Author: GujjuKing

સાઉથ સ્ટાર્સ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ આ બંનેમાંથી કોઈએ પણ ક્યારેય આ વાતને સ્વીકારી નથી કે નકારી પણ નથી. થોડા સમય પહેલા રશ્મિકાની આવેલી ફિલ્મ એનિમલના પ્રમોશનલ ઇન્ટરવ્યુ દરમિયાન પણ રણબીર કપૂરે રશ્મિકા સામે વિજયનું નામ લેતા તે શરમાઈ ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાત રણબીરે કરી હતી. ત્યારે હાલ રશ્મિકા અને વિજયના સાથે રેસ્ટોરન્ટમાં લંચ કરતાં ફોટો વાયરલ થયા છે જેમાં વિજય વ્હાઇટ અને બ્લૂ જેકેટ ને કેપમાં જોવા મળી રહ્યો છે તો રશ્મિકા બ્લૂ ક્રોપ ટોપ ને જીન્સમાં નજર આવી રહી છે.…

Read More

સોશિયલ મીડિયા પર ખબૂ એક્ટિવ રહેતી મોની રોય વારંવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોસ શેયર કરતી રહેતી હોય છે. તેના ફેન્સ પણ મોની રોયના ફોટોસની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે. તેની દરેક ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કરતાં જ વાયરલ થતી હોય છે. 1. મોની રોય મોની રોયએ અમુક એવી ફોટોસ શેયર કરી છે કે જે જોત-જોતમાં વાયરલ થઈ ગઈ છે. 2. ફ્લોરલ ડ્રેસ ફોટોસમાં મોની રોયને મલ્ટીકલર ફ્લોરલ ડ્રેસમાં મસ્તી કરતી જોઈ શકાય છે. 3. કોમેન્ટો તેના ફેન્સ આ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ખૂબ જ કોમેન્ટો કરી રહ્યા છે. 4. ગ્લેમરસ અંદાજ મોની રોય…

Read More

ભોજપુરી સિનેમાની બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 1. બ્લેક બ્રેલેટ,લાઇટ મેકઅપ નમ્રતા મલ્લાએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક બ્રેલેટ, ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપમાં જોવા મળી રહી છે. 2. બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લા બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેના કિલર પોઝ અને હોટનેસએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. 3. સુંદરતા અને સ્ટાઈલના ખૂબ વખાણ નમ્રતા મલ્લાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની સુંદરતા અને સ્ટાઈલના ખૂબ વખાણ કરી રહ્યા છે.…

Read More

મહારાષ્ટ્રમાં મહાયુતિની મહાજીત બાદ હવે ચારેકોર એક જ ચર્ચા છે કે, મુખ્યમંત્રી કોણ બનશે ? મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ના પરિણામો પછી 26 મી નવેમ્બર સુધીમાં સરકારની રચના થવાની છે. ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યા વિના સરકાર રચાય. આ માટે આજે 25મી નવેમ્બરે CM પદ માટેનો ચહેરો નક્કી કરવાની સાથે નવા CMને પણ શપથ લેવાના છે. આવી સ્થિતિમાં રાજભવન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવાર દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેમાંથી કોઈ એક ફરી CM બની શકે છે.…

Read More

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવારદા ગામે મહાદેવજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર એટલે ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર. કુંવારદા તથા આજુબાજુના ગ્રામજનો અહિં મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે અહીં મંદિરની સામે જ ગંગા જમના નદીના કુંડ આવેલા છે. એક લોકવાયકા મુજબ આ કુંડનું પાણી અત્યાર સુધી એક પણ વાર સુકાયું નથી. અને આમાં પાણીનો સંગ્રહ કરવાથી તે બિનઉપયોગી પણ થતું નથી. ભાવિક ભક્તો મંદિરે આવી કુંડમાં સ્નાન કરી અથવા હાથપગ ધોઈ ધન્યતા અનુભવે છે. માટે આ મંદિર ગંગાજી મંદિરના નામથી પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે બે કુંડ હોય અને સ્મશાન હોય…

