Author: Heet Bhanderi
પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી વિધાનસભામાં ભાજપને મળેલી જીત પર ખુશી વ્યક્ત કરી હતી. ભાજપની જીત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે લોકશક્તિ સર્વોપરી છે!’ વિકાસ જીત્યો, સુશાસન જીત્યું… ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન. દિલ્હીના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને તેના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે. દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીના લોકોની સેવા કરવા માટે વધુ મજબૂતીથી સમર્પિત રહીશું.…
દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત પાછળ પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક કામ કરી ગયો છે. હકીકતમાં મતદાન પહેલા (5 ફેબ્રુઆરી) 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં ’12 લાખની સેલેરીવાળાને ઈન્કમ ટેક્સ નહીં’ની જે જાહેરાત કરાઈ હતી તે કામ કરી ગઈ. વોટિંગના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારની આ ભેટ દિલ્હીવાસીઓના ભેજામાં ઉતરી ગઈ અને ભાજપના પક્ષમાં વોટિંગ કર્યું હતું. પીએમ મોદી અને અમિત શાહે ચૂંટણી પ્રચારમાં ઈન્કમ ટેક્સ છૂટનો મુદ્દો જોર-જોરથી ઉઠાવ્યો હતો જે કામ કરી ગયો. https://twitter.com/MrSinha_/status/1888148629296218502?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1888148629296218502%7Ctwgr%5E7d61af7955ef2edf86fdb3cd0d370065b9942716%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fdelhi-assembly-results-pm-modi-masterstroke કેન્દ્રની ભેટ દિલ્હી મિડલ ક્લાસમાં ભેજામાં ઉતરી હકીકતમાં દિલ્હીની રાજનીતિમાં મિડલ ક્લાસ બહુ મોટી ભૂમિકા ભજવે છે. દિલ્હીની વસતીમાં પણ 45 ટકા મિડલ ક્લાસ છે…
ઓલપાડથી ૧૨ કિમી દુર આવેલા કપાસી ગામમાં ટેકરી પર હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજી સ્વયંભુ પ્રગટ થયા હતા.યજ્ઞકાર્ય સમયે બ્રાહ્મણોનુ રક્ષણ અને સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે માટે હનુમાનજી ઉંચા ટેકરા પર સ્થાયી થયા અને યજ્ઞકાર્ય પૂર્ણ થતા તેમની સેવાથી પ્રસન્ન થઈ શ્રી રામચન્દ્રજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા તે સમયથી હનુમાનજીનો અહિં વાસ છે.ઓલપાડના કપાસી ગામે ટેકરી પર ત્રેતા યુગમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મહાવીર હનુમાનજી તરીકે ઓળખાયા હતા. હનુમાનજીની કૃપાથી કપાસી ગામ હંમેશા સુખી સંપન્ન છે કોરોનાકાળમાં કપાસી ગામના એક પણ વ્યકિતને કોરોના થયો નહોતો તેને ગ્રામજનો હનુમાનજીના આશીર્વાદ માને છે. કળીયુગમાં કપાસી ગામે…
આજે 8 ફેબ્રુઆરીએ શનિવાર અને એકાદશીનો શુભ સંયોગ બની રહ્યો છે. શનિવાર હોવાના લીધે શનિદેવનો પ્રભાવ પણ દરેક રાશિઓના જાતકો પર થશે. તો શનિ તેની ઉલ ત્રિકોણ રાશિમાં ગોચર કરશે માટે એક ઉત્તમ યોગ બનાવશે. 1. શનિવાર અને અગિયારસનો શુભ સંયોગ સાથે જ ચંદ્રમાં મૃગશિરા નક્ષત્રથી મિથુન રાશિમાં જ્યાં પહેલાથી જ મંગળ છે તેની સાથે ગોચર કરશે અને આનાથી શુભ લાભદાયક યોગ બનશે. એવાઆ આજના દિવસે શનિદેવ અને દેવી લક્ષ્મીની ખાસ કૃપા ચાર રાશિઓના જાતકો પર રહેશે. ચાલો જાણીએ કઈ રાશિઓના જાતકોને આજના દિવસે મળશે વિશેષ લાભ અને શનિવારના દિવસને શુભ બનાવવા માટે કયા ઉપાય કરવા જોઈએ ચાલો જાણીએ. 2.…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 08 02 2025-શનિવાર, માસ-મહા, પક્ષ-સુદ, તિથિ-અગિયારસ, નક્ષત્ર-મૃગશીર્ષ, યોગ-વૈધૃતિ, કરણ-વિષ્ટિ ભદ્રા, રાશિ-મિથુન (ક.છ.ઘ.) 2. મેષ (અ.લ.ઈ.) ઘરેલુ જીવનમાં સુખ મળે, સ્ટોક માર્કેટમાં સફળતા મળશે, રોકાયેલા ધનમાં વૃદ્ધિ થાય , મિત્રોનાં સહયોગથી લાભ થાય 3. વૃષભ (બ.વ.ઉ.) સરકારી કામમાં લાભ થશે,દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળશે,પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે,આર્થિક સ્થિતિ સારી રહે 4. મિથુન (ક.છ.ઘ.) ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો ,આત્મવિશ્વાસમાં વધારો થશે,વિરોધીઓ પરાજિત થાય,વ્યવસાયમાં મહેનત વધે 5. કર્ક (ડ.હ.) ખર્ચમાં ધ્યાન…
