Author: GujjuKing
સારા અલી ખાન પોતાની લવ લાઈફ અને પર્સનલ લાઈફ માટે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં, સારા અને તેમના એક્સ-બોયફ્રેન્ડ વિર પહાડિયા સાથેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો મનમોહક મસૂરીમાં શૂટ કરવામાં આવ્યો છે, જેમાં સારા અને વિર એક સાથે સોન્ગ પર ડાન્સ કરતાં જોવા મળે છે. વીડિયોમાં બંને ખૂબ જ ખુશ અને આનંદિત લાગી રહ્યા છે. બંનેને એકસાથે ડાન્સ કરતા જોઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે કદાચ બંનેએ ફરી એકવાર તેમના પ્રેમને તક આપવાનું વિચાર્યું છે. જોકે, આ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ વિડિયોમાં સારા અલી ખાન વ્હાઈટ કલરની…
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) પોર્નોગ્રાફી કેસને લઈને હજુ પણ ચર્ચામાં છે. 2021માં રાજ કુન્દ્રાના ઘરે પોર્નોગ્રાફી કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી, EDએ તેમને સમન્સ મોકલ્યા અને પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ તે હાજર થયા નહીં. ત્યારબાદ આ કેસના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી અને બાદમાં તેમને જામીન પણ મળી ગયા હતા. જો કે, તેમણે તેમની સામેના આરોપોને ફગાવીને દાવો કર્યો કે આ કેસમાં તેમને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો છે. પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસની તપાસ પર, બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) એ કહ્યું, “છેલ્લા 3 વર્ષથી મીડિયા આટલી બધી અટકળો…
મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા હવે મોટી થઈ ગઈ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અને ફોટો શેર કરતી રહે છે ત્યારે તેના હાન જ મૂકેલા વિડિયોમાં તે ક્યૂટ નાની મુન્ની માંથી હવે ખૂબસૂરત હર્ષાલી થઈ ગઈ છે. તમે જોયા કે નહીં તેના ફોટો? ભાઈજાનની મુન્ની વર્ષ 2015 માં બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી તેણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેના માસૂમ, ભોળા અને ક્યૂટ લુક્સને કારણે તેને ચાહકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો તો તેની અભિનય ક્ષમતાના પણ વખાણ કર્યા હતા. કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માટે…
હનુમાન ચાલીસા વાંચો ત્યારે અચૂક પાળો આ નિયમ, કળિયુગના જાગતા દેવતા સંકટ અને ભયમાંથી આપશે મુક્તિ..
બજરંગબલીના ભક્તો તેમની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરતાં હોય છે. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ હનુમાન ચાલીસા કરતી વખતે કયા કાર્યો ના કરવા જોઈએ. 1. હનુમાન ચાલીસા સંકટ મોચન હનુમાનને કળિયુગના જાગતા દેવતા કહેવામાં આવે છે, જેની દરેક ઘરમાં પૂજા કરવામાં આવે છે. બજરંગબલીની શક્તિ અને બુદ્ધિના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ચોક્કસપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ કરનારાઓએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. 2. ભયમુક્ત રહે છે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરનારા ભક્તો પરેશાનીઓ અને ભયથી મુક્ત રહે છે. ચાલો જાણીએ…
ક્રિસમસ ( નાતાલ) પહેલા 22 ડિસેમ્બર 2024 ના રોજ સુખ અને વૈભવના દાતા ગ્રહ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે. જેનો લાભ આ 3 રાશિના જાતકોનું ભાગી બદલી નાખશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 3 રાશિના જાતકોના ધન, વૈભવ અને સમૃદ્ધિમાં વધારો થશે. 1. ધન વૈભવનો કારક છે શુક્ર વૈદિક જ્યોતિષમાં શુક્રને પ્રેમ, સુંદરતા, ધન, ઐશ્વર્ય, વિલાસ, વૈવાહિક સુખ, કલાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ જ્યારે કોઈ રાશિ કે નક્ષત્રમાં ગોચર કરે છે તો તે રાશિના સ્વામી ગ્રહથી પ્રભાવિત થઈને તેના જીવન પર ઊંડી અસર કરે છે. જો વાત કરીએ શુક્રની તો આ સમયે શુક્ર શ્રાવણ નક્ષત્રમાં બિરાજમાન છે. 2. 22 ડિસેમ્બરથી…