Read More

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાને લઈ ઠંડા પવન ફૂંકાતા અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં રાત્રિ તાપમાનમાં ઘટાડો થવા પામ્યો હતો. તેમજ આગામી ચાર દિવસ અમદાવાદનુ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની વચ્ચે રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે અમદાવાદમાં સવારથી ઠંડા પવનોનું જોર યથાવત રહેતાં દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાયો હતો. જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 0.9 ડિગ્રી ગગડીને 31.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 16થી 18 ડિગ્રીની વચ્ચે રહેશે. અમદાવાદમાં રવિવારે સવારથી જ ઠંડા પવનોને લઈ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 0.9 ડિગ્રી ગગડીને…

Read More

દૈત્યોનો સ્વામી શુક્ર નવા વર્ષ 2025માં તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે માલવ્ય રાજયોગની રચના થઈ રહી છે. આવી સ્થિતિમાં આ ત્રણ રાશિઓને બમ્પર લાભ મળી શકે છે. 1. નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. તેવી જ રીતે ધન આપનાર શુક્ર દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે. નવા વર્ષ 2025 વિશે વાત કરીએ તો શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. 2. મીન રાશિમાં પ્રવેશ દ્રિક પંચાંગ અનુસાર દાનવોના ગુરુ શુક્ર 28 જાન્યુઆરી 2025 મંગળવારના સવારે 07:12 વાગ્યે મીન રાશિમાં…

Read More

હિંમતનગર દિલ્હી નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણાના કંટાળેશ્વર હનુમાનજીનું અનેરુ મહત્વ છે અહીં 700 વર્ષ જુના હનુમાનજીના દર્શન માત્રથી મનમાં રાખેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જેના પગલે મંદિરે પ્રતિ દિવસ ભાવિક ભક્તોની ભીડ જામે છે અને ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રથી ભક્તજનો વિશેષ દર્શનાર્થે આવતા રહે છે. સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણા ગામથી બે કિલોમીટરના અંતરે કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે. કંટાળેશ્ર્વર હનુમાનજીના મંદિર નો ઇતિહાસ 700 વર્ષ પૌરાણિક છે. હિંમતનગરના રાજવીને કાંટામાં રહેલા હનુમાનજીએ સ્વપ્નમાં આવી સ્વયંસિદ્ધ પ્રતિમાની વાત કરી હતી. સ્થાનિક મહંત દ્વારા કાંટામાં રહેલા હનુમાનજીને સિદ્ધ કરાતા કંટાળેશ્વર હનુમાનજી નામ…

Read More

શુક્ર 10 દિવસ પછી ગોચર કરશે, જેથી આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે 1. સમૃદ્ધિ અને સંપત્તિનો ગ્રહ શુક્ર 2ડિસેમ્બરે પોતાની રાશિ બદલીને મકર રાશિમાં જવાનો છે. શુક્રને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનો ગ્રહ માનવામાં આવે છે. 2. આર્થિક નુકસાન શુક્રનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે. કુંડળીમાં શુક્રની નકારાત્મક સ્થિતિ વ્યક્તિને આર્થિક નુકસાન પણ કરી શકે છે. 3. મકર મકર રાશિમાં શુક્રના સંક્રમણને કારણે આગામી 1 મહિનામાં કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. 4. સિંહ સિંહ રાશિના જાતકોના છઠ્ઠા ઘરમાં શુક્રનું સંક્રમણ થવા જઈ રહ્યું છે. તમારે તમારી નોકરી બદલવી પડી શકે છે. તમારે ખૂબ મહેનત કરવી પડી શકે છે…

Read More

પૂર્વ બિગ બોસ સ્પર્ધક એજાઝ ખાન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વર્સોવા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેઓ મતોની દ્રષ્ટિએ માંડ-માંડ ત્રણ આંકડા સુધી પહોંચી શક્યા છે. 5.6 મિલિયનથી વધારે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતા એજાઝ ખાન 18 રાઉન્ડ બાદ માત્ર 131 વોટ મેળવવામાં સફળ રહ્યા. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર વર્સોવા સીટ પર શિવસેનાના યુબીટી ઉમેદવાર હારૂન ખાન 46,619 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. એજાઝ ખાન NOTAના વિકલ્પથી પણ પાછળ ચાલી છે, જેને વર્સોવા મતવિસ્તારમાં 747 મતદારોએ વોટ આપ્યો. મતવિસ્તારમાં મતદાનની ટકાવારી 51.2% હતી. View this post on Instagram A post shared by Ajaz Khan (@imajazkhan) આ હકીકતની વિડંબના તો એ…

Read More