પ્રયાગરાજમાં યોજાઈ રહેલ મહાકુંભ સતત ચર્ચામાં રહે છે. અહીંયા દેશ વિદેશથી અનેક લોકો આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે. અહીંયા બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની ત્યારે ખૂબ સમાચારમાં બન્યા હતા. હવે મમતા બાદ આ યાદીમાં વધુ એક હસીનાનું નામ સામેલ થઈ રહ્યું છે. આ સુંદરીએ બોલિવૂડની લાઈફ છોડવાનો નિર્ણય લીધો છે. તેને એક્ટિંગ છોડી આધ્યાત્મિકતાની રાહ પસંદ કરી છે. ચાલો જાણીએ કે તે કોણ છે? રહી ચૂકી છે મિસ ઈન્ડિયા આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે અગાઉ મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઈન્ડિયા રહી ચૂકેલી ઈશિકા તનેજા છે. ઇશિકા હવે સનાતની શિષ્યા બની ગઈ છે અને…
હિન્દુ ધર્મમાં શનિ ગ્રહને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિની દ્રષ્ટિ દરેક વ્યક્તિની કિસ્મત પર ખૂબ અસર કરે છે. જો તમારી કુંડળીમાં શનિ શુભ હોય તો તમને તેના ખૂબ સારા ફળ આપે છે. અને જો તે પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીના અલગ અલગ ઘરોમાં શનિ ગ્રહનો પ્રભાવ અલગ અલગ હોય છે. તે જ સમયે, કેટલાક એવા સંકેતો છે જે શનિની કૃપા તમારા પર છે તેવા સંકેતો આપે છે. શનિની હોય છે 3 દ્રષ્ટિઓ શનિની ત્રણ દ્રષ્ટિઓ છે: ત્રીજું, સાતમું અને દસમું. આ ત્રણમાંથી, શનિનું ત્રીજું દ્રષ્ટિકોણ સૌથી…
આ વર્ષે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું પર્વ ઉજવાશે. આ વર્ષે મહાશિવરાત્રિને ખાસ માનવામાં આવી રહી છે કારણકે આ તહેવાર \ના ઠીક એક દિવસ પહેલા શનિ અને બુધ તેમની ચલ બદલશે જે અમુક રાશિના જાતકો પર પ્રભાવ પાડશે. 27 ફેબ્રુઆરીએ શનિ કુંભ રાશિમાં અસ્ત થશે અને ઠીક એ જ સમયે બુધ મીન રાશિમાં ગોચર થશે. આ બંને ગ્રહોની ચાલમાં ફેરફાર કઈ રાશિના જાતક પર શું અસર કરશે ચાલો જોઈએ. વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે શનિ અને બુધની બદલાતી ગતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ બંનેના બદલાતા પગલાં આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. તેમજ આવકમાં પણ વધારો થશે. આ રાશિના લોકોને…
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરુવારે લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હકીકતમાં, સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શું છે સમગ્ર મામલો ? એડવોકેટ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે, શુક્લાએ તેમને નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં જ ફિલ્મ ફતેહ કરનાર અભિનેતા સૂદને વારંવાર સમન્સ જારી…
ક્રિકેટના મેદાન પર એક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. આ ટેસ્ટ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેણે બધાને સ્તબ્ધ કરી દીધા. બોલિંગ કર્યા પછી, એક બોલરે અચાનક નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા બેટ્સમેનને ફટકાર્યો. ટક્કર એટલી જોરદાર હતી કે બેટ્સમેન થોડીવાર માટે જમીન પર સૂઈ ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટના મેદાન પર નાટકનો વીડિયો વાયરલ ખરેખર, આ ઘટના શ્રીલંકાની પહેલી ઇનિંગ દરમિયાન 61મી ઓવરમાં બની હતી. શ્રીલંકાના પ્રથમ દાવ દરમિયાન, ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્પિનર મેથ્યુ કુહનેમેન 61મી ઓવરમાં બોલિંગ…