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં V નું નિશાન હોવું ખૂબ જ શુભ ગણાય છે. હસ્તરેખા શાસ્ત્રના નિષ્ણાતો આ નિશાનવાળા લોકો વિશે ઘણી રસપ્રદ વાતો જણાવે છે, જેમ કે આ નિશાનવાળા લોકોને 30 વર્ષ પછી મોટી સફળતા અને સંપત્તિ મળે છે. ચાલો જાણીએ, આ નિશાન ક્યાં છે અને તેનો અર્થ શું છે? 1. રહસ્ય હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર બનેલી રેખાઓ અને નિશાનોનું ઘણું મહત્વ છે. આ રેખાઓ અને વિશેષ ચિહ્નનો વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના એવા રહસ્ય જાહેર કરે છે કે, જે ખૂબ જ ચોંકાવનારા હોય છે. બસ તેવું જ એક નિશાન હૃદય રેખા સાથે સંબંધિત છે. આ નિશાન V આકારનું હોય…
યોગ મુદ્રાઓ વિશે તમે પણ ઘણી વાતો સાંભળી હશે. યોગ અભ્યાસ દરમિયાન તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેમાં જ એક છે કુબેર મુદ્રા જે માસિક શાંતિ વધારવાની સાથે-સાથે આર્થિક સ્થિતિને પણ મજબૂત કરે છે. તો ચાલી જાણીએ કે કુબેર મુદ્રાના શું ફાયદા છે અને અને તે કેવી રીતે કરવું જોઈએ. કુબેર મુદ્રાના લાભ કુબેર સ્વામીને ભૌતિક સુખના દેવતા તરીકે પૂજવામાં આવે છે. ખાસ કરીને સાંસારિક લોકોને આ સુખની તીવ્ર ઈચ્છા હોય છે. આમ તો પૈસા કમાવવાના ઘણા વિકલ્પો છે, પરંતુ દરેકના પ્રયત્નો સફળ થતા નથી. ત્યારે બીજા રસ્તાઓ કે ઉપાયોની મદદ લેવી પડે છે જેમાંથી એક ઉપાય છે કુબેર…
17 ડીસેમ્બર 2024 મંગળવારે ગણપતિ બાપા ની કૃપા થી આ 6 રાશિ ધરાવતા લોકોનું ભાગ્ય ખૂલી જશે, જાણો તમારું રાશિફળ અહી
રાશિફળ ગણતરી ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ દરેક રાશિમાં એક શાસક ગ્રહ હોય છે, જેનો તેના પર સૌથી વધુ પ્રભાવ હોય છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 5 ડિસેમ્બરનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય પરિણામ લાવશે. જાણો 17 ડિસેમ્બરે કઈ રાશિના જાતકોને ફાયદો થશે અને કઈ રાશિના જાતકોને વધી શકે છે સમસ્યાઓ. મેષ- ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. લાંબા સમય પછી કાર્યો પૂર્ણ થવા પર તમે આનંદ અનુભવશો. પ્રેમ જીવનમાં નવા રોમાંચક વળાંક આવશે. તમને કોઈ ખાસ પ્રોજેક્ટ માટે જવાબદારી મળી શકે છે. દરરોજ કસરત કરો. તેનાથી…
કેન વિલિયમસને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે (NZ vs ENG, ત્રીજી ટેસ્ટ). વિલિયમસનની ટેસ્ટમાં આ 33મી સદી છે. તેની 33મી સદી દરમિયાન, વિલિયમસને એક સાથે બે મોટા દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા છે. વિલિયમસને 186મી ટેસ્ટ ઇનિંગ્સમાં કારકિર્દીની 33મી સદી પૂરી કરી છે. આ કરીને વિલિયમસને સૌથી ઝડપી 33 સદી ફટકારવાના મામલે કુમાર સંગાકારા, યુનિસ ખાન અને સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા છે. શ્રીલંકાના મહાન વિકેટ કીપર બેટ્સમેન કુમાર સંગાકારા 199મી ઇનિંગ્સમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 33મી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. સ્ટીવ સ્મિથે ગાબા ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી, આ ટેસ્ટમાં સ્મિથની 33મી સદી હતી. સ્ટીવ…
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા હાલમાં બેકફૂટ પર જોવા મળી રહી છે. અહીંયા ટીમ ઇન્ડિયાની 4 વિકેટ જલ્દી પડી ગઈ છે. આ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિતનો અવાજ સ્ટમ્પ માઈકમાં કેદ થઈ ગયો હતો. રોહિતનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ રોહિત શર્માનો અવાજ ઘણીવાર સ્ટમ્પ માઈકમાં કેદ થઈ જતો હોય છે. અત્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે આકાશ દીપ બોલિંગ કરી રહ્યો…