Author: GujjuKing

જ્યારે બે ગ્રહ એક બીજાથી છઠ્ઠા અને આઠમ ભાવમાં સ્થિત હોય છે તો તે વિશેષ પ્રભાવ પડે છે જ્યોતિષ ભાષામાં આને ષડાષ્ટ્ક યોગ કહેવાય છે. આ યોગમાં જે ગ્રહો હોય છે તેની ભૂમિકા વિશેષ મહત્ત્વની હોય છે. આ યોગ કોઈપણ કુંડળીમાં તણાવ અને ચેલેન્જ લઈને આવે છે. આ યોગ દરમિયાન આધ્યાત્મિક અને માનસિક સંતુલન જાળવી રાખવું આવશ્યક છે. જો કે આ સ્થિતિ વ્યક્તિના પ્રયાસોને નિષ્ફળ બનાવે છે પરંતુ સાથે નવી વસ્તુ શિખવીને જાય છે અને પરિપક્વતા પ્રાપ્ત કરવાની તક પણ પૂરી પાડે છે. સુર્ય અને ગુરુનો ષડાષ્ટ્ક યોગ શુક્રવાર, 3 જાન્યુઆરી, 2025 ના રોજ સૂર્ય અને ગુરુ વચ્ચે રચાયેલ ષડાષ્ટક…

Read More

વર્ષ 2025માં શનિ અને રાહુની યુતિ બનવા જઈ રહી છે, આ સંયોગ આ રાશિઓના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભકારી રહેશે, તો ચાલો જાણીએ કઈ રહેશે આ નસીબદાર રાશિઓ. 1. શનિ મીન રાશિમાં પ્રવેશશે 29 માર્ચ 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે જેના કારણે શનિ અને રાહુની યુતિ બનાવશે. વર્ષ 2025માં શનિ-રાહુનો આ દુર્લભ સંયોગ અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. 2. શનિ રાહુનું સંયોજન શનિ અને રાહુનું આ સંયોજન તમારી પ્રકૃતિના અનુસાર જીવનમાં મહત્ત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે. ખાસ કરીને એ રાશિઓ માટે જે લોકો ઘણા સમયથી…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 31 12 2024 મંગળવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ એકમ, નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ ધ્રુવ, કરણ કિન્સ્તુઘ્ન, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોનેઆર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે. પરિવારમાં પરમ શાંતિ જળવાશે. અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું. કામના…

Read More

વૈદિક જ્યોતિષ અનુસાર, બુધ અને રાહુ વચ્ચે થશે સંયોગ. આ રાશિઓને થશે ‘મંગલ જ મંગલ.’ 1. રાહુ અને બુધ રાહુ અને બુધ 18 વર્ષ પછી આવી રહી છે નજીક અને આને જોતાં લાગે છે કે, કેટલીક રાશિઓનું ભવિષ્ય જલ્દી જ ચમકશે. જાણો કઈ છે આ રાશિઓ. 2. વૃષભ રાશિ આ રાશિના જાતકોને ધન લાભ જોવા મળશે અને આવકમાં પણ વધારો થશે. વ્યાપાર ક્ષેત્રે ખૂબ જ સારી ડીલ નક્કી થશે. શેરબજાર અને લોટરીથી પણ લાભ થશે. 3. મકર રાશિ આ સંયોગથી તમારા અટકેલાં કામ પૂર્ણ થશે અને સંપતિમાં વધારો થશે. ખર્ચની સાથે-સાથે તમે બચત પણ કરી શકશો. તમારા ભાઈ-બહેન તરફથી તમને…

Read More

બી-ટાઉનની બોલ્ડ હિરોઇન દિશા પટની તેની હોટનેસ માટે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. હવે તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. તેની તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. 1. ફોટોશૂટ દિશા પટનીએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં અભિનેત્રી લાલ રંગના બોડીકોન શોર્ટ ડ્રેસમાં અદભૂત દેખાઈ રહી છે. 2. આકર્ષક નેકલેસ અને બ્રેસલેટ સાથે તેના દેખાવને આકર્ષક રાખ્યો છે અને વાઇન રંગની લિપસ્ટિક કરીને લુક કમ્પ્લેટ કર્યો છે. 3. કિલર પોઝ દિશા પટનીએ ક્યારેક બેસીને તો ક્યારેક જમીન પર સૂઈને કિલર પોઝ આપ્યા છે. તેની આ તસવીરો ક્રિસમસ સેલિબ્રેશનની લાગે છે કારણ કે બેકગ્રાઉન્ડમાં ક્રિસમસ ટ્રી…

