટનો પણ સામનો કરવો પડ્યો. બીજી બાજુ આ દેશમાં મોંઘવારી સીધી આકાશને અડી રહી છે. આ જ કારણ છે કે, આ દેશમાં મહિલાઓ હવે શારીરિક સંબંધ બાંધી રહી છે. શું જણાવ્યું ડૉક્ટરે ? મે નામની મહિલા ડૉક્ટરનો પગાર દર મહિને $415 જેટલો હતો. પરંતુ મહિનાની શરૂઆતમાં જ આ પગાર પૂરો થઈ જતો. એવામાં પિતાની કિડનીની બિમારીએ ‘મે’ નામની મહિલાને વધુ મૂંઝવણમાં મૂકી દીધી.…

Read More

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી: બ્રિસ્બેનના ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ચાલી રહી છે. મેચના ચોથા દિવસે ભારતની લથડતી ઇનિંગ્સને ઓપનર કેએલ રાહુલે સંભાળી હતી અને 84 રનની ઇનિંગ રમી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રાહુલ અત્યાર સુધીનો ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે અને તેણે તમામ મેચોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. રાહુલ ચૂક્યો સદી જોકે, રાહુલ કમનસીબ રહ્યો તેણે 84 રન કર્યા અને માત્ર 14 રનથી સદી ચૂકી ગયો. રાહુલની ઇનિંગ્સનો અંત ઓસ્ટ્રેલિયાના શાનદાર ફિલ્ડરોમાંથી એક સ્ટીવ સ્મિથે કર્યો હતો, જેણે સ્લિપમાં જોરદાર કેચ લીધો હતો. તેનો આ કેચ સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને…

Read More

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રહે છે અને લોકોને પણ પ્રેરણા આપે છે. સોશિયલ મીડિયાના માધ્યમે તે યોગા ક્લાસીસ પણ આપે છે. તેની પોતાની એપ પણ છે, જ્યાં તે ડાયટ વિશે માહિતી આપતી હોય છે. આ સિવાય તે ધાર્મિક પણ છે. પૂજા-પાઠ કરે છે. બાળકોને મંત્રોચ્ચાર શીખવાડે છે. હવે તેને પોતાનો એક નવો વિડીયો શેયર કર્યો છે. જેમાં તે સુર્યને જળ અર્પણ કરી રહી છે, પરંતુ અમુક લોકો નારાજ થઈ ગયા. જાણો શું છે સંપૂર્ણ ઘટના. શિલ્પા શેટ્ટીનો બંગલો ખૂબ આલીશાન છે. બધી જ સુખ સુવિધાઓ થી સજ્જ બંગલામાં એક મોટું ગાર્ડન છે. જ્યાં શિલ્પા યોગ કરે છે.…

Read More