Author: Heet Bhanderi
સાપ્તાહિક રાશિફળમાં નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, કારકિર્દી અને લગ્નજીવન માટે આ અઠવાડિયું કેવું રહેશે? તમારા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, તમારી ચંદ્ર રાશિ પર આધારિત સાપ્તાહિક જન્માક્ષર વાંચો. 1. સાપ્તાહિક રાશિ ભવિષ્ય સાપ્તાહિક રાશિફળમાં નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, કારકિર્દી અને લગ્નજીવન માટે આ અઠવાડિયું કેવું રહેશે? તમારા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, તમારી ચંદ્ર રાશિ પર આધારિત સાપ્તાહિક જન્માક્ષર વાંચો. 2. મેષ શુભકામનાઓ અને ભાગ્યથી ભરેલું છે. આ અઠવાડિયે, તમારી અંદર રહેલી આળસ અને જીવન સાથે સંબંધિત તમામ પ્રકારના અવરોધો દૂર થતા જોવા મળશે. તમારા આયોજિત કાર્યો સમયસર પૂર્ણ થતા જોઈને તમારા સકારાત્મક વિચારો અને ઉત્સાહમાં વધારો થશે. 3. વૃષભ વૃષભ રાશિના…
ભારતમાં વર્ષોથી મહાબલી હનુમાનજીની ઉપાસના થાય છે અને તેમાં પણ કષ્ટભંજનદાદાને સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. દેશમાં હનુમાનજીના અનેક પાવન સ્થાન આવેલા છે. આવું જ એક સ્થાન સુરત જિલ્લાના કડોદરામાં આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર છે. અકળામુખી હનુમાનદાદાના મંદિરે દાદાના દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. લોકોએ હનુમાનજીના સિંદૂર સ્વરૂપના દર્શન કર્યા હશે, સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના દર્શન કર્યા હશે પણ હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન કે જે 11 મસ્તકધારી છે તે અકળામુખી હનુમાનજીના મંદિરે કરી શકાય છે. કડોદરાના દિવ્ય સ્થાનકે હનુમાનજીની અગિયારમુખી પ્રતિમાના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે. અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતમાં આવેલા કડોદરામાં બિરાજમાન અકળામુખી હનુમાનદાદાના મંદિરે શનિવારે અને…
વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ગજ કેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ ત્રણેય રાશિઓને ઘણો લાભ મળી શકે છે. 1. ગ્રહ સમયાંતરે પોતાની સ્થિતિ બદલે છે વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ સમયાંતરે પોતાની સ્થિતિ બદલે છે અને તેની અસર 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં જોવા મળે છે. નવ ગ્રહોમાં ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિએ ફરે છે અને તે લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં કોઈને કોઈ ગ્રહ સાથે જોડાણ કરીને તેઓ શુભ કે અશુભ યોગ બનાવે છે. તેવી જ રીતે જો ચંદ્ર ગુરુ સાથે જોડાય છે, તો…
મનનો કારક ગ્રહ ચંદ્રનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે, જેને માતા, મનોબળ અને ભાવનાઓ વગેરેનો દાતા માનવામાં આવે છે. ચંદ્ર દેવ માત્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. વૈદિક કેલેન્ડર અનુસાર, 25 ફેબ્રુઆરી 2025 ના રોજ રાત્રે 12:55 વાગ્યે, ચંદ્ર ધન રાશિ છોડીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૦૪:૩૬ વાગ્યા સુધી, ભગવાન ચંદ્ર મકર રાશિમાં હાજર રહેશે. મકર રાશિનો સ્વામી એટલે શનિ ગ્રહ જેથી મકર રાશિ પર શનિ દેવની સકારાત્મક પ્રભાવ પડે છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં અને વ્યવસાયમાં લાભ થતો હોય છે. ખાસ કરીને વ્યક્તિ વધારે મહેનતુ બને છે અને પોતાના કામ પર ધ્યાન…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 22 02 2025 શનિવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ નોમ, નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ હર્ષણ, કરણ ગર બપોરે 1:18 પછી વણિજ, રાશિ વૃશ્ચિક (ન.ય.) સાંજે 5:39 પછી ધન (ભ.ધ.ફ.ઢ.) 2. મેષ (અ.લ.ઈ.) ધાર્મિક કાર્યોની સંભાવના છે અને કોર્ટ કચેરીમાં નુકસાન થશે તેમજ જુના મિત્રોથી મુલાકાત થશે, તબિયત સાચવવી જરૂરી છે 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થાય તેમજ પારિવારિક તણાવ રહેશે અને યાત્રા પ્રવાસના યોગ છે તેમજ…
ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વાસ્તવમાં ગુરુવારે પડેલા વરસાદથી દિલ્હી-NCR, યુપી, હરિયાણા વગેરે રાજ્યોમાં હવામાન ઠંડુ થઈ ગયું છે. હવામાન વિભાગે 21 ફેબ્રુઆરીએ દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હળવા વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી છે. ઉપરાંત યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હળવી હિમવર્ષા થઈ શકે છે. બુધવારે ઇન્દોરમાં પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફ હતી. સવારે હળવું ધુમ્મસ હતું અને લઘુત્તમ દૃશ્યતા 1600 મીટર નોંધાઈ હતી. સાંજે પણ હળવા વાદળો છવાયેલા હતા. મંગળવારની સરખામણીમાં બુધવારે દિવસ અને રાત્રિના તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો. બુધવારે મહત્તમ તાપમાન…
ગીરનાં કોડીનાર તાલુકામાં આલિદર ગામ નજીક ભેટાળી કનકાઈ માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલુ છે. ગીર બોર્ડર નજીક આવેલા આ પવિત્ર મંદિરનો ઈતિહાસ 500 વર્ષ જૂનો છે. આ સ્થળ પર વહેતી સાંગાવાડી નદી કિનારે રાજ રાજેશ્વરી મા કનકાઈ સાક્ષાત બિરાજે છે. ભગવતી કનકાઈ માતાજી 84 જ્ઞાતિનાં કુળદેવી તરીકે પૂજાય છે. માં કનકાઈ એટલે આરાસુરી મા અંબાનું સ્વરૂપ. કનક એટલે સોનું, સુવર્ણ જેવી જેની કાંતિ છે તેવા કનકેશ્વરી માતાજી. સાંગાવાડી નદી તટે અહીં જે કનકાઈ માતાજી બિરાજે છે તે ગીર જંગલ મધ્યે બિરાજતા કનકાઈ માતાજીનું અદ્દલ સ્વરૂપ છે. મહિષાસુર મર્દીની તરીકે ઓળખાતા માતાજી કનકાઈનાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ દેશમાં ઘણા મંદિરો…
વૈદિક ગોચરમાં સૂર્ય ગોચરને સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન સૂર્ય માર્ચ 2025ના મહિનામાં 3 વાર નક્ષત્ર પરિવર્તન કરશે. આ ગોચરની બધી રાશિઓ પર વ્યાપક અને ગાઢ અસર પડશે. 1. સૂર્ય ગોચર જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું ગોચર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેના ગોચરની સીધી અસર દેશ, વિશ્વ, પ્રકૃતિ, હવામાન અને બધી રાશિઓ પર પડે છે.સૂર્ય દર મહિને એક નવી રાશિમાં પ્રવેશ કરે છે, જેને ‘સૂર્ય સંક્રાંતિ’ કહેવામાં આવે છે અને તે લગભગ 30 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આ સાથે તે લગભગ 14-15 દિવસ એક નક્ષત્રમાં રહે છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન રાશિ પરિવર્તન જેટલું જ મહત્વપૂર્ણ અને…
વૈદિક જ્યોતિષ અનુસાર 30 વર્ષ બે રાજયોગ બની રહ્યા છે.જેનાથી કેટલીક રાશિયોના સારા દિવસો શરૂ થશે. 1. મકર રાશિ શશ અને માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થઇ શકે છે.કારણ રે શનિદેવ કમારી કુંડળીમાં ધન ભાવ પર અને શુક્ર દેવ ત્રીજા સ્થાન પર ભ્રમણ કરશે.એટલા માટે આ સમયે તમને અચાનક ધન લાભના યોગ થશે.સાથે જ તમને કામ કાજમાં પણ લાભ થઇ શકે છે.સાથે જ તમારી આર્થિક સ્થિતી સારી બનશે.ફસાયેલા નાણા પરત આવશે.તેની સાથે જ તમને આ સમયે અન્ય લાભ પણ થઇ શકે છે. 2. કુંભ રાશિ શશ અને માલવ્ય રાજયોગ આ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થઇ શકે…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 21 02 2025 શુક્રવાર, માસ-મહા, પક્ષ-વદ, તિથિ-આઠમ સવારે 11:57 પછી નોમ, નક્ષત્ર-અનુરાધા, યોગ-વ્યાઘાત, કરણ-કૌલવ, રાશિ-વૃશ્ચિક (ન.ય.) 2. મેષ (અ.લ.ઈ.) આર્થિક બાબતોમાં સુધારો જણાશે,ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે,બાળકોની તબિયતની ચિંતા રહેશે,કૌટુંબીક બાબતોમાં તનાવ ઓછો રહે 3. વૃષભ (બ.વ.ઉ.) આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે,શેર બજારથી લાભ થશે,ધાર્મિક પ્રવાસના યોગ બનશે ,બીજાની વાતોમાં વિશ્વાસ રાખો 4. મિથુન (ક.છ.ઘ.) કામકાજમાં ધ્યાન વધારે આપો,નવા કામથી લાભ થશે ,ભાગીદારોનો સુંદર સહયોગ મળશે ,કામકાજમાં…