Author: Heet Bhanderi

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 03 02 2025-સોમવાર,માસ-મહા,પક્ષ-સુદ,તિથિ-છઠ્ઠ,નક્ષત્- રેવતી,યોગ-સાધ્ય,કરણ-કૌલવ,રાશિ-મીન (દ.ચ.ઝ.થ.) રાત્રે 11:15 પછી મેષ (અ.લ.ઈ.) 2. મેષ (અ.લ.ઈ.) નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય,કુટુંબ પરિવારમાં સુમેળ જણાય,જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય,લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે,સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે ,સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી,કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે 4. મિથુન ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય,મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો ,જીવનસાથી અને સંતાનોનો ભરપૂર…

Read More

ગુજરાતથી અનેક શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશ મહાકુંભમાં ગયા છે. ત્યારે થોડા દિવસ પહેલા થયેલ નાસભાગમાં ઉત્તર ગુજરાતનાં વિસનગર તાલુકાનાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું. ત્યારે આજે રાજકોટનાં વધુ એક શ્રદ્ધાળુનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઉત્તર પ્રદેશનાં પ્રયાદરાજ ખાતે એક મહિના સુધી ચાલનારા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.

Read More

હિન્દી સિનેમાના 90 ના દશકના જાણીતા ગાયક જે પોતાના મખમલી અવાજને લીધે લોકોમાં પ્રિય છે તેમણે લાખો લોકોના દિલમાં પોતાની વિશેષ જગ્યા બનાવી છે. ઉદિત નારાયણે સલામન ખાન, શાહરુખ ખાનથી લઈને ઘણા મોટા સ્ટાર્સને પોતાનો કંઠ આપ્યો છે. જો કે હમેશા હસતાં રહેતા ઉદિત નારાયણ હાલ એક વિવાદમાં ફસાયા છે. તેમના એક વીડિયો પર મોટો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે જેમાં તે તેમની એક મહિલા ફેનને કિસ કરતાં નજર આવી રહ્યા છે. આ વીડિયો જોઈને તેમના ફેન્સ તેમના પર ભડક્યા છે અને હવે આ મુદ્દે ઉદિત નારાયણે પોતાનો જવાબ આપ્યો છે. વાયરલ વીડિયોની…

Read More

બૉલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર પણ હવે બોલિવૂડમાં એન્ટ્રી લઈ લીધી છે. તેમની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી થઈ હતી. ત્યારે હવે તે જુનેદ ખાન સાથે ‘લવયાપા’માં જોવા મળશે. જેનું આ દિવસોમાં ખૂબ પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન ખુશીએ આજે એટલે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરી છે. જેમાં તે મિસ્ટ્રી મેનના હાથમાં જોવા મળી. જેને જોઈને હવે યુઝર્સ ભાત-ભાતના સવાલ કરી રહ્યા છે. મિસ્ટ્રી મેનના હાથમાં દેખાઈ ખુશી હકીકતમાં ખુશી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના જીવનની દરેક અપડેટ ફેંસ સાથે શેયર કરે છે. આજે જેને…

Read More

દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકામાં દિકરીને અર્ધનગ્ન કરી માર મારી બાઇક સાથે સાંકળ વડે બાંધી સરઘસ કાઢવાના મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મહિલાઓની સુરક્ષાને લઈને નિવેદન સામે આવ્યું છે. કાંકરેજના પાદરડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મારા ભાઈઓ અને પિતાની આબરુ સાચવજો, ભાઈ અને પિતા માથું ઉંચું કરીને બજારમાં નીકળે તેવું કામ કરજો. તેમણે કહ્યું કે એકબાજુ આ તલવાર આપી છે, તલવારની જરુર નહિ પડે, તલવાર એ ક્ષત્રિયનું હથિયાર છે, અન્યાય સામે લડવાનું પણ આ હથિયાર છે, દીકરીઓની સલામતીનો પ્રશ્ન ઉભો થાય તો હથિયાર ઉપાડો તેમણે કહ્યું દીકરીઓ પણ હથિયાર ઉપાડવામાં પીછેહઠ નહિ…

Read More

મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે, મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ભગવાન હનુમાનજીને શક્તિનુ પ્રતીક માનવામાં આવે છે. કળીયુગમાં ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર શ્રી હનુમાનજીની સૌથી વધુ પૂજા કરવામાં આવે છે. તેથી હનુમાનજીને કળીયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે. મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે. મંગળવારે અને શનિવારે પવનપુત્ર હનુમાનજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર મહેમદાવાદ તાલુકાના ભુમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલુ છે. અમદાવાદ થી 35 કિલોમીટરના અંતરે દાદાનુ ચમત્કારિક મંદિર આવેલુ છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મંદિરના પુજારી ભગત બાપુ હનુમાનજીની ખુબ સેવા…

Read More

સંપત્તિમાં વૃદ્ધિ થશે. જૂનું દેવું ચૂકવવામાં સફળતા મળશે. તમારા બિઝનેસ પ્લાનમાં નવા ભાગીદારો બની શકે છે. જમીન, મકાન, વાહન વગેરેની ખરીદી અને વેચાણમાં રોકાયેલા લોકોને સારી આવક થશે. કુંભ રાશિફળ જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ…

Read More

આજે આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે. તમારે તમારી બચત ઉપાડી લેવી પડી શકે છે અને તેને કોઈ મહત્વપૂર્ણ કામમાં ખર્ચ કરવી પડી શકે છે. જૂના દેવાની ચુકવણી માટે તમારા પર દબાણ રહેશે. મીન રાશિફળ જાણો કેવો રહેશે તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતી, તમારું કેવું…

Read More

વેલેન્ટાઇન ડે પહેલા સૂર્ય દેવની કૃપાથી કેટલીક રાશિઓના સૂતા ભાગ્ય ચમકી શકે છે. ચાલો જાણીએ કે ફેબ્રુઆરીમાં સૂર્ય કયા સમયે ગોચર કરી રહ્યો છે અને વેલેન્ટાઇન ડે પહેલા તેનો શુભ પ્રભાવ કઈ ત્રણ રાશિઓ પર સૌથી વધુ પડશે. 1. સૂર્ય ગોચર 2025 દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ જ હશે કે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે લોકો તેમના પ્રેમીઓને ભેટ આપે છે અને આખો દિવસ તેમની સાથે વિતાવવાનો પ્રયાસ કરે છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વખતે વેલેન્ટાઇન ડે ખૂબ જ ખાસ છે, કારણ કે 14 ફેબ્રુઆરીએ…

Read More

એવું માનવામાં આવે છે કે જો ઘર બનાવતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિને વાસ્તુ દોષોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વાસ્તુ દોષથી પરેશાન છો, તો તમે કોઈપણ તોડી પાડ્યા વિના ઘરના વાસ્તુને સુધારી શકો છો. આ માટે તમારે ફક્ત કેટલાક સરળ પગલાં ભરવા પડશે. રસોડામાં આ બાબતોનું ધ્યાન રાખો જો તમારા રસોડામાં વાસ્તુ દોષ ફેલાયા હોય, તો ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં લાલ રંગનો બલ્બ લગાવો અને તેને દિવસ દરમિયાન ઓછામાં ઓછા છ કલાક પ્રગટાવતા રહો. આમ કરવાથી, અગ્નિ તત્વ સંતુલિત થાય છે અને રસોડાના વાસ્તુ દોષોથી છુટકારો મેળવી શકાય છે. એ પણ…

Read More