Read More

દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી યોજનાની જાહેરાત કરી છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂજારી અને ગ્રંથી સન્માન યોજના (Pujari Granthi Samman Yojana) ની જાહેરાત કરી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પૂજારી અને ગ્રંથી સન્માન યોજના (Pujari Granthi Samman Yojana) હેઠળ દર મહિને પૂજારીઓને 18,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, દેશમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. આ યોજના માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે. કેજરીવાલે કહ્યું કે, આ યોજના આવતીકાલે કનોટ પ્લેસથી શરૂ થશે. કનોટ પ્લેસમાં…

Read More

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ ડે ટેસ્ટમાં કુલ 3 સરળ કેચ છોડ્યા છે. જયસ્વાલે ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન અને પેટ કમિન્સનો કેચ છોડ્યો હતો. જોકે, કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને હવે તેની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. લાબુશેનના ​​કેચ બાદ રોહિત ગુસ્સે થઈ ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જયસ્વાલે 3 સરળ કેચ છોડ્યા ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની 91 રનમાં 6 વિકેટ ઝડપી છે. જોકે, 100 રનની અંદર ટીમને 7 વિકેટ પડવાની તક મળી હતી. માર્નસ લાબુશેન 46 રન પર રમી રહ્યો હતો ત્યારે…

Read More

મેલબોર્ન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં કેપ્ટન રોહિત શર્મા રહ્યો નિષ્ફળ. હવે રોહિત શર્મા પર ઊઠી રહ્યા છે, નિવૃત્ત થવાના પ્રશ્નો. શું રોહિત શર્મા હવે સફેદ જર્સીમાં મેદાન પર પરત ફરશે કે પછી લેશે નિવૃતિ? ટેસ્ટ ક્રિકેટમાં રોહિતની સતત નિષ્ફળતાએ તેને હવે ચિંતામાં મૂકી દીધો છે. તે એકવાર ફરી મેલબોર્ન ટેસ્ટમાં સારી ઇનિંગ્સ ન રમી શક્યો. શું રોહિત શર્મા ટેસ્ટમાંથી સંન્યાસ લેશે? સૌથી મોટો સવાલ એ છે કે, શું મેલબોર્ન ટેસ્ટ રોહિત શર્માની છેલ્લી ટેસ્ટ હશે? શું રોહિત શર્મા સિડનીમાં આગામી ટેસ્ટ નહીં રમે? આ એવા પ્રશ્નો છે, જેના જવાબો મેલબોર્ન ટેસ્ટના પરિણામોમાં છુપાયેલા છે. જો ભારત મેલબોર્ન ટેસ્ટ જીતે છે, તો…

Read More

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે જાહેરાત કરી હતી કે, પાર્ટી ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ અભિયાન શરૂ કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર પર કરાયેલી ટિપ્પણીને લઇને તેમનું રાજીનામું માંગશે. આ અભિયાન અગાઉ 26 ડિસેમ્બરે બેલાગવીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક પછી શરૂ થવાનું હતું, પરંતુ ગુરુવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના અવસાન પર સાત દિવસના શોકના સમયગાળાને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં જયરામ રમેશે કહ્યું કે, શોકના સમયગાળા પછી 3 જાન્યુઆરીએ ફરી અભિયાન શરૂ થશે. તેમણે કહ્યું કે રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 26 જાન્યુઆરીના રોજ ડો.આંબેડકરના જન્મસ્થળ ખાતે એક…

Read More

ગઢડામાં પવિત્ર ઘેલો નદીના કાંઠે મચ્છુ માતાજીનું મંદિર આવેલુ છે. અઢારે વર્ણની આસ્થાના કેન્દ્ર મચ્છુ માતાજીના મંદિરનું બાર વર્ષ પહેલા નાની દેરી સ્વરૂપે સ્થાપન કરવામાં આવ્યુ હતુ. જે વર્તમાનમાં ભવ્ય મંદિરના સ્વરૂપે મચ્છુ ધામ તરીકે પ્રચલિત છે. માતાજીના મંદિર સાથે ગઢડા અને આસપાસના ભાવિક ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદીના કાંઠે મચ્છુ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. મચ્છુ માતાજીના મંદિરે ગઢડાના આહિર સમાજ અને દૂરદૂરના ગામોથી અઢારે જ્ઞાતિના લોકો દર્શને આવે છે. ગઢડામા વસતા આહિર સમાજે મચ્છુ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ગઢડાના આહિર સમાજે કર્યુ છે મચ્છુ માતાજીના મંદિરનું નિર્માણ ગઢડા શહેરમાં ઘેલા…

Read More